Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 73 of 153
PDF/HTML Page 81 of 161

 

background image
અધ્યાય-૮ ][ ૭૩
અર્થ :જેમ ગરુડ પાસે આવી પહોંચતાં સર્પો ચંદનવૃક્ષને
છોડીને જતાં રહે છે તેમ ભેદજ્ઞાનની પ્રાપ્ત થતાં દેહ, કર્મ આત્માને
છોડીને દૂર થઈ જાય છે. ૨૧.
भेदज्ञानबलात् शुद्धचिद्रूपं प्राप्य केवली
भवेद्देवाधिदेवोऽपि तीर्थकर्त्ता जिनेश्वरः ।।२२।।
ભેદ જ્ઞાનનારે બલથી પામીને, કેવલી ચિદ્રૂપ શુદ્ધ,
તીર્થંકર જિનેન્દ્ર બને મહા, દેવ દેવોના પ્રસિદ્ધ.
ભેદવિજ્ઞાને રે ચિદ્રૂપ સેવીએ. ૨૨.
અર્થ :ભેદજ્ઞાનના બળથી જીવ શુદ્ધ ચિદ્રૂપને પામીને
કેવળજ્ઞાની, તીર્થંકર, જિનેશ્વર અને દેવાધિદેવ પણ થાય છે. ૨૨.