Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 111 of 153
PDF/HTML Page 119 of 161

 

background image
અધ્યાય-૧૩ ][ ૧૧૧
અહો! વિશુદ્ધિ પરમધાર્મ છે, એ જ જીવોને સૌખ્યનિધાાન,
પરમ આચરણ પણ એ જાણો, મુકિતમાર્ગ પણ એ જ પ્રધાાન. ૧૯.
અર્થ :વિશુદ્ધિથી આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે અને તેનાથી
(આત્મસ્થિરતાથી) વિશુદ્ધતા થાય છે. આમ તે બન્ને એક બીજાનું
કારણપણું અનુભવ કરીને શ્રદ્ધો. ૧૮.
વિશુદ્ધિ પરમધર્મ છે, તે જ મનુષ્યને સુખની ખાણ છે, તે જ
સર્વોત્તમ આચરણ છે અને તે જ મોક્ષનો માર્ગ છે. ૧૯.
तस्मात् सैव विधातव्या प्रयत्नेन मनीषिणा
प्रतिक्षणं मुनीशेन शुद्धचिद्रूपचिंतनात् ।।२०।।
તેથી મુનિવર અતિ મતિવંતા, સેવો એ જ કરી પુરુષાર્થ,
ક્ષણ ક્ષણ ચિંતન નિર્મળ ચિદ્રૂપનું કરીને સાધાો પરમાર્થ. ૨૦.
અર્થ :તેથી વિદ્વાન મુનિવરે દરેક ક્ષણે શુદ્ધ આત્માના
ચિંતનથી પ્રયત્નપૂર્વક તે વિશુદ્ધતા જ કરવાયોગ્ય છે. ૨૦.
यावद्बाह्यांतरान् संगान् न मुंचंति मुनीश्वराः
तावदायाति नो तेषां चित्स्वरूपे विशुद्धता ।।२१।।
મુનીશ્વરો ત્યાગે નહિ જ્યાં સુધાી બાıા અને અંતર સૌ સંગ,
ત્યાં સુધાી પામે નહિ તેઓ, ચિદ્રૂપમાં વિશુદ્ધિ પ્રસંગ. ૨૧.
અર્થ :જ્યાં સુધી મુનીશ્વરો બાહ્ય અને અંતર સંગ
(પરિગ્રહ)નો ત્યાગ કરતા નથી, ત્યાં સુધી તેમને આત્મસ્વરૂપમાં વિશુદ્ધતા
આવતી નથી. ૨૧.
विशुद्धिनावमेवात्र श्रयंतु भवसागरे
मज्जंतो निखिला भव्या बहुना भाषितेन किं ।।२२।।
ભવસાગરમાં Mૂબકાં ખાતા સર્વ ભવ્ય, આ બચવા દાવ,
ઘાણું કıાãં શું? ભજો નિરંતર સત્વર આ વિશુદ્ધિ નાવ. ૨૨.