કદાચિત્ તમે તેમને વિષયસુખના કર્તા તથા રોગાદિક વિઘ્નના
હર્તા જાણી પૂજશો તો એ કાર્યો તો પૂર્વોપાર્જિત કર્મોને
આધીન છે, તેથી તમને જિનદેવને પૂજવા છતાં પણ એ
લૌકિક દુઃખ
પ્રયોજનના આશ્રયે ટકશે તે બતાવો? માટે સર્વથી પહેલાં
દુઃખ વા વિઘ્નનું સ્વરૂપ નિશ્ચય કરી પછી એ પ્રયોજનના અર્થ
પૂજવા યોગ્ય છે, એમ તમે શાસ્ત્ર અનુસાર ગુણનું વર્ણન કરો
છો, પરંતુ તમને ગુણોનું વા ગુણધારક ગુણીનું સાચું સ્વરૂપ
જ્ઞાનમાં તો નિશ્ચય થયું નથી, માટે પહેલાં તેનું સ્વરૂપ નિશ્ચય
કરી સેવક બનવું યોગ્ય છે.
સાચું મૂળ વક્તાપણું છે એ કેવલજ્ઞાન
છે. માટે જેને તેમના વચનમાં યુક્તિથી, પ્રત્યક્ષથી અવિરુદ્ધપણું
સાચું ભાસ્યું છે તેને જ તેમનું કેવલજ્ઞાનપણું તથા વીતરાગપણું
નિર્દોષ ભાસ્યું છે, એમ જાણવું.