Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 35 of 153
PDF/HTML Page 43 of 161

 

background image
અધ્યાય-૪ ][ ૩૫
તે બુદ્ધિમાન સહજાત્મસ્વરુપ પામ્યે,
દ્રવ્યાદિનું પછી નહિ કંઇ કામ નામે. ૭.
અર્થ :સમ્યગ્જ્ઞાની શુદ્ધ આત્મદશાની અખંડ પ્રાપ્તિના
કારણરૂપ શુભ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નિરંતર ઇચ્છે. ૬
શુદ્ધ ચૈતન્ય આત્મદશા પામ્યા પછી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને
ભાવથી (કાંઈ) પ્રયોજન નથી જ. ૭.
परमात्मा परंब्रह्म चिदात्मा सर्वदृक् शिवः
नामानीमान्यहो शुद्धचिद्रूपस्यैव केवलं ।।।।
(ઝૂલણા)
સર્વ દ્રષ્ટા પરબ્રÙ પરમાતમા,
તે ચિદાત્મા પ્રભુ શિવ કહાયે;
શુદ્ધ ચિદ્રૂપ કેવલ અહા ! જાણીએ,
નામ તેનાં જ સૌ એ ગણાયે. ૮.
અર્થ :પરમાત્મા, પરંબ્રહ્મ, ચિદાત્મા, સર્વદ્રષ્ટા, કલ્યાણસ્વરૂપ,
આ (બધા) નામો ખરેખર ફક્ત શુદ્ધ ચિદ્રૂપનાં જ છે. ૮.
मध्ये श्रुताब्धेः परमात्मनामरत्नव्रजं वीक्ष्य मया गृहीतं
सर्वोत्तमत्वादिदमेव शुद्धचिद्रूपनामातिमहार्घ्यरत्नं ।।।।
નામ પરમાત્મનાં, સમૂહ રત્નો તણો,
શાસ્ત્ર રત્નાકરે શોભતો હા !
શુદ્ધ ચિદ્રૂપ ઉત્તમ મહામૂલ્ય ત્યાં,
ભાળીને મx ગ્રıાãં રત્ન તો આ. ૯.
અર્થ :વીતરાગ પ્રવચનરૂપ સમુદ્રની મધ્યમાં પરમાત્માના
નામરૂપ રત્નનો સમૂહ જોઈને જે માત્ર આ શુદ્ધ ચિદ્રૂપ નામનું
મહામૂલ્યવાન રત્ન સર્વોત્તમ હોવાથી મેં તેનું ગ્રહણ કર્યું છે. ૯