અધ્યાય-૧૭ ][ ૧૩૯
£ન્દ્રિયસુખ સુખ નહિ પણ £ચ્છા-અગ્નિ-વ્યથા એ શાંત કરે,
શુદ્ધ પરિણતિ નિરાકુળ જે આત્મસ્થિતિ સુખ તે જ ખરે. ૪.
અર્થ : — ઇન્દ્રિયસુખ એ મનુષ્યોનું સુખ નથી, પરંતુ ઇચ્છારૂપ
અગ્નિની વેદનાને શમાવવાનો ઉપાય છે. આત્મામાં (જે) સ્થિતિ છે તે,
નિરાકુળતા હોવાથી તથા વિશુદ્ધ પરિણામ હોવાથી સુખ જ છે. ૪.
नो द्रव्यात्कीर्तितः स्याच्छुभखविषयतः सौधतूर्यत्रिकाद्वा
रूपादिष्टागमाद्वा तदितरविगमात् क्रीडनाद्यादृतुभ्यः ।
राज्यात्संराजमानात् वलवसनसुतात्सत्कलत्रात्सुगीतात्
भूषाद् भूजागयानादिह जगति सुखं तात्त्विकं व्याकुलत्वात् ।।५।।
નહ{ દ્રવ્યથી તે સત્સુખ કાંઇ, કે નહિ તે કીર્તિથી મળે,
£ન્દ્રિયરમ્ય વિષયથી નહિ, કે જલસાથી મહેલ તળે;
મનોજ્ઞ £ષ્ટ પ્રાપ્તિથી તે નહિ, તેમ અનિષ્ટ વિયોગે નહ{;
સુંદર રુપ ક્રીMા રમણીય ´તુ રાજ્ય રાજ સન્માને નહ{
વસ્ત્ર પુત્ર સ્ત્રી ભૂષણ ગીતો તરુગિરિ વાહન સેવામાં,
નહ{ જગતમાં તાત્ત્વિક સુખ તો મળે માત્ર આકુળતા ત્યાં. ૫.
અર્થ : — દ્રવ્યથી, કીર્તિથી, મનોજ્ઞ ઇન્દ્રિયના વિષયોથી અથવા
રાજમહેલ, જલસા, નૃત્ય, ગીત, વાજિંત્ર એ ત્રણેથી અથવા સુંદર રૂપથી,
ઇષ્ટની પ્રાપ્તિથી અને અનિષ્ટના ત્યાગથી, ક્રીડા આદિ કરવાથી, અનુકૂળ
ૠતુઓથી, રાજ્યથી, રાજસન્માનથી, સેના, વસ્ત્ર કે પુત્ર-પુત્રીથી, અનુકૂળ
સ્ત્રીથી, મધુર ગીતથી, ભૂષણોથી, વૃક્ષ, પર્વત કે વાહનથી આ જગતમાં
તાત્ત્વિક સુખ થતું નથી. કેમ? (કારણ કે) તે સર્વમાં વ્યાકુળતા રહેલી
છે તેથી. ૫.
पूरे ग्रामेऽटव्यां नगरशिरसि नदीशादिसुतटे
मठे दर्यां चैत्योकसि सदसि रथादौ च भवने ।
महादुर्गे स्वर्गे पथनमसि लतावस्त्रभवने
स्थितो मोही न स्यात् परसमयरतः सौख्यलवभाक् ।।६।।