નિર્ણય પણ કરી લે છે, પરંતુ નિશ્ચયાશ્રિત સાચું સ્વરૂપ ન
ભાસ્યું તેથી તે મિથ્યાદ્રષ્ટિ જ છે.
કે
જ પ્રમાણે થાય છે કે નથી થતું? વા સંસારમાં ઉપર કહેલી
સર્વ વાતો દુર્લભ છે કે નથી? હવે તમારે
નહિ તો પછી પસ્તાશો અને કાંઈ ગરજ સરશે નહિ. અનંતાનંત
જીવો આ જ પ્રમાણે દુઃખી થયા થકા કાળ પૂર્ણ કરે છે પણ
હવે તમે તો આ અવસર પામ્યા છો! મનુષ્યપર્યાય, ઉચ્ચકુલ,
દીર્ઘઆયુ, પાંચે ઇંદ્રિયોની પરિપૂર્ણતા, રૂડા ક્ષેત્રમાં વાસ,
સત્સંગની પ્રાપ્તિ, પાપથી ભયભીતપણું, ધર્મબુદ્ધિની પ્રાપ્તિ,
શ્રાવકકુલની પ્રાપ્તિ, સત્યશાસ્ત્રોનું શ્રવણ, સત્ય ઉપદેશદાતાનો
સંબંધ મળવો, સત્યમાર્ગનો આશ્રય મળવો, સત્યદેવ આદિના
૨. સબાધ = દોષવાળી, વિરોધવાળી.
૩. અનધ્યવસાયી = બેખબરૂં.