લગાવતો નથી, સુંદર રૂપને દેખતો નથી તથા સારા રાગ
સાંભળતો નથી, માત્ર એક ધનાદિકસામગ્રી ઉપજાવવાની વાત
કરવાની જ બુદ્ધિ રહે છે
રૂપાદિકને જોતો નથી, અને સુંદર રાગાદિકને સાંભળતો નથી;
કેવલ અનેક પ્રકારના છલકપટાદિ માયાચારના વ્યવહાર
કરીને અન્યને ઠગવાનાં જ કાર્ય કર્યા કરે છે, ઇત્યાદિ
પ્રકારથી ક્રોધ
મંદ પડી જાય છે.
વસ્ત્રાદિક પહેરાવતો નથી, ઇત્યાદિ માત્ર પોતે જ સારી સારી
મીઠાઈ બરફી આદિ ખાવાની ઇચ્છા કરે છે, ખાય છે, સુંદર
બારીક બહુમૂલ્યનાં વસ્ત્રાદિક પહેરે છે અને ઘરનાં વા અન્ય
કુટુંબાદિકજનો ભૂખે મરતાં રહે છે, એ પ્રમાણે ભોગઇચ્છા
પ્રબલ થતાં મોહઇચ્છા ગૌણ થઈ જાય છે.
માનાદિક કોઈ ન કરે તોપણ તેને ગણતો નથી, અનેક પ્રકારની