જ પ્રમાણે એક વિષયસામગ્રી પ્રાપ્ત થતાં જ દુઃખ મટી જાય
તો તે બીજી વિષયસામગ્રી શા માટે ઇચ્છે? કારણ કે ઇચ્છા
તો રોગ છે અને એ ઇચ્છા મટાડવાનો ઇલાજ વિષયસામગ્રી
છે, હવે એક પ્રકારની વિષયસામગ્રીની પ્રાપ્તિથી એક પ્રકારની
ઇચ્છા દબાય છે, પરંતુ તૃષ્ણા
ઇચ્છા વળી ઉપજી આવે છે. એ પ્રમાણે સામગ્રી મળતાં
મળતાં આયુષ્ય પૂર્ણ થઈ જાય છે અને ઇચ્છા તો બરાબર
ત્યાં સુધી કાયમ જ લાગી રહે છે. ત્યાર પછી બીજી પર્યાય
પામે છે ત્યારે તે પર્યાય સંબંધી ત્યાંનાં કાર્યોની નવીન ઇચ્છા
ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે સંસારમાં દુઃખી થયો થકો ભ્રમણ
કરે છે.
કાંઈ (એનો) વિચાર સન્મુખ થઈને કર્યો છે? જો એ જ
વિઘ્ન હોય તો મુનિ આદિ ત્યાગી-તપસ્વી તો એ કાર્યોને
અંગીકાર કરે છે, માટે વિઘ્નનું મૂળ કારણ અજ્ઞાન
ઇલાજ સમ્યગ્દર્શન