Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 60 of 153
PDF/HTML Page 68 of 161

 

background image
૬૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
ચાલવાનું છોડીને હે આત્મન્! આ લોકમાં અને પરલોકમાં પણ
સુખ આપનાર દોષરહિત, શુદ્ધ નિશ્ચય નામના માર્ગમાં તું સદા ગમન
કર. ૫.
न भक्तवृंदैर्न च शिष्यवर्गैर्न पुस्तकाद्यैर्न च देहमुख्यैः
न कर्मणा केन ममास्ति कार्यं विशुद्धचित्यस्तु लयः सदैव ।।।।
ભકતજનો પુસ્તક તન આદિનું, શિષ્ય સમૂહનું શું કામ ?
ચિદ્રૂપ નિર્મળમાં લય હો સદા, કર્મ અવરનું ન કામ.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૬.
અર્થ :માટે ભક્તોના સમૂહથી, શિષ્યવર્ગથી, પુસ્તકાદિથી કે
કોઈ કર્મથી કાંઈ કામ નથી, (ફક્ત) વિશુદ્ધ ચૈતન્યમાં સદા મારી
પરિણતિનો લય થાવ. ૬.
न चेतसा स्पर्शमहं करोमि सचेतनाचेतनवस्तुजाते
विमुच्य शुद्धं हि निजात्मतत्त्वं क्वचित्कदाचित्कथमप्यवश्यं ।।।।
શુદ્ધ નિજાતમ તત્ત્વ તજી કદી, કોઇ રીતે હું કાાંય;
જM ચેતનરુપ વસ્તુ સમૂહને, મનથી ન સ્પર્શું અવશ્ય,
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૭.
અર્થ :નિજ શુદ્ધાત્મતત્ત્વને છોડીને સચેતન અને અચેતન એવા
સર્વ પદાર્થ સમૂહમાં ક્યારેય, કદાપિ, કોઈ પણ રીતે હું મનથી અવશ્ય
સ્પર્શ કરું નહિ. ૭
व्यवहारं समालंब्य येऽक्षि कुर्वंति निश्चये
शुद्धचिद्रूपसंप्राप्तिस्तेपामेवेतरस्य न ।।।।
અવલંબીનેરે જે વ્યવહારને, નિશ્ચયમાં દે લક્ષ;
નિર્મળ ચિદ્રૂપ પ્રાપ્તિ તે લહે, બીજાને નહિ અવશ્ય.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૮.