ચોથા સ્વામી ચરણયુગલે હું ચહું નિત્ય રહેવા.
દેવો સેવ્યા કુમતિ વશથી મેં બહુયે મુનીન્દ્ર;
તો યે ના’વ્યો ભવભ્રમણથી છૂટકારો લગારે;
શાન્તિદાતા સુમતિજિનજી દેવ છે તું જ મારે.
પદ્મો જેવાં પ્રભુ ચરણના સંગથી દીપ્તિ ધારી;
દેખી ભવ્યો અતિ ઉલટથી હર્ષનાં આંસુ લાવે,
તે શ્રી પદ્મપ્રભુ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે.
ભવ્યો પૂજે ભય રહિત થઈ આપને પૂર્ણ વ્હાલે;
પામે મુક્તિ ભવભય થકી જે સ્મરે નિત્યમેવ,
નિત્યે વંદું તુમ ચરણમાં શ્રી સુપાર્શ્વેષ્ટ દેવ.
તેવી રીતે કઠીણ હૃદયે હર્ષનો ધોધ વ્હે છે;