હવે પંચેન્દ્રિયોના ભેદ કહે છેઃ —
पंचक्खा वि य तिविहा जलथलआयासगामिणो तिरिया ।
पत्तेयं ते दुविहा मणेण जुत्ता अजुत्ता य ।।१२९।।
पञ्चाक्षाः अपि च त्रिविधाः जलस्थलआकाशगामिनः तिर्यञ्चः ।
प्रत्येकं ते द्विविधा मनसा युक्ताः अयुक्ताः च ।।१२९।।
અર્થઃ — જળચર, થળચર અને નભચર એ પ્રમાણે પંચેન્દ્રિય-
गूढसिरसंधिपव्वं समभेगमहीरुहं च छिण्णरुहं ।
साहारणं सरीरं तव्विवरीयं च पत्तेयं ।।
(ગો. જી. ગા. ૧૮૬)
गूढशिरासन्धिपर्वं समभंगमहीरुहं च छिन्नरुहं ।
साधारणं शरीरं तद्विपरीतं च प्रत्येकम् ।।
અર્થઃ — જે વનસ્પતિઓની શીરા, સંધી, પર્વ પ્રગટ ન હોય, જેનો ભંગ
કરતાં સમાન ભંગ થાય, જેમાં તંતુ ઉત્પન્ન ન થયા હોય તથા જેને કાપતાં પાછી
વધી જાય તે સપ્રતિષ્ઠિત વનસ્પતિ છે; તેનાથી ઉલટા પ્રકારની હોય તે બધી
અપ્રતિષ્ઠિત સમજવી.
मूले कंदे छल्ली पवाल सालदलकुसुमफलबीजे ।
समभंगे सदि णंता असमे सदि होंति पत्तेया ।।
(ગો. જી. ગા. ૧૮૭)
मूले कन्दे त्वक्प्रवाले शालादलकुसुमफलबीजे ।
समभंगे सति अनन्ताः असमे सति भवन्ति प्रत्येकाः ।।
અર્થઃ — જે વનસ્પતિઓનાં મૂળ (હળદર-આદુ વગેરે), કંદ (સૂરણાદિ),
છાલ, નવી કુંપલ, નસ, ફૂલ, ફળ તથા બીજ તોડતાં બરાબર સમભંગે તૂટી
જાય તે સપ્રતિષ્ઠિત પ્રત્યેક છે તથા જે બરાબર સમભંગે ન તૂટે તે અપ્રતિષ્ઠિત
પ્રત્યેક છે.
૭૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા