તેરે મનોરમ પદદ્વયમેં રચો યે,
સદ્ભાવ ભક્તિ પરિપૂરિત ચિત્ત મેરા. ૧
કૈસી મનોજ્ઞ રમણીય સુશાન્ત તેરી,
ધ્યાનસ્થ મૂર્તિ ભગવન્ યહ સોચતી હૈ;
સંસારતાપહરણાર્થ મનો સ્વયં હી,
શ્રી શાંતિકી સકલ આકર હી ખડી હો. ૨
તેરે પ્રભો વચનકી વિમલ પ્રભા સે,
અજ્ઞાનઅન્ધ-તમ હૈ કિસકા ન જાતા?
વિદ્યુચ્છટા અનુપમ સ્થિર શક્તિવાલી,
જો છા રહે તમ કહાં ફિર હૈ દિખાતા? ૩
હે નાથ દર્શન કિયે તવ શાન્તિ આવે,
આવે ન પાસ દુઃખ દારિદ્ર ક્લેશ જાવે,
છાવે મહા અતુલ આતમ-રત્ન પાવે;
ધાવે સુમાર્ગ પર ઠોકર ભી ન ખાવે. ૪
આકાશ ચુમ્બન કરે ભગવાન તેરા,
પ્રાસાદ સુન્દર ધ્વજા ઉડતી વહાં, સો —
‘જો આત્મસિદ્ધિ કરકે જગ જીતતે હૈં,
ઉનકા પ્રભાવ યહ હૈ’ બતલા રહી હૈ. ૫
આનન્દ-મંગલ સદા ઉસ ઠૌર હોવે,
અપવર્ગ-સૌખ્ય-ગુણ અનંત સમૃદ્ધિ હોવે,
૨૧૦ ][ શ્રી જિનેન્દ્ર