પાડી દે છે, પુત્રાદિકને મારે છે, બડાઈ કરે છે, તેમને વેચી
દે છે, અપમાનાદિક કરે છે, પોતાના શરીરને પણ કષ્ટ આપીને
ધનાદિકનો સંગ્રહ કરે છે તથા કષાયના વશીભૂત થઈને પોતાના
પ્રાણ સુધી પણ આપી દે છે, ઇત્યાદિ એ પ્રમાણે કષાયઇચ્છા
પ્રબલ થતાં મોહઇચ્છા ગૌણ થઈ જાય છે.
વર્ણાદિક દેખતો નથી,
પણ બોલે છે, ઇત્યાદિક કાર્ય કરે છે. માનકષાય તીવ્ર થતાં
હંમેશા બન્યો રાખે છે, પોતે સારાં ખાણાં લેવા છતાં, સુંદર
વસ્ત્રો પહેરવા છતાં, સુગંધ સૂંઘવા છતાં, સારા વર્ણો જોવા
છતાં, સુરીલા રાગ સાંભળવા છતાં તેમાં પોતાના ઉપયોગને
લગાવતો નથી, તેનું કદી ચિંતવન કરતો નથી તથા પોતાને તે
ચીજો કદી વ્હાલી પણ લાગતી નથી, માત્ર વિવાહાદિ આવતાં
વા મોસાળાદિકના સમયમાં પોતાને એક ઉંચો રાખવા માટે
અનેક ઉપાય કરે છે. લોભકષાય તીવ્ર થતાં