Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 114.

< Previous Page   Next Page >


Page 62 of 297
PDF/HTML Page 86 of 321

 

background image
जो समसोक्खणिलीणो वारंवारं सरेइ अप्पाणं
इंदियकसायविजई तस्स हवे णिज्जरा परमा ।।११४।।
यः समसौख्यनिलीनः वारंवारं स्मरति आत्मानम्
इन्द्रियकषायविजयी तस्य भवेत् निर्जरा परमा ।।११४।।
અર્થઃજે મુનિ, વીતરાગભાવરૂપ સુખ કે જેનું નામ
પરમચારિત્ર છે તેમાં લીન અર્થાત્ તન્મય થાય છે, વારંવાર આત્માનું
સ્મરણ-ચિંતવન કરે છે તથા ઇન્દ્રિયોને જીતવાવાળા છે તેમને ઉત્કૃષ્ટ
નિર્જરા થાય છે.
ભાવાર્થઃઇન્દ્રિયોનો તેમ જ કષાયોનો નિગ્રહ કરી પરમ
વીતરાગભાવરૂપ આત્મધ્યાનમાં જે લીન થાય છે તેને ઉત્કૃષ્ટ નિર્જરા
થાય છે.
(દોહરો)
પૂર્વે બાંધ્યાં કર્મ જે, ખરે તપોબલ પાય;
સો નિર્જરા કહાય હૈ, ધારે તે શિવ જાય.
ઇતિ નિર્જરાનુપ્રેક્ષા સમાપ્ત.
૬૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા