છે; છતાં આ કાળમાં પણ મહાભાગ્યના ઉદયથી એ બધી વાતો
પ્રાપ્ત થઈ છે.
જ દેવ જાણી સંતુષ્ટ થઈ રહ્યા છો કે તમને પ્રતિમાજીનો
નાનો
સ્વરૂપ ભાસ્યું છે? તે તમે તમારા ચિત્તમાં વિચારી જુઓ.
જો નથી ભાસ્યું તો જ્ઞાન વિના કોનું સેવન કરો છો? તેથી
તમારે જો પોતાનું ભલું કરવું છે તો સર્વ આત્મહિતનું મૂળ
કારણ જે ‘આપ્ત’ તેનો સાચો સ્વરૂપનિર્ણય કરી જ્ઞાનમાં
લાવો. કારણ કે
સમ્યક્ચારિત્ર, સમ્યગ્દર્શન
ઉપજે છે અને એ વાણી કોઈ વીતરાગપુરુષના આશ્રયે છે,
માટે જે સત્પુરુષ છે તેમણે પોતાના કલ્યાણ અર્થે સર્વ સુખનું
મૂળકારણ જે આપ્તઅર્હંત સર્વજ્ઞ તેનો યુક્તિપૂર્વક સારી રીતે
સર્વથી પ્રથમ નિર્ણય કરી (તેમનો) આશ્રય લેવો યોગ્ય છે.
કહ્યું છે કેઃ