Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 151-152.

< Previous Page   Next Page >


Page 90 of 297
PDF/HTML Page 114 of 321

 

background image
सिद्धाः सन्ति अनन्ताः सिद्धेभ्यः अनन्तगुणगुणिताः
भवन्ति निगोदाः जीवाः भागमनन्तं अभव्याः च ।।१५०।।
અર્થઃસિદ્ધજીવ અનંતા છે, સિદ્ધોથી અનંતગુણા નિગોદજીવ
છે તથા સિદ્ધોથી અનંતમા ભાગે અભવ્યજીવો છે.
सम्मुच्छिया हु मणुया सेढियसंखिज्जभागमित्ता हु
गब्भजमणुया सव्वे संखिज्जा होंति णियमेण ।।१५१।।
सम्मूर्च्छनाः स्फु टं मनुजाः श्रेणिअसंख्यातभागमात्राः स्फु टम्
गर्भजमनुजाः सर्वे संख्याताः भवन्ति नियमेन ।।१५१।।
અર્થઃસમ્મૂર્ચ્છનમનુષ્ય, જગતશ્રેણિના અસંખ્યાતમા ભાગમાત્ર
છે અને સર્વ ગર્ભજમનુષ્ય નિયમથી સંખ્યાતા જ છે.
હવે સાન્તર અને નિરન્તર (ના નિયમને) કહે છેઃ
देवा वि णारया वि य लद्धियपुण्णा हु संतरा होंति
सम्मुछिया वि मणुया सेसा सव्वे णिरंतरया ।।१५२।।
देवाः अपि नारकाः अपि च लब्ध्यपर्याताः स्फु टं सान्तराः भवन्ति
सम्मूर्छनाः अपि मनुजाः शेषाः सर्वे निरन्तरकाः ।।१५२।।
અર્થઃદેવ, નારકી, લબ્ધ્યપર્યાપ્તક તથા સમ્મૂર્છનમનુષ્ય એટલા
તો સાન્તર એટલે અંતર સહિત છે, બાકીના સર્વ જીવો નિરંતર છે.
ભાવાર્થઃએક પર્યાયથી અન્ય પર્યાય પામે, વળી પાછા ફરીથી
તે ને તે જ પર્યાય પામે, એટલામાં વચ્ચે જે અન્તર રહે તેને સાન્તર
(અન્તર સહિત) કહેવામાં આવે છે. અહીં નાના જીવ અપેક્ષાએ અન્તર
કહ્યું છે, અર્થાત્ દેવ, નારકી, મનુષ્ય અને લબ્ધ્યપર્યાપ્તકજીવોની ઉત્પત્તિ
કોઈ કાળમાં ન થાય તેને પણ અંતર કહે છે. તથા અંતર ન પડે તેને
નિરંતર કહે છે. ત્યાં વૈક્રિયકમિશ્રકાયયોગી દેવ
નારકીનું તો બાર મુહૂર્તનું
અંતર કહ્યું છે, અર્થાત્ કોઈ ન ઊપજે તો બાર મુહૂર્ત સુધી જ ન
ઊપજે. વળી સમ્મૂર્ચ્છનમનુષ્ય કોઈ ન જ થાય તો પલ્યના અસંખ્યાતમા
૯૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા