વિદ્વેષભાવ સબકા સબ દૂર હોવે,
હોવે જહાં ભજન-પૂજન નિત્ય તેરા. ૬
હે શાન્તિનાથ ભગવાન તુઝે નમૂં મૈં;
દેવાધિદેવ જગદીશ તુઝે નમૂં મૈં;
ત્રૈલોક્ય-શાન્તિકર દેવ તુઝે નમૂં મૈં,
સ્વામિન્ નમૂં, જિન નમૂં, ભગવન્ નમૂં મૈં. ૭
તૂં બુદ્ધ તૂં જિન મુનીન્દ્ર વિભૂ સ્વયંભૂ,
તૂં રામ કૃષ્ણ જગદીશ દયાલુ દાતા;
સંસારકા તરણ તારણ તૂં કહાયા,
તેરા કિયે સ્મરણ હર્ષ ન કૌન પાયા. ૮
હૈ જ્ઞાનદર્પણ મહોજ્જ્વલ નાથ તેરા,
આશ્ચર્યકારક મહા જિસમેં પડા હૈ –
ત્રૈલોક્યકે સકલ ભાવ ત્રિકાલ કે ભી,
હોવે ભવિષ્યમેં ઉસમેં અતિ ઉચ્ચ મેરા. ૯
જો શુદ્ધ બુદ્ધ કર નિર્મલ વૃત્તિયોંકો,
શ્રી શાંતિનાથ પ્રભુકે સ્તવકો પઢેંગે,
હોંગે સભી વિમલ જ્ઞાની મહાસુખી વે,
આત્મજકો અતુલ શાન્તિભરા કરેંગે. ૧૦
❀
શ્રી સીમંધર જિન – સ્તવન
(રાગ – ભારતકા ડંકા.....આલમમેં)
સીમંધર આતમ-આરામી, ભાગ્યે મળિયા જગવિશરામી;
અંતર આનંદ અતિ પામી, ત્હારું નામ રટું પલપલ સ્વામી. ૧
સ્તવન મંજરી ][ ૨૧૧