Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 130-131.

< Previous Page   Next Page >


Page 79 of 297
PDF/HTML Page 103 of 321

 

background image
તિર્યંચના ત્રણ પ્રકાર છે. વળી તેઓમાં કોઈ મન સહિત સંજ્ઞી પણ છે
તથા કોઈ મન રહિત અસંજ્ઞી પણ છે.
તેના ભેદ કહે છેઃ
ते वि पुणो वि य दुविहा गब्भजजम्मा तहेव संमुच्छा
भोगभुवा गब्भभुवा थलयरणहगामिणो सण्णी ।।१३०।।
ते अपि पुनः अपि च द्विविधाः गर्भजजन्मानः तथैव संमूर्च्छनाः
भोगभुवः गर्भभुवः स्थलचरनभोगामिनः संज्ञिनः ।।१३०।।
અર્થઃએ છ પ્રકારના તિર્યંચ તે ગર્ભજ પણ છે તથા સમ્મૂર્ચ્છન
પણ છે. તેમાં જે ભોગભૂમિના તિર્યંચ છે તે ગર્ભજ જ છે તથા થલચર અને
નભચર જ છે પણ જળચર નથી; અને તેઓ સંજ્ઞી જ છે પણ અસંજ્ઞી નથી.
હવે અઠ્ઠાણું (૯૮) જીવસમાસ તથા તિર્યંચોના પંચાશી (૮૫)
ભેદો કહે છેઃ
अट्ठ वि गब्भज दुविहा तिविहा संमुच्छिणो वि तेवीसा
इदि पणसीदी भेया सव्वेसिं होंति तिरियाणं ।।१३१।।
अष्टौ अपि गर्भजाः द्विविधाः त्रिविधाः सम्मूर्च्छनाः अपि त्रयोविंशतिः
इति पंचाशीतिः भेदाः सर्वेषां भवन्ति तिरश्चाम् ।।१३१।।
कंदस्स व मूलस्स व साखाखंधस्स वा वि बहुलतरी
छल्ली सा णंतजिया पत्तेयजिया तु तणुकदरी ।।
(ગો. જી. ગા. ૧૮૮)
कन्दस्य वा मूलस्य वा शाखास्कन्धस्य वा अपि बहुलतरी
त्वक् सा अनन्तजीवा प्रत्येकजीवा तु तनुकतरी ।।
અર્થઃજે વનસ્પતિઓનાં કંદ, મૂળ પાતળી ડાળી તથા સ્કંધની છાલ જાડી
હોય તેને સપ્રતિષ્ઠિતપ્રત્યેક (અનંત જીવોનું સ્થાન) સમજવી તથા જેની છાલ પાતળી
હોય તેને અપ્રતિષ્ઠિતપ્રત્યેક જાણવી.
લોકાનુપ્રેક્ષા ]
[ ૭૯