Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 23 of 153
PDF/HTML Page 31 of 161

 

background image
અધ્યાય-૩ ][ ૨૩
સ÷ેવ શાસ્ત્ર મુનિ તીર્થ ગુરુ સુજ્ઞાની,
કે મૂર્તિ તે તણી વિષે બહુમાન આણી,
શુદ્ધાત્મધયાન સદુપાય બધાા વિચારી,
સેવે સદાય અતિ નિર્મલ બુદ્ધિ ધાારી. ૨.
અર્થ :સમ્યગ્જ્ઞાની દેવ-શાસ્ત્ર-ગુરુ, તીર્થરૂપ ભગવંતને તથા
તેમની પ્રતિમાને શુદ્ધ આત્મસ્વરૂપના સદ્ધ્યાનના કારણો હોવાથી, ભજે
છે. ૨.
अनिष्टान् खहृदामर्थानिष्टानपि भजेत्त्यजेत्
शुद्धचिद्रूपसद्ध्याने सुधीर्हेतूनहेतुकान् ।।।।
અર્થો અનિષ્ટ મન £ન્દ્રિયને છતાં જો,
ચિદ્રૂપધયાનસદુપાય, બુધાો ભજે તો;
જે હોય £ષ્ટ મન £ન્દ્રિયને છતાં જો,
થાયે અહેતુ ચિદ્ધયાન વિષે, તજે તો. ૩.
અર્થ :ઇન્દ્રિય અને મનને અપ્રિય પદાર્થો હોય પણ જો તે
શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાનમાં હેતુ થતા હોય, તો સમ્યગ્દ્રષ્ટિ જીવ તેને
ભજે અને (ઇન્દ્રિય
મનને) પ્રિય લાગતાં પદાર્થો પણ (શુદ્ધ ચિદ્રૂપના
ધ્યાનમાં) વિઘ્નરૂપ હોય, તો તેને વિના વિલંબે છોડી દે. ૩.
मुंचेत्समाश्रयेच्छुद्धचिद्रूपस्मरणेऽहितं
हितं सुधीः प्रयत्नेन द्रव्यादिकचतुष्टयं ।।।।
ચિદ્રૂપના સ્મરણમાં હિતકારી ધાારે,
જે દ્રવ્ય, ક્ષેત્ર, વળી કાળ સુભાવ ચારે;
તેને પ્રયત્ન કરી પ્રાજ્ઞજનો સુસેવે,
તેમાં અહિતકર શીઘા્ર તજે, ન સેવે. ૪.
અર્થ
:પ્રાજ્ઞજન શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં અહિતકારી દ્રવ્ય,