Home Search New Library of Jain shastras Browse Kahanguru Pravachans Search Kahanguru Pravachans Benshreeni Amrut Vani Atmadharma (old)
Jain Tithi Darpan Sunrise Sunset Times Contact us

Search Results

Search query:- Shastra/Series: Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 3

Results 1-50 of 187.

×

If value of tiny url for a particular pravachan is "Mq", the URL (link) for playing the pravachan is http://samyakdarshan.org/Mq

As an example, while sharing links, link for Track 4 is samyakdarshan.org/amrut-vani-3/4.

Download pdf of booklet with information on topics of each track

Go to track number:  

Id Track No. Topic
   
12901 1 પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીનું માંગલિક    0   Play
पूज्य गुरुदेवश्री तथा पूज्य बहेनश्रीनुं मांगलिक    0   Play
12902 2 પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયોદ્ગાર    0   Play
पूज्य गुरुदेवश्रीना हृदयोद्गार    0   Play
12903 3 પૂજ્ય બહેનશ્રીનું જીવન ચરિત્ર    0   Play
पूज्य बहेनश्रीनुं जीवन चरित्र    0   Play
12904 4 અનંતવાર નવમી ગ્રૈવેયક જનાર દ્રવ્યલિંગી મુનિ અને અગિયાર અંગના શાસ્ત્ર પાઠી, એ જે તત્ત્વ ન પકડી શકયા, તે આપ આટલી બાળવયે, વિના બાહ્ય કષ્ટ સહે, અતિ સુલભ પણે ઝપાટાથી પ્રાપ્ત કરી લીધું અને સ્વાનુભવથી જૈન ધર્મની યથાર્થતા નક્કી કરીને, અતિ અમૂલ્ય ચૈતન્યચિંતામણી સાધી લીધો. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે આ અતિ ગૂઢ રહસ્ય ઉકેલી શકયા છો. તો આપે કઈ વિધિએ–કઈ વિદ્યાથી આ રહસ્ય ઉકેલ્યું અને આ ચિંતામણી હાથ પડતા આપની ઉર્મિઓ કેવી હતી ? તે વિદ્યા શીખવાની અને ઉર્મિઓ જાણવાની અમારી નમ્રભાવ વિનંતી છે કે આ રહસ્યમય વાત અમને આપશો.    0   Play
अनंतवार नवमी ग्रैवेयक जनार द्रव्यलिंगी मुनि अने अगियार अंगना शास्त्र पाठी, ए जे तत्त्व न पकडी शकया, ते आप आटली बाळवये, विना बाह्य कष्ट सहे, अति सुलभ पणे झपाटाथी प्राप्त करी लीधुं अने स्वानुभवथी जैन धर्मनी यथार्थता नक्की करीने, अति अमूल्य चैतन्यचिंतामणी साधी लीधो. पूज्य गुरुदेवश्रीना प्रतापे आ अति गूढ रहस्य उकेली शकया छो. तो आपे कई विधिए–कई विद्याथी आ रहस्य उकेल्युं अने आ चिंतामणी हाथ पडता आपनी उर्मिओ केवी हती ? ते विद्या शीखवानी अने उर्मिओ जाणवानी अमारी नम्रभाव विनंती छे के आ रहस्यमय वात अमने आपशो.    0   Play

દ્રવ્યપર્યાયનું જોડકું એવું સલગ્ન છે કે તેમાંથી દ્રવ્યને કેવી રીતે ગ્રહણ કરવું ?    13:35   Play
द्रव्यपर्यायनुं जोडकुं एवुं सलग्न छे के तेमांथी द्रव्यने केवी रीते ग्रहण करवुं ?    13:35   Play

સમ્યક્જ્ઞાનની પર્યાય થઈ અને વર્તમાનમાં તો મિથ્યાજ્ઞાનરૂપ ચાલે છે તો તેમાં પહેલા–પછી શું છે ?    15:25   Play
सम्यक्ज्ञाननी पर्याय थई अने वर्तमानमां तो मिथ्याज्ञानरूप चाले छे तो तेमां पहेला–पछी शुं छे ?    15:25   Play
12905 5 સ્વભાવ સાંભળતા કાળજે સોસરવટે ઘા લાગવો જોઈએ તે વિષે....    0   Play
स्वभाव सांभळता काळजे सोसरवटे घा लागवो जोईए ते विषे....    0   Play

અંદરથી સ્વભાવ ઓળખી નક્કી કરવું જોઈએ તે વિષે....    1:30   Play
अंदरथी स्वभाव ओळखी नक्की करवुं जोईए ते विषे....    1:30   Play

(સ્વભાવ ઓળખવા) એના માટે નિર્વતી હોવી જોઈએ ?    4:45   Play
(स्वभाव ओळखवा) एना माटे निर्वती होवी जोईए ?    4:45   Play

...(પ્રશ્નનો સાર) મને કોઈ વખત મંદિરે જવા માટે, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવા જવા માટે આકુળતા થઈ જાય છે તો શું તેમાં શુભભાવનો આગ્રહ તો નથી આવી જતો ?    7:45   Play
...(प्रश्ननो सार) मने कोई वखत मंदिरे जवा माटे, पूज्य गुरुदेवश्रीनुं प्रवचन सांभळवा जवा माटे आकुळता थई जाय छे तो शुं तेमां शुभभावनो आग्रह तो नथी आवी जतो ?    7:45   Play
12906 6 રુચિની કેટલી ખામી છે ?    0   Play
रुचिनी केटली खामी छे ?    0   Play

વિદેહક્ષેત્રના વાસીઓ નંદીશ્વરદીપ જઈ શકે છે ?    5:50   Play
विदेहक्षेत्रना वासीओ नंदीश्वरदीप जई शके छे ?    5:50   Play

એવી કેવી ભાવના હોય તો મહાવિદેહક્ષેત્રમાં જન્મ થાય ?    11:00   Play
एवी केवी भावना होय तो महाविदेहक्षेत्रमां जन्म थाय ?    11:00   Play

આત્મા ઓળખવા માટે શું કરવું તે વિષે...    12:35   Play
आत्मा ओळखवा माटे शुं करवुं ते विषे...    12:35   Play
12907 7 એકવાર તો પ્રત્યક્ષ દેશના–દેવ અથવા ગુરુની મળવી જોઈએ તે વિષે... તથા અકૃત્રિમ જિનબિંબનો મહિમા    0   Play
एकवार तो प्रत्यक्ष देशना–देव अथवा गुरुनी मळवी जोईए ते विषे... तथा अकृत्रिम जिनबिंबनो महिमा    0   Play

શરૂઆતમાં તો વિકલ્પ હોય છે ?    3:10   Play
शरूआतमां तो विकल्प होय छे ?    3:10   Play

દ્રવ્ય જણાતું નથી, પર્યાય–પરિણામ જણાય છે તો પછી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કેવી રીતે કરવી ? વેદન તો પર્યાયનું હોય છે.    5:05   Play
द्रव्य जणातुं नथी, पर्याय–परिणाम जणाय छे तो पछी द्रव्य उपर द्रष्टि केवी रीते करवी ? वेदन तो पर्यायनुं होय छे.    5:05   Play

વિકલ્પ કરતાં કરતાં તો થાક લાગે છે. નિર્વિકલ્પતા શું સહજ છે ?    7:30   Play
विकल्प करतां करतां तो थाक लागे छे. निर्विकल्पता शुं सहज छे ?    7:30   Play

નિર્વિકલ્પ થતા અગાઉ તેની દશા શું હોય છે ? મિથ્યાત્વદશામાં .    8:45   Play
निर्विकल्प थता अगाउ तेनी दशा शुं होय छे ? मिथ्यात्वदशामां .    8:45   Play

પ્રશ્નનો ભાવ સમજાતો નથી, શ્રીમદ્જીના લખાણમાંથી છે    12:10   Play
प्रश्ननो भाव समजातो नथी, श्रीमद्जीना लखाणमांथी छे    12:10   Play
12908 8 વૈરાગ્ય સંબોધન.    16:10   Play
वैराग्य संबोधन.    16:10   Play

દ્રષ્ટિ સામાન્ય પર હોય છે પણ તેને વેદનમાં સામાન્ય અને વિશેષ બન્ને આવે છે તે વિષે...    0   Play
द्रष्टि सामान्य पर होय छे पण तेने वेदनमां सामान्य अने विशेष बन्ने आवे छे ते विषे...    0   Play

જ્ઞાતાધારાની સહજ પરિણતી વિષે...    3:55   Play
ज्ञाताधारानी सहज परिणती विषे...    3:55   Play

પરિણતી પ્રમાણત્મક હોય કે નયાત્મક હોય છે ?    5:15   Play
परिणती प्रमाणत्मक होय के नयात्मक होय छे ?    5:15   Play

(પ્રશ્નનો સાર) અઘરૂં બહુ લાગે છે ?    10:15   Play
(प्रश्ननो सार) अघरूं बहु लागे छे ?    10:15   Play

જ્ઞાનીને વિકલ્પ હોય છે પણ સાથે ચૈતન્ય પરિણતી હોય છે તે વિષે...    13:40   Play
ज्ञानीने विकल्प होय छे पण साथे चैतन्य परिणती होय छे ते विषे...    13:40   Play

શું દરેક જીવને સમ્યગ્દર્શન થતાં પહેલા (ચૈતન્યની ભાવનાની) ઉગ્રતા થાય છે.    14:45   Play
शुं दरेक जीवने सम्यग्दर्शन थतां पहेला (चैतन्यनी भावनानी) उग्रता थाय छे.    14:45   Play

ભેદજ્ઞાનનો ક્રમ એવો લાગે છે કે પહેલા પરદ્રવ્ય અને રાગથી ભેદજ્ઞાન થાય પછી રાગનો અભાવ થાય ?    17:20   Play
भेदज्ञाननो क्रम एवो लागे छे के पहेला परद्रव्य अने रागथी भेदज्ञान थाय पछी रागनो अभाव थाय ?    17:20   Play
12909 9 મોક્ષમાર્ગ પ્રકાશકમાં નિશ્ચયભાસીના પ્રકરણમાં દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધતાના વિષે... પ્રશ્ન છે ?    0   Play
मोक्षमार्ग प्रकाशकमां निश्चयभासीना प्रकरणमां द्रव्य अपेक्षाए शुद्धताना विषे... प्रश्न छे ?    0   Play

ટોડરમલજી કહે છે આશ્રવનો આધાર આત્મા છે અને સંવર અધિકારમાં આવે છે કે ક્રોઘાદિનું ક્ષેત્ર ભિન્ન છે તે કેવી રીતે છે ?    5:06   Play
टोडरमलजी कहे छे आश्रवनो आधार आत्मा छे अने संवर अधिकारमां आवे छे के क्रोघादिनुं क्षेत्र भिन्न छे ते केवी रीते छे ?    5:06   Play

જ્ઞાયકનું અવલંબન લેવું જોઈએ એમ કહેવામાં આવે છે. તે જ્ઞાયક દ્રવ્યગુણ પર્યાયાત્મક છે કે એકલું ધ્રૌવ્યરૂપ છે ?    7:30   Play
ज्ञायकनुं अवलंबन लेवुं जोईए एम कहेवामां आवे छे. ते ज्ञायक द्रव्यगुण पर्यायात्मक छे के एकलुं ध्रौव्यरूप छे ?    7:30   Play

દ્રષ્ટિના વિષયમાં ગુણો તો આવે છે પણ પર્યાયોનો તો અભાવ છે ?    9:35   Play
द्रष्टिना विषयमां गुणो तो आवे छे पण पर्यायोनो तो अभाव छे ?    9:35   Play

ગુણ લક્ષમાં આવતા નથી માટે ગુણ નથી તેમ પર્યાય લક્ષમાં આવતી નથી તેથી દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી ? તે બરાબર છે ?    11:40   Play
गुण लक्षमां आवता नथी माटे गुण नथी तेम पर्याय लक्षमां आवती नथी तेथी द्रष्टिना विषयमां पर्याय नथी ? ते बराबर छे ?    11:40   Play

ભિન્નતા કેવી રીતે છે ? જેમ કાંદામાં પહેલા એક છોતરૂં ઉતારીએ પછી બીજું અને ત્રીજું તેમ પહેલા રાગ, પછી સંવર પછી નિર્જરા પછી મોક્ષ એવી રીતે કાંદા જેવી રીતે ક્રમથી ભિન્નતા છે ?    12:45   Play
भिन्नता केवी रीते छे ? जेम कांदामां पहेला एक छोतरूं उतारीए पछी बीजुं अने त्रीजुं तेम पहेला राग, पछी संवर पछी निर्जरा पछी मोक्ष एवी रीते कांदा जेवी रीते क्रमथी भिन्नता छे ?    12:45   Play
12910 10 દ્રવ્ય સત્, ગુણ સત્ અને પર્યાય સત્ ત્રણે સત્ ભિન્ન ભિન્ન કહ્યા છે તે વિષે...    0   Play
द्रव्य सत्, गुण सत् अने पर्याय सत् त्रणे सत् भिन्न भिन्न कह्या छे ते विषे...    0   Play

અનાદિકાળનો વિભાવનો અભ્યાસ હોવાથી એટલે.... પોતાનો વિશ્વાસ આવતો નથી તે વિષે...    1:35   Play
अनादिकाळनो विभावनो अभ्यास होवाथी एटले.... पोतानो विश्वास आवतो नथी ते विषे...    1:35   Play

જિસ સમય એકાગ્રતા હોનેકી કોશિશ–આત્માકો જાનનેકી કોશિશ કરતે હૈ ઉસ સમય કિસ પ્રકારકા વિચાર કરના ચાહિયે?    2:50   Play
जिस समय एकाग्रता होनेकी कोशिश–आत्माको जाननेकी कोशिश करते है उस समय किस प्रकारका विचार करना चाहिये?    2:50   Play

બાહ્ય દુનિયાકા વિચાર કરનેમેં તો હર્ષસા હોતા હૈ....    4:02   Play
बाह्य दुनियाका विचार करनेमें तो हर्षसा होता है....    4:02   Play

વૈરાગ્ય સંબોધન    6:06   Play
वैराग्य संबोधन    6:06   Play
12911 11 જ્ઞાનીને જ્ઞાન અને વૈરાગ્ય શકિત હોય છે તે કેવા પ્રકારની હોય છે ?    0   Play
ज्ञानीने ज्ञान अने वैराग्य शकित होय छे ते केवा प्रकारनी होय छे ?    0   Play

ગુણસ્થાન જેમ બદલાય તેમ જ્ઞાન-વૈરાગ્ય શકિતમાં દ્રઢતા વિશેષ આવે ?    6:15   Play
गुणस्थान जेम बदलाय तेम ज्ञान-वैराग्य शकितमां द्रढता विशेष आवे ?    6:15   Play

પ્રતિકૂળ સંયોગમાં પુરુષાર્થ વધારે ઉપડી શકે અને અનુકુળતામાં....    9:30   Play
प्रतिकूळ संयोगमां पुरुषार्थ वधारे उपडी शके अने अनुकुळतामां....    9:30   Play

અમુક જાતના સૂક્ષ્મ વિકલ્પો હોય ને માને કે નિર્વિકલ્પતા થઈ ગઈ તે ભ્રમ છે તે વિષે...    13:45   Play
अमुक जातना सूक्ष्म विकल्पो होय ने माने के निर्विकल्पता थई गई ते भ्रम छे ते विषे...    13:45   Play
12912 12 આગમ પદ્ધતિ અને અઘ્યાત્મ પદ્ધતિ વિષે...    0   Play
आगम पद्धति अने अघ्यात्म पद्धति विषे...    0   Play

‘શુદ્ધ ચિદ્રોપમ અહમ’ હું શુદ્ધ ચિન્માત્ર છું એવી ધુન લગાવવી તો કેવા પ્રકારની ધુન લગાવવી ? જેણે આત્માને ઓળખ્યો નથી તે કેવી રીતે ધૂન લગાવે ?    0:36   Play
‘शुद्ध चिद्रोपम अहम’ हुं शुद्ध चिन्मात्र छुं एवी धुन लगाववी तो केवा प्रकारनी धुन लगाववी ? जेणे आत्माने ओळख्यो नथी ते केवी रीते धून लगावे ?    0:36   Play

જ્ઞાનનો ક્ષયોપશમ બહુ હોવા છતાં આત્મદર્શન નથી નથી તે પૂજ્ય નથી. શિવભૂતિ મુનિને પૂજ્ય કીધાં છે.... તો અમારી એવી કઈ કચાશ છે જેથી આત્મદર્શનમાં મુશ્કેલી છે ?    5:30   Play
ज्ञाननो क्षयोपशम बहु होवा छतां आत्मदर्शन नथी नथी ते पूज्य नथी. शिवभूति मुनिने पूज्य कीधां छे.... तो अमारी एवी कई कचाश छे जेथी आत्मदर्शनमां मुश्केली छे ?    5:30   Play

આત્મ અનુભૂતિવાળા પૂજ્ય છે ભલે તેને જ્ઞાનનો ક્ષયોપશમ ન હોય અને જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો હોય તો પણ તે પૂજ્ય નથી તેમ આપ ફરમાવો છો ? પણ આત્મ પ્રાપ્તિના ઉપાય તરીકે શિષ્યે તૈયારી કઈ રીતે કરવી ?    8:40   Play
आत्म अनुभूतिवाळा पूज्य छे भले तेने ज्ञाननो क्षयोपशम न होय अने ज्ञाननो क्षयोपशम घणो होय तो पण ते पूज्य नथी तेम आप फरमावो छो ? पण आत्म प्राप्तिना उपाय तरीके शिष्ये तैयारी कई रीते करवी ?    8:40   Play

બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક વિકલ્પ વિષે...વિકલ્પ કેવી રીતે છૂટે તે વિષે...    11:04   Play
बुद्धिपूर्वक अने अबुद्धिपूर्वक विकल्प विषे...विकल्प केवी रीते छूटे ते विषे...    11:04   Play

સ્વરૂપને પકડવા માટે શ્રદ્ધા શું નિર્વિકલ્પપણે કામ કરે છે ?    16:25   Play
स्वरूपने पकडवा माटे श्रद्धा शुं निर्विकल्पपणे काम करे छे ?    16:25   Play
12913 13 શું આ કાળમાં (જ્ઞાનીને) રોજ આત્મા અનુભવાય છે ?    0   Play
शुं आ काळमां (ज्ञानीने) रोज आत्मा अनुभवाय छे ?    0   Play

અજ્ઞાનદશામાં રાગનો કર્તા છે અને જ્ઞાનદશામાં રાગનો કર્તા થતો નથી તે વિષે...    0:50   Play
अज्ञानदशामां रागनो कर्ता छे अने ज्ञानदशामां रागनो कर्ता थतो नथी ते विषे...    0:50   Play

માતાજી ! સમયસાર (ગા. ૨૦૬) એટલું સત્ય છે જેટલું આ જ્ઞાન છે તો શું જ્ઞાનતત્ત્વમાં બધું આવી જાય છે ? અમને તો જ્ઞાનમાત્રમાં જ્ઞાન સિવાય બીજું કાંઈ દેખાતું નથી.    5:02   Play
माताजी ! समयसार (गा. २०६) एटलुं सत्य छे जेटलुं आ ज्ञान छे तो शुं ज्ञानतत्त्वमां बधुं आवी जाय छे ? अमने तो ज्ञानमात्रमां ज्ञान सिवाय बीजुं कांई देखातुं नथी.    5:02   Play

એવો શો તફાવત છે કે જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય છે અને અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય કહેવાય છે ?    9:13   Play
एवो शो तफावत छे के ज्ञानीना बधा भावो ज्ञानमय छे अने अज्ञानीना बधा भावो अज्ञानमय कहेवाय छे ?    9:13   Play

પૂજ્ય ભગવતી માતા ! પૂજ્ય ગુરુદેવશ્રીએ સમ્યગ્દર્શનનો મહિમા ગાયો છે તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવવા કૃપા કરશો ?    12:00   Play
पूज्य भगवती माता ! पूज्य गुरुदेवश्रीए सम्यग्दर्शननो महिमा गायो छे ते सम्यग्दर्शननुं स्वरूप समजाववा कृपा करशो ?    12:00   Play

.....ક્ષાયિકજ્ઞાનનું સ્વરૂપ સમજાવશો ?    15:30   Play
.....क्षायिकज्ञाननुं स्वरूप समजावशो ?    15:30   Play
12914 14 શુદ્ધાત્માનો આશ્રય કરવો તે વિષે....    0   Play
शुद्धात्मानो आश्रय करवो ते विषे....    0   Play

સ.સા. કળશ ૧૦૪ વિષે.... મુનિઓને શુદ્ધાત્માનું શરણ હોવાથી અશરણ નથી. અંદરનું શુદ્ધાત્માનું શરણુ સમજાવવા કૃપા કરશો.    2:00   Play
स.सा. कळश १०४ विषे.... मुनिओने शुद्धात्मानुं शरण होवाथी अशरण नथी. अंदरनुं शुद्धात्मानुं शरणु समजाववा कृपा करशो.    2:00   Play

પૂજ્ય ગુરુદેવશ્રી વિષે...    6:20   Play
पूज्य गुरुदेवश्री विषे...    6:20   Play

એક આત્માનું પ્રયોજન હોવું જોઈએ તે વિષે...    7:00   Play
एक आत्मानुं प्रयोजन होवुं जोईए ते विषे...    7:00   Play

પર્યાય–જ્ઞેય ઉપર દ્રષ્ટિ નહીં કરતાં સળંગ જ્ઞાન ઉપર દ્રષ્ટિ મૂકવી–તેને ગ્રહણ કરાવે છે તે વિષે...    7:50   Play
पर्याय–ज्ञेय उपर द्रष्टि नहीं करतां सळंग ज्ञान उपर द्रष्टि मूकवी–तेने ग्रहण करावे छे ते विषे...    7:50   Play

આકુળતા નહીં કરતા, વિચાર કરી નિર્ણય કરવો તે વિષે...રુચિ પોતા તરફ કરવી.    8:30   Play
आकुळता नहीं करता, विचार करी निर्णय करवो ते विषे...रुचि पोता तरफ करवी.    8:30   Play

શુદ્ધ પર્યાયનો ત્રિકાળી ધ્રુવ તત્ત્વ કર્તા છે કે નહીં ?    10:25   Play
शुद्ध पर्यायनो त्रिकाळी ध्रुव तत्त्व कर्ता छे के नहीं ?    10:25   Play

શ્રદ્ધા-જ્ઞાનમાં વારંવાર ‘હું શુદ્ધ છું, જ્ઞાયક છું’ લેવા છતાં કયાં ખામી છે ?    11:45   Play
श्रद्धा-ज्ञानमां वारंवार ‘हुं शुद्ध छुं, ज्ञायक छुं’ लेवा छतां कयां खामी छे ?    11:45   Play

વિકલ્પાત્મક ઉપયોગ લગાવે પછી ધીરે ધીરે આગળ વધતા વધતા...    16:00   Play
विकल्पात्मक उपयोग लगावे पछी धीरे धीरे आगळ वधता वधता...    16:00   Play

મહિમા વધારવા શું કરવું ?    19:10   Play
महिमा वधारवा शुं करवुं ?    19:10   Play
12915 15 ચૈતન્યનો જે આનંદ આવે છે તેની જાત જુદી હોય છે એના જેવી બીજી કોઈ વસ્તુ છે જ નહીં.....તેની જાત જ જુદી હોય છે ?    0   Play
चैतन्यनो जे आनंद आवे छे तेनी जात जुदी होय छे एना जेवी बीजी कोई वस्तु छे ज नहीं.....तेनी जात ज जुदी होय छे ?    0   Play

જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખવો, મુંઝાવું નહીં તે વિષે...    2:50   Play
ज्यां सुधी अनुभव न थाय त्यां सुधी प्रयत्न चालु राखवो, मुंझावुं नहीं ते विषे...    2:50   Play

ભવિષ્ય ઉજ્જ્વળ લાગે છે બધા સમ્યગ્દર્શન તો પામશે જ ?    4:10   Play
भविष्य उज्ज्वळ लागे छे बधा सम्यग्दर्शन तो पामशे ज ?    4:10   Play

(સમ્યગ્દર્શન)કે લિયે કૈસી પાત્રતા હોની ચાહિયે યા કૈસી ભૂમિકા હોની ચાહિયે ?    7:25   Play
(सम्यग्दर्शन)के लिये कैसी पात्रता होनी चाहिये या कैसी भूमिका होनी चाहिये ?    7:25   Play

ધ્યાન સહજ આતા હૈ યા ધ્યાન લગાકર ફિર વિચાર કરના પ્રારંભ કરના ?    8:45   Play
ध्यान सहज आता है या ध्यान लगाकर फ़िर विचार करना प्रारंभ करना ?    8:45   Play

આત્માકા સ્વરૂપ ક્યા હૈ જિસે પ્રથમ હમેં ગ્રહણ કરના હૈ ?    10:20   Play
आत्माका स्वरूप क्या है जिसे प्रथम हमें ग्रहण करना है ?    10:20   Play

વૈરાગ્યકી પૂર્વ ભૂમિકા ક્યા હૈ ?    11:45   Play
वैराग्यकी पूर्व भूमिका क्या है ?    11:45   Play

નિજ સ્વભાવકા જોર કાયમ કૈસે રહે ?    12:25   Play
निज स्वभावका जोर कायम कैसे रहे ?    12:25   Play

વિભાવ કેવી રીતે છોડવો ?    14:00   Play
विभाव केवी रीते छोडवो ?    14:00   Play

..... ઉસકે બાદ મહિમા નહીં આતી ?    15:30   Play
..... उसके बाद महिमा नहीं आती ?    15:30   Play
12916 16 પૂજ્ય ગુરુદેવશ્રી વિષે... .૦૦ અંદરની લગની જ માર્ગ કરી દે છે તે વિષે...    0   Play
पूज्य गुरुदेवश्री विषे... .०० अंदरनी लगनी ज मार्ग करी दे छे ते विषे...    0   Play

આગળની દશામાં પહોંચાતું નથી તે માટે શું કરવું ?    1:20   Play
आगळनी दशामां पहोंचातुं नथी ते माटे शुं करवुं ?    1:20   Play

પ્રશ્ન સમજાતો નથી.    2:10   Play
प्रश्न समजातो नथी.    2:10   Play

જ્ઞાનનો ક્ષયોપશમ ઓછો હોય પણ પ્રયોજનભૂત જાણવાપણું હોવું જોઈએ તે વિષે... (જવાબ ઉપરથી)    3:30   Play
ज्ञाननो क्षयोपशम ओछो होय पण प्रयोजनभूत जाणवापणुं होवुं जोईए ते विषे... (जवाब उपरथी)    3:30   Play

ભેદજ્ઞાન વિષે....    6:30   Play
भेदज्ञान विषे....    6:30   Play

ભૂમિકા પ્રમાણે વિચારો આવે તે વિષે...    8:20   Play
भूमिका प्रमाणे विचारो आवे ते विषे...    8:20   Play

બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક રાગ વિષે...    9:10   Play
बुद्धिपूर्वक अने अबुद्धिपूर्वक राग विषे...    9:10   Play

... મહત્ત્વ સ્વાનુભૂતિનું છે કે આગમનું છે ?    11:00   Play
... महत्त्व स्वानुभूतिनुं छे के आगमनुं छे ?    11:00   Play

સમયસાર ગાથા ત્રીજીમાં ‘સ્વસમય અને પર સમય’માં દ્વિવિધતામાં બાધા આવે છે ? તેમાં આચાર્ય ભગવંતનો શો અભિપ્રાય છે ?    12:00   Play
समयसार गाथा त्रीजीमां ‘स्वसमय अने पर समय’मां द्विविधतामां बाधा आवे छे ? तेमां आचार्य भगवंतनो शो अभिप्राय छे ?    12:00   Play

જીવમાં રાગદ્વેષ થયા કરે છે તે કોનું કાર્ય છે ?    13:15   Play
जीवमां रागद्वेष थया करे छे ते कोनुं कार्य छे ?    13:15   Play

જે જાતની જિજ્ઞાસા હોય તે જાતનો શું પુરુષાર્થ થાય ?    15:40   Play
जे जातनी जिज्ञासा होय ते जातनो शुं पुरुषार्थ थाय ?    15:40   Play

વૈરાગ્ય સંબોધન    16:00   Play
वैराग्य संबोधन    16:00   Play
12917 17 શાસ્ત્રસે આત્માકો લક્ષણસે નક્કી કરકે પુરુષાર્થ કરે તો હોતા હૈ ઉસ સમ્બન્ધિત....    0   Play
शास्त्रसे आत्माको लक्षणसे नक्की करके पुरुषार्थ करे तो होता है उस सम्बन्धित....    0   Play

ઘણો પુરુષાર્થ કરવા છતાં અનુભવ થતો નથી તો શું કરવું ?    4:40   Play
घणो पुरुषार्थ करवा छतां अनुभव थतो नथी तो शुं करवुं ?    4:40   Play

નિર્વિકલ્પ થઈને ઘ્યાનમાં બેસવાનું તેમાં કેનું ઘ્યાન કરવાનું ?    5:05   Play
निर्विकल्प थईने घ्यानमां बेसवानुं तेमां केनुं घ्यान करवानुं ?    5:05   Play

વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર જ નમસ્કાર કરવા યોગ્ય છે તે વિષે...    17:20   Play
वीतरागी देव-गुरु-शास्त्र ज नमस्कार करवा योग्य छे ते विषे...    17:20   Play
12918 18 ઊૅંડે ઊંડે જઈને ચૈતન્ય દેવના દર્શન કેવી રીતે કરવા ?    0   Play
ऊॅंडे ऊंडे जईने चैतन्य देवना दर्शन केवी रीते करवा ?    0   Play

કોઈ અપેક્ષાએ દ્રવ્યને પર્યાયનો આધાર કહેવાય અને કોઈ અપેક્ષાએ પર્યાયને દ્રવ્યનો આધાર કહેવાય તે વિષે...    1:28   Play
कोई अपेक्षाए द्रव्यने पर्यायनो आधार कहेवाय अने कोई अपेक्षाए पर्यायने द्रव्यनो आधार कहेवाय ते विषे...    1:28   Play

(પ્રશ્નનો સારાંશ) વર્તમાન જ્ઞાન ઉપયોગથી સ્વભાવનો નિર્ણય થાય છે છતાં પર્યાય ઉપર લક્ષ કરવાનું નથી. પણ દ્રવ્યનું લક્ષ કરવાનું છે તે વિષે...    2:10   Play
(प्रश्ननो सारांश) वर्तमान ज्ञान उपयोगथी स्वभावनो निर्णय थाय छे छतां पर्याय उपर लक्ष करवानुं नथी. पण द्रव्यनुं लक्ष करवानुं छे ते विषे...    2:10   Play

રુચિ પોતે જ કરવાની છે.    4:48   Play
रुचि पोते ज करवानी छे.    4:48   Play

ભાષામાં, શબ્દોમાં, ક્ષયોપશમિક જ્ઞાનમાં બરાબર બેસી જાય છે....છતાં નયપક્ષનો વિકલ્પોથી પણ આગળ જવાનું છે તે પગલું કેવા પ્રકારનું હોય છે ?    6:38   Play
भाषामां, शब्दोमां, क्षयोपशमिक ज्ञानमां बराबर बेसी जाय छे....छतां नयपक्षनो विकल्पोथी पण आगळ जवानुं छे ते पगलुं केवा प्रकारनुं होय छे ?    6:38   Play

છઠ્ઠી ગાથામાં એક જ્ઞાયકભાવ કહ્યો છે ૧૧મી ગાથામાં શુદ્ધનય કહ્યો–શુદ્ધનયનો વિષય કહ્યો તે બધું એક જ છે ?    9:33   Play
छठ्ठी गाथामां एक ज्ञायकभाव कह्यो छे ११मी गाथामां शुद्धनय कह्यो–शुद्धनयनो विषय कह्यो ते बधुं एक ज छे ?    9:33   Play

વૈરાગ્ય સંબોધન.    12:15   Play
वैराग्य संबोधन.    12:15   Play
12919 19 પરિણતિનો પલટો ન થાય ત્યાં સુધી તેની ભાવના, રુચિ, અભ્યાસ લગની કરતા રહેવું તેમાં થાકવું નહીં તે વિષે...    0   Play
परिणतिनो पलटो न थाय त्यां सुधी तेनी भावना, रुचि, अभ्यास लगनी करता रहेवुं तेमां थाकवुं नहीं ते विषे...    0   Play

શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હોય...અભ્યાસ કર્યા પછી ઘ્યાન કરવા માટે એકાંતમાં વિચારણા કરવાથી સ્વ તરફનું લક્ષ થઈ જાય ?    3:15   Play
शास्त्रोनो अभ्यास करेलो होय...अभ्यास कर्या पछी घ्यान करवा माटे एकांतमां विचारणा करवाथी स्व तरफनुं लक्ष थई जाय ?    3:15   Play

શાસ્ત્રોમાં આવે છે વ્રત, તપ, ઉપવાસ વગેરે આચરણ આત્મપ્રાપ્તિ કરવા માટે ફાયદાકારક, મદદ કરતાં ખરા ?    8:15   Play
शास्त्रोमां आवे छे व्रत, तप, उपवास वगेरे आचरण आत्मप्राप्ति करवा माटे फायदाकारक, मदद करतां खरा ?    8:15   Play

ઉપયોગથી રાગને ભિન્ન કર, ...રાગ ઉત્પન્ન થાય તે તો ઉપયોગમાં આવી જ જાય છે ને જાણવાનો સ્વભાવ હોવાથી તે બન્ને સાથે જ છે ને ?    10:43   Play
उपयोगथी रागने भिन्न कर, ...राग उत्पन्न थाय ते तो उपयोगमां आवी ज जाय छे ने जाणवानो स्वभाव होवाथी ते बन्ने साथे ज छे ने ?    10:43   Play

જ્યાં સુધી સ્વાનુભવ ન થાય ત્યાં સુધી તો દેવ-શાસ્ત્ર- ગુરુનો અભ્યાસ એક જ ઉપાય છે ?    14:30   Play
ज्यां सुधी स्वानुभव न थाय त्यां सुधी तो देव-शास्त्र- गुरुनो अभ्यास एक ज उपाय छे ?    14:30   Play

પ્રમાણજ્ઞાન અને અનેકાંત વિષે...    16:30   Play
प्रमाणज्ञान अने अनेकांत विषे...    16:30   Play

પર્યાયને ગૌણ કરવી...તેમાં સ્વ-પર પ્રકાશકમાં, પર્યાયને પરપ્રકાશકમાં મૂકવી તે વિષે... સમજાવશો ?    17:30   Play
पर्यायने गौण करवी...तेमां स्व-पर प्रकाशकमां, पर्यायने परप्रकाशकमां मूकवी ते विषे... समजावशो ?    17:30   Play
12920 20 આત્મામાં ગુણો તો અનંત છે તો પછી (શાસ્ત્રમાં) જ્ઞાનથી કેમ વધારે વાત કરી છે ?    0   Play
आत्मामां गुणो तो अनंत छे तो पछी (शास्त्रमां) ज्ञानथी केम वधारे वात करी छे ?    0   Play

અજ્ઞાનીએ જ્ઞેયની જાણતી વખતે, ‘હું જ્ઞેયને જાણનાર છું’ એમ વારે વારે જાણનાર તરફ વલણ કરવું ?    1:54   Play
अज्ञानीए ज्ञेयनी जाणती वखते, ‘हुं ज्ञेयने जाणनार छुं’ एम वारे वारे जाणनार तरफ वलण करवुं ?    1:54   Play

છદ્મસ્થ જ્ઞાની પરને જાણે અને અજ્ઞાની પરને જાણે તે બન્નેની રીત સરખી છે ?    3:12   Play
छद्मस्थ ज्ञानी परने जाणे अने अज्ञानी परने जाणे ते बन्नेनी रीत सरखी छे ?    3:12   Play

ભેદજ્ઞાન બાદ કરીએ તો (જ્ઞાની અને અજ્ઞાનીની) રીત પરને જાણે છે તેમાં કોઈ ફેર છે ?    4:45   Play
भेदज्ञान बाद करीए तो (ज्ञानी अने अज्ञानीनी) रीत परने जाणे छे तेमां कोई फेर छे ?    4:45   Play

શ્રીમદ્જીમાં આવે છે ‘જાણનારને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન’ તેમાં શું કહેવું છે ?    12:07   Play
श्रीमद्जीमां आवे छे ‘जाणनारने जाण नहीं कहीए केवुं ज्ञान’ तेमां शुं कहेवुं छे ?    12:07   Play

કાર્ય પર્યાયમાં થાય છે તો દ્રવ્યનું માહાત્મ્ય કેવી રીતે લાવવું ? દ્રવ્યનો આશ્રય કેવી રીતે કરવો ?    13:05   Play
कार्य पर्यायमां थाय छे तो द्रव्यनुं माहात्म्य केवी रीते लाववुं ? द्रव्यनो आश्रय केवी रीते करवो ?    13:05   Play

દ્રવ્ય સત્-ગુણ સત્-પર્યાય સત્ તે વિષે...    14:45   Play
द्रव्य सत्-गुण सत्-पर्याय सत् ते विषे...    14:45   Play

મિથ્યાત્વદશામાં કેટલાક ગુણ વિપરીત પરિણમે છે અને કેટલાંક શુદ્ધરૂપે પરિણમે છે તેમ ‘આત્મધર્મ’માં આવેલું તે સમજાયું નહીં તે સમજાવશો ?    15:40   Play
मिथ्यात्वदशामां केटलाक गुण विपरीत परिणमे छे अने केटलांक शुद्धरूपे परिणमे छे तेम ‘आत्मधर्म’मां आवेलुं ते समजायुं नहीं ते समजावशो ?    15:40   Play
12921 21 (જ્ઞાનીને) શું બહારમાં આકુળતાના પરિણામ હોય તો પણ અંદર સુખનું વેદન તો આવતુ હોય છે ? -છઠ્ઠા ગુણસ્થાનમાંથી ચોથા ગુણસ્થાનમાં આવી જાય તો તેની પરિણતિમાં ફરક આવી જતો હશે ?    0   Play
(ज्ञानीने) शुं बहारमां आकुळताना परिणाम होय तो पण अंदर सुखनुं वेदन तो आवतु होय छे ? -छठ्ठा गुणस्थानमांथी चोथा गुणस्थानमां आवी जाय तो तेनी परिणतिमां फरक आवी जतो हशे ?    0   Play

નિર્વિકલ્પ દશા વખતે દેહ છૂટે એવું બને ? કે સવિકલ્પ દશા વખતે દેહ છૂટે ?    4:55   Play
निर्विकल्प दशा वखते देह छूटे एवुं बने ? के सविकल्प दशा वखते देह छूटे ?    4:55   Play

પૂર્વે આરાધના કરી હોય, દેહ છૂટી જાય, ફરીથી બીજા ભવમાં તત્ત્વની વાત સાંભળે તો તેને જેટલી આરાધના કરી હોય અથવા જેટલો નિર્ણય કર્યો હોય તેટલો નિર્ણય પાછો જલદી થઈ જાય એવું ખરું ?    5:30   Play
पूर्वे आराधना करी होय, देह छूटी जाय, फरीथी बीजा भवमां तत्त्वनी वात सांभळे तो तेने जेटली आराधना करी होय अथवा जेटलो निर्णय कर्यो होय तेटलो निर्णय पाछो जलदी थई जाय एवुं खरुं ?    5:30   Play

આપે કહ્યું હતું કે અમુક ગુણો ઓછા, અમુક ગુણો વિપરીત તેમાં શ્રદ્ધા વિપરીત છે અને જ્ઞાન ઓછું છે શું એમ છે ?    14:40   Play
आपे कह्युं हतुं के अमुक गुणो ओछा, अमुक गुणो विपरीत तेमां श्रद्धा विपरीत छे अने ज्ञान ओछुं छे शुं एम छे ?    14:40   Play

(જ્ઞાનીને) અનાદિનું રખડવાનું બંધ થયું અને જે જોઈતું હતું તે મળી ગયું...તે વિષે...    15:30   Play
(ज्ञानीने) अनादिनुं रखडवानुं बंध थयुं अने जे जोईतुं हतुं ते मळी गयुं...ते विषे...    15:30   Play

