૧૬૬ ][ શ્રી જિનેન્દ્ર
ત્રિલોકીકા જેતા મદનભટ જો દુર્જય મહા,
યુવાવસ્થામેં ભી વહ દલિત કીના સ્વબલસે;
પ્રકાશી મુક્તિકે, અતિ સુ સુખદાતા જિનવિભૂ. મહાવીર૦ ૭
મહા મોહવ્યાધી, હરણ કરતા વૈદ્ય સહજ,
વિના ઇચ્છા બંધૂ, પ્રથિત જગકલ્યાણ કરતા;
સહારા ભવ્યોં કો સકલ જગમેં ઉત્તમ ગુણી,
મહાવીરસ્વામી દરશ હમકો દેં પ્રગટ વે. મહાવીર૦ ૮
સંસ્કૃત વીરાષ્ટક રચ્યો, ભાગચંદ રુચિવાન,
તસ ભાષા અનુવાદ યહ, પઢિ પાવૈ નિર્વાન.
શ્રી પાર્શ્વનાથ જિન – સ્તવન
(રાગ – જોગીરાસ)
વંદૌં શ્રી પારસપદપંકજ, પંચ પરમ ગુરુ ધ્યાઊં,
શારદ માય નમોં મનવચતન ગુરુ ગૌતમ શિર નાઊં;
એક સમય શ્રીપારસ જિનવર વન તિષ્ઠે વૈરાગી,
બાહ્યાભ્યંતર પરિગ્રહ ત્યાગે આતમસોં લવ લાગી. ૧
કલ્પ – દ્રુમસમ પ્રભુતન સોહૈ કરપલ્લવ તન સાખા,
અવિચલ આતમ ધ્યાન પગે, પ્રભુ ઈક્ ચિતમન થિર રાખા;
માતા – તાત કમઠચર પાપી, તપસી તપ કરિ મૂવો,
અજ્ઞાની અજ્ઞાન તપસ્યા બલ કરિ સો સુર હૂવો. ૨
મારગ જાત વિમાન રહ્યો થિર, કોપ અધિક મન ઠાન્યો,
દેખત ધ્યાનારૂઢ જિનેશ્વર, શત્રુ આપનો માન્યો;