સ્તવનમાળા ][ ૧૬૫
મહાવીરાષ્ટક
જિન્હોંકી પ્રજ્ઞામેં, મુકુરસમ ચૈતન્ય જડ ભી,
સ્થિતિવ્યયોત્પત્તિ યુત ઝલકતે સાથ સબ હી;
જગતજ્ઞાતા જ્ઞાન પ્રગટ કરતા સૂર્યસમ જો,
મહાવીરસ્વામી દરશ હમકોં દેં પ્રગટ વે. ૧
જિન્હોંકે દો ચક્ષુ પલક અરુ લાલી રહિત હો,
જનોંકો દર્શાતે, હૃદયગત ક્રોધાતિલય કો;
જિન્હોંકી શાન્તાત્મા અતિવિમલમૂર્તિ સ્પુટમહા. મહાવીર૦ ૨
નમંતે ઇન્દ્રોંકે, મુકુટમણિકી કાન્તિ ધરતા,
જિન્હોંકે ચરણોંકા યુગ, લલિત સંતપ્ત જનકો;
ભવાગ્નિકા હર્તા, સ્મરણ કરતે હી સુજલ હૈ. મહાવીર૦ ૩
જિન્હોંકી પૂજાસે, મુદિત-મન હો મેંઢક જબૈ,
હુઆ સ્વર્ગી, તાહી સમય ગુણધારી અતિસુખી;
લહૈં જો મુક્તિકે સુખ ભુગતતા વિસ્મય કહા? મહાવીર૦ ૪
તપે સોને જ્યોં ભી, રહિત વપુસે, જ્ઞાનગૃહ હૈં,
અકેલે નાના ભી, નૃપતિવર સિદ્ધાર્થસુત હૈ;
ન જન્મે ભી શ્રીમાન્, ભવરત નહીં અદ્ભુતગતી. મહાવીર૦ ૫
જિન્હોંકી વાગ્ગંગા, અમલ નયકલ્લોલ ધરતી,
ન્હવાતી લોગોંકો, સુવિમલ મહા જ્ઞાનજલસે;
અભી ભી સેતે હૈં, બુધજન મહાહંસ જિસકો. મહાવીર૦ ૬