Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 44 of 153
PDF/HTML Page 52 of 161

 

background image
૪૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
मया निःशेषशास्त्राणि व्याकृतानि श्रुतानि च
तेभ्यो न शुद्धचिद्रूपं स्वीकृतं तीव्रमोहिना ।।।।
वृद्धसेवा कृता विद्वन्महतां सदसि स्थितः
न लब्धं शुद्धचिद्रूपं तत्रापि भ्रमतो निजं ।।।।
સર્વ શાસ્ત્રો ભણ્યો, શ્રવણ અતિ અતિ કર્યું;
બોધા પણ અન્યને ખૂબ દીધાો;
તીવ્ર મોહે છતાં તે મહ{થી નહ{,
શુદ્ધ ચિદ્રૂપ નિજ ગ્રહણ કીધાો.
વૃદ્ધસેવા કરી, સાધાુસંગે ફર્યો,
જ્ઞાની પાસે સભામધય બેLો;
તે છતાં ત્યાંથી પણ શુદ્ધ ચિદ્રૂપને,
ના લıાãં, ભ્રમ અનાદિ ન નાLો. ૮-૯.
અર્થ :મેં સંસારમાં સર્વ શાસ્ત્રો સાંભળ્યા અને તેમના વિષે
વ્યાખ્યાન કર્યા, પરંતુ તીવ્ર મોહી એવા મેં તે શાસ્ત્રોમાંથી શુદ્ધ ચિદ્રૂપનું
ગ્રહણ કર્યું નહિ. ૮.
(મેં) વૃદ્ધોની સેવા કરી, (હું) વિદ્વાન, મહાત્માઓની સભામાં
બેઠો, (છતાં) ત્યાં ભમીને પણ મેં પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ
કરી નહિ. ૯.
मानुष्यं बहुशो लब्धमार्ये खंडे च सत्कुलं
आदिसंहननं शुद्धचिद्रूपं न कदाचन ।।१०।।
शौचसंयमशीलानि दुर्धराणि तपांसि च
शुद्धचिद्रूपसद्ध्यानमंतरा धृतवानहं ।।११।।
આર્યખંMે બહુ વાર નર ભવ લıાો,
જન્મ ઉત્તમ કુલે પણ હું પામ્યો;