Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 149 of 153
PDF/HTML Page 157 of 161

 

background image
અધ્યાય-૧૮ ][ ૧૪૯
अयोगे मरणं कृत्वा भव्या यांति शिवालयं
मृत्वा देवगतिं यांति शेषेषु सप्तसु ध्रुवं ।।१२।।
ભવ્યો અયોગી ગુણસ્થાને મરણથી શિવ પહાxચતા,
ગુણસ્થાન બાકી સાત તેમાં મરણ કરી સુરગતિ જતા. ૧૨.
અર્થ :ભવ્ય જીવો અયોગી (ચૌદમા) ગુણસ્થાનકે મરણ કરીને
મોક્ષસ્થાનમાં જાય છે અને બાકીના સાતમાં મરીને નિશ્ચયથી દેવગતિમાં
જાય છે. ૧૨.
शुद्धचिद्रूपसद्धयानं कृत्वा यांत्यधुना दिवं
तर्त्रेदियसुखं भुक्त्वा श्रुत्वा वाणीं जिनागतां ।।१३।।
जिनालयेषु सर्वेषु गत्वा कृत्वार्चनादिकं
ततो लब्ध्वा नररत्वं च रत्नत्रय विभूषणं ।।१४।।
शुद्धचिद्रूपसद्धयानबलात्कृत्वा विधिक्षयं
सिद्धस्थानं परिप्राप्य त्रैलोक्यशिखरे क्षणात् ।।१५।।
साक्षाच्च शुद्धचिद्रूपा भूत्वात्यंतनिराकुलाः
तिष्ठंत्यनंतकालं ते गुणाष्टक समन्विताः ।।१६।।
જન શુદ્ધ ચિદ્રૂપનું કરી સદ્ધયાન સુર અધાુના થતા;
£ન્દ્રિય સુખ ત્યાં ભોગવી, જિનવાણી સુણવા પામતા. ૧૩.
ત્યાં સર્વ જિનમંદિર વિષે, વિચરે પૂજાદિ આચરે,
ત્યાંથી ફરી નરભવ અને વળી રત્નત્રય ભૂષણ ધારે;
ત્યાં શુદ્ધ ચિદ્રૂપ ધયાનના બળથી કરમનો ક્ષય કરે,
ક્ષણ એકમાં ત્રણ લોક શિખરે સિદ્ધિસ્થાને જઇ Lરે. ૧૪-૧૫.
અત્યંત નિરાકુળ બની સાક્ષાત્ ચિદ્રૂપ શુદ્ધ તે,
રાજે અનંતા કાળ સુખમાં અષ્ટ ગુણ સમૃદ્ધ તે. ૧૬.
અર્થ
:આ વર્તમાન કાળમાં શુદ્ધ ચિદ્રૂપનું સત્ધ્યાન કરીને