Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 156-159.

< Previous Page   Next Page >


Page 92 of 297
PDF/HTML Page 116 of 321

 

background image
परिवज्जिय सुहुमाणं सेसतिरिक्खाण पुण्णदेहाणं
इक्को भागो होदि हु संखातीदा अपुण्णाणं ।।१५६।।
परिवर्जयित्वा सूक्ष्माणां शेषतिरश्चां पूर्णदेहानाम्
एकः भागः भवति स्फु टं संख्यातीताः अपूर्णानाम् ।।१५६।।
અર્થઃસૂક્ષ્મ જીવોને છોડી બાકીના જે તિર્યંચો છે તેમનો એક
ભાગ તો પર્યાપ્ત છે તથા બહુભાગ અસંખ્યાત અપર્યાપ્ત છે.
ભાવાર્થઃબાદર જીવોમાં પર્યાપ્ત થોડા છે અને અપર્યાપ્ત
ઘણા છે.
सुहुमापज्जत्ताणं एगो भागो हवेइ णियमेण
संखिज्जा खलु भागा तेसिं पज्जत्तिदेहाणं ।।१५७।।
सूक्ष्मलब्ध्यपर्याप्तानां एकः भागः भवति नियमेन
संख्याताः खलु भागाः तेषां पर्याप्तदेहानाम् ।।१५७।।
અર્થઃસૂક્ષ્મ-પર્યાપ્ત જીવો સંખ્યાતભાગ છે. તેમાં અપર્યાપ્તક-
જીવો એક ભાગ પ્રમાણ છે.
ભાવાર્થઃસૂક્ષ્મ જીવોમાં પર્યાપ્ત ઘણા છે અને અપર્યાપ્ત થોડા છે.
संखिज्जगुणा देवा अंतिमपडलादु आणदं जाव
तत्तो असंखगुणिदा सोहम्मं जाव पडिपडलं ।।१५८।।
संख्यातगुणाः देवाः अन्तिमपटलात् आनतं यावत्
ततः असंख्यातगुणाः सौधर्मं यावत् प्रतिपटलम् ।।१५८।।
અર્થઃઅનુત્તરવિમાન નામના અંતિમ પટલથી માંડીને નીચેના
આનતસ્વર્ગના પટલ સુધીમાં દેવ છે તે સંખ્યાતગુણા છે અને તે પછીના
નીચે સૌધર્મસ્વર્ગ સુધીમાં પટલ પટલ પ્રતિ અસંખ્યાતગુણા છે.
सत्तमणारयहिंतो असंखगुणिदा हवंति णेरइया
जाव य पढमं णरयं बहुदुक्खा होंति हेट्ठिट्ठा ।।१५९।।
૯૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા