અધ્યાય-૬ ][ ૫૩
दृश्यंतेऽतीव निःसाराः क्रिया वागंगचेतसां ।
कृतकृत्यत्वतः शुद्धचिद्रूपं भजता सता ।।७।।
દ્રવ્યભાવથી તન કારાગૃહ વિષે સ્થિતિ છે ત્યાં સુધાી તો,
‘હું સહજાત્મસ્વરુપ’ સ્મરણ એ Òદયકમલમાં નિત્ય રહો;
તન મન વચનતણી સૌ ચેષ્ટા દીસે અતીવ અસાર અહા !
શુદ્ધ ચિદાત્મસ્વરુપને ભજતાં, સાર ગ્રıાો, હું કૃતાર્થ મહા. ૬-૭
અર્થ : — જ્યાં સુધી મારી દ્રવ્યથી અને ભાવથી શરીરમાં સ્થિતિ
છે, ત્યાં સુધી ‘શુદ્ધ ચિદ્રૂપ હું છું’ એ સ્મરણ મારા હૃદયકમળમાં નિશ્ચયે
રહો. ૬.
શુદ્ધ ચિદ્રૂપને ભજતાં થકાં કૃતકૃત્યતા પ્રાપ્ત થવાથી વચન, શરીર
અને મનની ક્રિયાઓ અત્યંત અસાર જણાય છે. ૭.
किंचित्कदोत्तमं क्वापि न यतो नियमान्नमः ।
तस्मादनंतशः शुद्धचिद्रूपाय प्रतिक्षणं ।।८।।
बाह्यांतः संगमंगं नृसुरपतिपदं कर्मबंधादिभावं
विद्याविज्ञानशोभाबलभवखसुखं कीर्तिरूपप्रतापं ।
राज्यागाख्यागकालास्रवकुपरिजनं वाग्मनोयानधीद्धा-
तीर्थेशत्वं ह्यनित्यं स्मर परमचलं शुद्धचिद्रूपमेकं ।।९।।
બાıાાભ્યંતર સંગ ક્ષણિક સૌ, શરીર, નરેન્દ્ર, સુરેન્દ્ર પદો,
કર્મભાવ, વિદ્યા, બળ, શોભા, જન્મ, રુપ, યશ, વિષય સુખો;
રાજપાટ વિજ્ઞાન પ્રતાપો ગિરિ તરુ નામ ધારા સ્વજનો,
આuાવ, કાળ, વચન મન વાહન બુદ્ધિ નશ્વર સર્વ ગણો.
કાંતિ દીપ્તિ તીર્થપતિપદ પણ નહિ નિત્ય અહો ! જગમાં,
ચિદ્રૂપ શુદ્ધ સદા સર્વોત્તમ અચલિત તેથી ધારું ઉરમાં;
કિંચિત્ કાાંય કદી નહિ નિશ્ચે ચિદ્રૂપથી જગ પ્રવર અહો !
તેથી અનંત પ્રણામ સદા મુજ તે ચિદ્રૂપને ક્ષણ ક્ષણ હો. ૮-૯.