તે કેવી રીતે કરાય તે કહીએ છીએઃ
કરવો ઇષ્ટ છે.
છે. લૌકિકકાર્યોમાં તો તમે તેને યથાયોગ્ય ઠેકાણે જોડી કાર્યસિદ્ધ
કરી લ્યો છો, પણ હવે જો તમારે સર્વજ્ઞનો નિશ્ચય કરવો છે
તો અનુમાનપ્રમાણરૂપ પોતાના જ્ઞાનને બનાવો તથા તમે પ્રમાતા
બની તમારા પ્રમાણરૂપ જ્ઞાનને સર્વજ્ઞના નિર્ણય તરફ લગાવો,
કે જેથી સાચો નિર્ણય થાય. અહીં અનુમાનપ્રમાણથી સર્વજ્ઞનો
નિશ્ચય થાય છે તે અનુમાનપ્રમાણનું સ્વરૂપ સમજી પોતાના
જ્ઞાનને પ્રમાણરૂપ બનાવવું. ત્યાં પ્રથમ સાધ્ય
નિર્ણય કરવો જોઈએ. ત્યાં સાધનનું મૂળ સ્વરૂપ તો આ પ્રમાણે
છેઃ
૨. પ્રમાણ = સાચું જ્ઞાન.
૩. પ્રમેય = જ્ઞેય, જણાવા યોગ્ય પદાર્થ.
૪. પ્રમિતિ = પ્રમાણનું ફળ.