૧૬૪ ][ શ્રી જિનેન્દ્ર
શ્રી વીર જિન – સ્તવન
વંદૂ મૈં જિનવર ધીર મહાવીર સુ સનમત,
વર્દ્ધમાન અતિવીર વંદિ હૂં મનવચતનકૃત;
ત્રિશલાતનુજ મહેશ ધીશ વિદ્યાપતિ વંદૂ,
વંદૌં નિત પ્રતિ કનકરૂપ તનુ પાપ નિકંદૂ. ૧
સિદ્ધારથ નૃપનંદ દ્વંદદુખ દોષ મિટાવન,
દુરતિ દવાનલ જ્વલિત જ્વાલ જગજીવ ઉધારન;
કુંડલપુર કરિ જન્મ જગત જિય આનંદકારન,
વર્ષ બહત્તર આયુ પાય સબહી દુખ ટારન. ૨
સપ્તહસ્ત તનુ તુંગ ભંગકૃત જન્મમરણભય,
બાલબ્રહ્મમય જ્ઞેય હેય આદેય જ્ઞાનમય;
દે ઉપદેશ ઉધારિ તારિ ભવસિંધુ જીવઘન,
આપ બસે શિવમાંહિ તાહિ વંદૌં મન વચ તન. ૩
જાકે વંદનથકી દોષ દુખ દૂરહિ જાવૈ,
જાકે વંદનથકી મુક્તિતિય સન્મુખ આવૈ;
જાકે વંદનથકી વંદ્ય હોવેં સુરગનકે,
ઐસે વીર જિનેશ વન્દિ હૂં ક્રમયુગ તિનકે. ૪
સામાયિક ષટકર્મમાંહિં વંદન યહ પંચમ,
વંદોં વીર જિનેન્દ્ર ઇન્દ્રશતવંદ્ય વંદ્ય મમ;
જન્મ – મરણભય હરો કરો અઘશાંતિ શાંતિમય,
મૈં અઘકોષ સુપોષ દોષકો દોષ વિનાશય. ૫