Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 133 of 153
PDF/HTML Page 141 of 161

 

background image
અધ્યાય-૧૬ ][ ૧૩૩
संगत्यागो निर्जनस्थानकं च तत्त्वज्ञानं सर्वचिंताविमुक्तिः
निर्बाधत्वं योगरोधो मुनीनां मुक्त्यै ध्याने हेतवोऽमी निरुक्ताः ।।।।
સંગ ત્યાગ નિર્જન સ્થળ તત્ત્વજ્ઞાન સર્વ ચિંતા દૂર થાય;
નિર્બાધાત્વ યોગરોધા એ ધયાન હેતુથી મુનિ શિવ જાય. ૮.
અર્થ :સંગનો ત્યાગ, એકાંતસ્થાન, તત્ત્વજ્ઞાન, સર્વ (પ્રકારની)
ચિંતાનો ત્યાગ, ઉપદ્રવનો અભાવ, મન, વચન, કાયારૂપ યોગનો સંયમ
મુનિઓને માટે ધ્યાનમાં આ હેતુઓ કહ્યા છે. ૮.
विकल्पपरिहाराय संगं मुंचंति धीधनाः
संगतिं च जनैः सार्द्धं कार्यं किंचित् स्मरंति न ।।।।
વિકલ્પને તજવાને માટે સંગ તજે સૌ મતિસમૃદ્ધ,
જન સંગતિ કે કાર્ય કાંઇ પણ તેનાં સ્મરે નહ{ તે બુદ્ધ. ૯.
અર્થ :જ્ઞાન જેમનું ધન છે એવા જ્ઞાનીઓ વિકલ્પના ત્યાગ
માટે સંગને છોડે છે, માણસોની સાથે તેમના માર્ગોને તથા કોઈ પણ
કાર્યને યાદ કરતા નથી. ૯.
वृश्चिका युगपत्स्पृष्टाः पीडयंति यथांगिनः
विकल्पाश्च तथात्मानं तेषु सत्सु कथं सुखं ।।१०।।
बाह्यसंगतिसंगस्य त्यागे चेन्मे परं सुखं
अंतः संगतिसंगस्य भवेत् किं न ततोऽधिकं ।।११।।
એક સાથ વ{છી બહુ Mંખે પ્રાણી પીMા લહે અપાર,
તેમ વિકલ્પો પીMે પ્રાણીને તે હોતાં સુખ કાાંથી લગાર?
બાıાસંગતિ સંગ ત્યાગથી મુજને યદિ પરમ સુખ થાય,
અંતરસંગતિ સંગ ત્યાગથી તેથી અધિાક સુખ શું ન પમાય? ૧૦-૧૧.
અર્થ :જેમ એક સાથે ડંખ મારતા વીંછીઓ પ્રાણીઓને પીડા
આપે છે, તેમ વિકલ્પો આત્માને પીડે છે તથા તે વિદ્યમાન હોતાં સુખ
કેવી રીતે થાય? ૧૦.