Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 129.

< Previous Page   Next Page >


Page 78 of 297
PDF/HTML Page 102 of 321

 

background image
હવે પંચેન્દ્રિયોના ભેદ કહે છેઃ
पंचक्खा वि य तिविहा जलथलआयासगामिणो तिरिया
पत्तेयं ते दुविहा मणेण जुत्ता अजुत्ता य ।।१२९।।
पञ्चाक्षाः अपि च त्रिविधाः जलस्थलआकाशगामिनः तिर्यञ्चः
प्रत्येकं ते द्विविधा मनसा युक्ताः अयुक्ताः च ।।१२९।।
અર્થઃજળચર, થળચર અને નભચર એ પ્રમાણે પંચેન્દ્રિય-
गूढसिरसंधिपव्वं समभेगमहीरुहं च छिण्णरुहं
साहारणं सरीरं तव्विवरीयं च पत्तेयं ।।
(ગો. જી. ગા. ૧૮૬)
गूढशिरासन्धिपर्वं समभंगमहीरुहं च छिन्नरुहं
साधारणं शरीरं तद्विपरीतं च प्रत्येकम् ।।
અર્થઃજે વનસ્પતિઓની શીરા, સંધી, પર્વ પ્રગટ ન હોય, જેનો ભંગ
કરતાં સમાન ભંગ થાય, જેમાં તંતુ ઉત્પન્ન ન થયા હોય તથા જેને કાપતાં પાછી
વધી જાય તે સપ્રતિષ્ઠિત વનસ્પતિ છે; તેનાથી ઉલટા પ્રકારની હોય તે બધી
અપ્રતિષ્ઠિત સમજવી.
मूले कंदे छल्ली पवाल सालदलकुसुमफलबीजे
समभंगे सदि णंता असमे सदि होंति पत्तेया ।।
(ગો. જી. ગા. ૧૮૭)
मूले कन्दे त्वक्प्रवाले शालादलकुसुमफलबीजे
समभंगे सति अनन्ताः असमे सति भवन्ति प्रत्येकाः ।।
અર્થઃજે વનસ્પતિઓનાં મૂળ (હળદર-આદુ વગેરે), કંદ (સૂરણાદિ),
છાલ, નવી કુંપલ, નસ, ફૂલ, ફળ તથા બીજ તોડતાં બરાબર સમભંગે તૂટી
જાય તે સપ્રતિષ્ઠિત પ્રત્યેક છે તથા જે બરાબર સમભંગે ન તૂટે તે અપ્રતિષ્ઠિત
પ્રત્યેક છે.
૭૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા