Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 65 of 153
PDF/HTML Page 73 of 161

 

background image
અધ્યાય-૭ ][ ૬૫
निश्चयं क्वचिदालंब्य व्यवहारं क्वचिन्नयं
विधिना वर्त्तते प्राणी जिनवाणीविभूषितः ।।२१।।
નિશ્ચય અવલંબને કવચિત્ મનમોહન મેરે,
કવચિત્ ભજે વ્યવહાર રે, મનમોહન મેરે;
જિનવાણી ભૂષિત જનો, મનમોહન મેરે,
વર્તે વિધિા ગ્રહી સાર રે, મનમોહન મેરે. ૨૧.
અર્થ :જિનવાણીથી વિભૂષિત પ્રાણી ક્યારેક નિશ્ચયને
અવલંબીને અને ક્યારેક વ્યવહારને અવલંબીને વર્તે છે. ૨૧.
व्यवहाराद्बहिः कार्यं कुर्याद्विधिनियोजितं
निश्चयं चांतरं धृत्वा तत्त्वेदी सुनिश्चलं ।।२२।।
તત્ત્વજ્ઞાની અંતર વિષે મનમોહન મેરે,
ધારી નિશ્ચય સુસ્થિર રે મનમોહન મેરે;
બાıા ક્રિયા વ્યવહારથી મનમોહન મેરે,
કરતા વિધિા વશ ધાીર રે મનમોહન મેરે. ૨૨.
અર્થ :તત્ત્વજ્ઞાની નિશ્ચયને અંતરમાં અત્યંત નિશ્ચલપણે ધારણ
કરીને પ્રારબ્ધયોગે સંપ્રાપ્ત બાહ્ય કાર્ય બહારથી વ્યવહારને અવલંબીને
કરે. ૨૨.
शुद्धचिद्रूपसंप्रार्प्तिनयाधीनेति पश्यतां
नयादिरहितं शुद्धचिद्रूपं तदनंतरं ।।२३।।
નિર્મલ ચિદ્રૂપ પ્રાપ્તિ તો મનમોહન મેરે,
દેખો નય આધાીન રે, મનમોહન મેરે;
પછી શુદ્ધ ચિદ્રૂપ તો મનમોહન મેરે,
વિમલ નયાદિ વિહીન રે મનમોહન મેરે. ૨૩.
અર્થ :શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ નયોને આધીન છે એમ જુઓ.
ત્યાર પછી આત્મસ્વરૂપ નયાદિ રહિત છે. ૨૩.✽✽