કહેવાય છે, તેમ તમને તો ‘જિનદેવ જ મારા સ્વામી છે’ એવો
તેનો આસ્તિક્યભાવ પણ સાચો ભાસતો નથી; કારણ કે
વળી (તમે કહ્યું કે
દોષ રહિત છે, તો તેને (દેવને) ફુલમાળા પહેરાવવી વા
શરદપૂર્ણિમાના ઉત્સવ કરવા ઇત્યાદિ દોષનાં કાર્યો શા માટે
બનાવો છો! વળી એ અઢાર દોષોમાં કેટલા દોષો પુદ્ગલાશ્રિત
છે એનો નિર્ણય કર્યો હોત વા અઢાર દોષ રહિતપણું થતાં જ
દેવપણું આવે છે, એવો નિશ્ચય કર્યો હોત વા આમના અઢાર
દોષ કેવી રીતે ગયા છે તેનો યુક્તિપૂર્વક નિશ્ચય કર્યો હોત અને
ત્યાર પછી દોષસહિતમાં દેવપણું નહિ માનતાં આમાં જ
(દેવપણું) માનતા હોત ત્યારે તો ‘અઢાર દોષરહિત અર્હંત છે’
એવાં વાક્યો બોલવાં તમારાં સાચાં હોય.
છે કે એમ કહે જ જાઓ છો? ત્યાં છેતાલીસ ગુણ તો આ
છે