ત્યાં અહીં સંયોગરૂપ – કાર્યરૂપ સાધન જે સત્યવચન
તેનાથી સર્વજ્ઞનો સ્વરૂપનિશ્ચય થયો છે તથા દ્રવ્યરૂપ
અર્હંતદેવનું સ્વરૂપ પરમ ઔદારિક શરીરને ધારનાર, અઢાર
દોષોથી રહિત, દિગંબર, આભરણાદિ રહિત અને શાંતમુદ્રાના
ધારક ઇત્યાદિરૂપ છે.
£તિ સત્તાસ્વરુપ
૫૨ ]
[ સત્તાસ્વરૂપ