૫૪ ][ સ્વમિકર્ત્તિકેયાનુપ્રેક્ષા -આદાનનિક્ષેપણા-પ્રતિષ્ઠાપના એ પાંચ સમિતિ, ઉત્તમ ક્ષમદિ દશલક્ષણધર્મ, અનિત્યદિ બાર અનુપ્રેક્ષા, બાવીસ પરીષહજય તથા સામયિકદિ ઉત્કૃષ્ટ પાંચ પ્રકારના ચરિત્ર; — એટલાં વિશેષપણે સંવરનાં કારણો છે.
હવે તેને સ્પષ્ટ કરે છેઃ —
અર્થઃ — યોગોનો નિરોધ તે તો ગુપ્તિ છે, પ્રમાદ તજી યત્નાચારપૂર્વક પ્રવર્તવું તે સમિતિ છે, જેમાં દયા પ્રધાન હોય તે ધર્મ છે તથા ભલા તત્ત્વો અર્થાત્ જીવદિ તત્ત્વો અને નિજસ્વરૂપનું ચિંતવન તે અનુપ્રેક્ષા છે.
અર્થઃ — અતિ રૌદ્ર ભયાનક ક્ષુધદિ પીડાને ઉપશમભાવ અર્થાત્ વીતરાગભાવ વડે સહવી તે, જ્ઞાની જે મહામુનિ છે તેમને, પરીષહોનો જય કર્યો કહે છે.
અર્થઃ — જે આત્મસ્વરૂપ વસ્તુ છે તેમાં રાગદિ દોષરહિત ધર્મ