Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 104 of 153
PDF/HTML Page 112 of 161

 

background image
૧૦૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
નિજ સહજાત્મસ્વરુપની પ્રાપ્તિ રત્નત્રય વિણ કદિયે,
થાય ન કાાંય કોઇને દ્રઢ એ નિશ્ચય મુજ Òદયે રે.
ભવિકા રત્નત્રય આદરિયે. ૨૨.
અર્થ :તેથી મારા ચિત્તમાં સર્વદા દ્રઢ નિશ્ચય છે કે રત્નત્રય
વિના કોઈને પણ ક્યાંય કદી પણ સ્વશુદ્ધ ચિદ્રૂપની સર્વોત્કૃષ્ટ પ્રાપ્તિ થતી
નથી. ૨૨.