થવું ઉત્તરોત્તર મહા દુર્લભ છે, કદાચિત્ તેની પણ પ્રાપ્તિ થઈ
જાય તો મિથ્યાધર્મવાસનાનો અભાવ તથા તેનાથી બચ્યા
રહેવારૂપ કાર્ય અત્યંત દુર્લભ છે, વળી તેનાથી પણ બચી જાય
તો
સમાન જૈનધર્મમાં પણ પ્રતીતિ તેનાથી બચવું મહા દુર્લભ છે,
કદાપિ તેનાથી બચવું બની જાય તો કુલક્રમથી અને પંચાયતિના
ભયથી મિથ્યાદેવાદિકોથી બચવું બની જાય તો મોટું ભાગ્ય!
પરંતુ સાચાદેવાદિકની તેવી યથાવત્ વિનયાદિરૂપ પ્રવૃત્તિ ન થઈ.
વળી ત્યાં પણ કોઈ જીવ તો પોતાના જ્ઞાનમાં નિર્ણય કર્યા વિના
જ અજ્ઞાનીસાધર્મીના સંગમાં મગ્ન બની (તેનો) વિનય વા
ઉજ્જવલતા વધારવાવાળી દ્રવ્યરૂપ પૂજા-તપ
-ત્યાગ આદિ બાહ્યક્રિયામાં જ નિમગ્ન થઈ રહે છે. વળી કોઈક
જીવ, વક્તાના ઉપદેશ આદિ કથનથી સ્વરૂપ નિર્ણય પણ કરે
છે; ત્યાં પોતાના જ્ઞાનમાં આગમના આશ્રયથી તે
છે પણ યુક્તિ
નિશ્ચય કરી વસ્તુસ્વરૂપનો નિર્ણય થયો માની લે છે, પણ
૨. શિક્ષા = ઉપદેશ.