અધ્યાય-૧૮ ][ ૧૪૯
अयोगे मरणं कृत्वा भव्या यांति शिवालयं ।
मृत्वा देवगतिं यांति शेषेषु सप्तसु ध्रुवं ।।१२।।
ભવ્યો અયોગી ગુણસ્થાને મરણથી શિવ પહાxચતા,
ગુણસ્થાન બાકી સાત તેમાં મરણ કરી સુરગતિ જતા. ૧૨.
અર્થ : — ભવ્ય જીવો અયોગી (ચૌદમા) ગુણસ્થાનકે મરણ કરીને
મોક્ષસ્થાનમાં જાય છે અને બાકીના સાતમાં મરીને નિશ્ચયથી દેવગતિમાં
જાય છે. ૧૨.
शुद्धचिद्रूपसद्धयानं कृत्वा यांत्यधुना दिवं ।
तर्त्रेदियसुखं भुक्त्वा श्रुत्वा वाणीं जिनागतां ।।१३।।
जिनालयेषु सर्वेषु गत्वा कृत्वार्चनादिकं ।
ततो लब्ध्वा नररत्वं च रत्नत्रय विभूषणं ।।१४।।
शुद्धचिद्रूपसद्धयानबलात्कृत्वा विधिक्षयं ।
सिद्धस्थानं परिप्राप्य त्रैलोक्यशिखरे क्षणात् ।।१५।।
साक्षाच्च शुद्धचिद्रूपा भूत्वात्यंतनिराकुलाः ।
तिष्ठंत्यनंतकालं ते गुणाष्टक समन्विताः ।।१६।।
જન શુદ્ધ ચિદ્રૂપનું કરી સદ્ધયાન સુર અધાુના થતા;
£ન્દ્રિય સુખ ત્યાં ભોગવી, જિનવાણી સુણવા પામતા. ૧૩.
ત્યાં સર્વ જિનમંદિર વિષે, વિચરે પૂજાદિ આચરે,
ત્યાંથી ફરી નરભવ અને વળી રત્નત્રય ભૂષણ ધારે;
ત્યાં શુદ્ધ ચિદ્રૂપ ધયાનના બળથી કરમનો ક્ષય કરે,
ક્ષણ એકમાં ત્રણ લોક શિખરે સિદ્ધિસ્થાને જઇ Lરે. ૧૪-૧૫.
અત્યંત નિરાકુળ બની સાક્ષાત્ ચિદ્રૂપ શુદ્ધ તે,
રાજે અનંતા કાળ સુખમાં અષ્ટ ગુણ સમૃદ્ધ તે. ૧૬.
અર્થ
: — આ વર્તમાન કાળમાં શુદ્ધ ચિદ્રૂપનું સત્ધ્યાન કરીને