આપે કહ્યું હતું કે પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી માત્ર સમજણ નથી કરાવતી પણ રુચિ પણ કરાવે છે તે વિષે...    17:05   Play
आपे कह्युं हतुं के पूज्य गुरुदेवश्रीनी वाणी मात्र समजण नथी करावती पण रुचि पण करावे छे ते विषे...    17:05   Play
12922 22 હું તો અનંત શકિતઓથી ભરેલો ચૈતન્ય તત્ત્વ છું તેમાં (જ્ઞાનની) ક્ષયોપશમની અલ્પતામાં રોકાવા જેવું નથી તે વિષે...    0   Play
हुं तो अनंत शकितओथी भरेलो चैतन्य तत्त्व छुं तेमां (ज्ञाननी) क्षयोपशमनी अल्पतामां रोकावा जेवुं नथी ते विषे...    0   Play

જ્ઞાનને સૂક્ષ્મ-ધીરો થઈને પકડ તે વિષે...    5:50   Play
ज्ञानने सूक्ष्म-धीरो थईने पकड ते विषे...    5:50   Play

અનુભવ પહેલા પણ આત્માનું ભાવ ભાસન થઈ શકે છે તે કેવી રીતે ?    6:35   Play
अनुभव पहेला पण आत्मानुं भाव भासन थई शके छे ते केवी रीते ?    6:35   Play

સાધકને તો સ્વભાવના આશ્રયે નિર્મળતા ખીલી જાય છે છતાં તેને અધિકતા આવતી નથી જ્યારે અજ્ઞાનીને કાંઈ પ્રાપ્ત થયું નથી ને અધિકતા આવી જાય છે માટે કેટલો પુરુષાર્થ જોઈએ ?    7:55   Play
साधकने तो स्वभावना आश्रये निर्मळता खीली जाय छे छतां तेने अधिकता आवती नथी ज्यारे अज्ञानीने कांई प्राप्त थयुं नथी ने अधिकता आवी जाय छे माटे केटलो पुरुषार्थ जोईए ?    7:55   Play

દેવના દ્વારે કરેલા પાપ વજ્ર જેવા હોય છે તે વિષે... (સૂર્યકીર્તિ ભગવાનની પ્રતિમાજી બિરાજમાનના વિરોધ સંબંધી)    9:30   Play
देवना द्वारे करेला पाप वज्र जेवा होय छे ते विषे... (सूर्यकीर्ति भगवाननी प्रतिमाजी बिराजमानना विरोध संबंधी)    9:30   Play

(સર્વજ્ઞ ભગવાન) ભૂત ભવિષ્યની પર્યાયો વર્તમાનમાં જાણે છે પત્થરમાં કોતરાઈ ગયા હોય તેમ...તે વિષે...    11:30   Play
(सर्वज्ञ भगवान) भूत भविष्यनी पर्यायो वर्तमानमां जाणे छे पत्थरमां कोतराई गया होय तेम...ते विषे...    11:30   Play
12923 23 ભકિત અને જ્ઞાનના સુમેળ વિષે...    0   Play
भकित अने ज्ञानना सुमेळ विषे...    0   Play

(જ્ઞાનની) વર્તમાન પર્યાય ઉપર નજર નથી તેમ ભૂત ભવિષ્યની પર્યાય ઉપર પણ નજર નથી..    2:25   Play
(ज्ञाननी) वर्तमान पर्याय उपर नजर नथी तेम भूत भविष्यनी पर्याय उपर पण नजर नथी..    2:25   Play

એવું શું લક્ષમાં લઈએ કે પુરુષાર્થની ધારા... (પોતા તરફ વળે)    4:25   Play
एवुं शुं लक्षमां लईए के पुरुषार्थनी धारा... (पोता तरफ वळे)    4:25   Play

માતાજી! વારંવાર (આત્માનો) અભ્યાસ કઈ રીતે કરવો?    5:40   Play
माताजी! वारंवार (आत्मानो) अभ्यास कई रीते करवो?    5:40   Play

માતાજી! યથાર્થ રુચિનો શું મતલબ ?    8:40   Play
माताजी! यथार्थ रुचिनो शुं मतलब ?    8:40   Play

(રુચિ માટે) ઊંડા સંસ્કાર જોઈએ ?    11:17   Play
(रुचि माटे) ऊंडा संस्कार जोईए ?    11:17   Play

વિકલ્પરૂપ અભ્યાસથી સંસ્કાર પડે ?    12:40   Play
विकल्परूप अभ्यासथी संस्कार पडे ?    12:40   Play

ભેદજ્ઞાન કોને થાય અને કેવી રીતે થાય ? તે વિષે...    14:00   Play
भेदज्ञान कोने थाय अने केवी रीते थाय ? ते विषे...    14:00   Play

પૂજ્ય ગુરુદેવશ્રી વિષે... તથા માંગલિક    19:15   Play
पूज्य गुरुदेवश्री विषे... तथा मांगलिक    19:15   Play
12924 24 ભેદજ્ઞાનનો પ્રયાસ ચાલી રહ્યો છે અને નિર્વિકલ્પતા થાય છે, એના પહેલા આનંદનું એવું કાંઈ બળ આવે છે કે જે તેને આગળ ધકેલે છે ?    0   Play
भेदज्ञाननो प्रयास चाली रह्यो छे अने निर्विकल्पता थाय छे, एना पहेला आनंदनुं एवुं कांई बळ आवे छे के जे तेने आगळ धकेले छे ?    0   Play

(ઉપયોગ અને રાગ) एक ही क्षेत्रमें और एक ही समयमें उत्पन्न होते हुए दोनोंको भिन्न कैसे जाने ?    6:35   Play
(उपयोग अने राग) एक ही क्षेत्रमें और एक ही समयमें उत्पन्न होते हुए दोनोंको भिन्न कैसे जाने ?    6:35   Play

વિકલ્પ-બિકલ્પ આતે રહતે હૈ, તો કૈસા પુરુષાર્થ કરે કિ વિકલ્પસે નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરે ?    10:00   Play
विकल्प-बिकल्प आते रहते है, तो कैसा पुरुषार्थ करे कि विकल्पसे निर्विकल्प दशा प्राप्त करे ?    10:00   Play

જો કાલમેં આત્માને આત્મઅનુભવ કિયા ઉસ કાલમેં ભી જ્ઞાન સ્વ-પરપ્રકાશક હૈ ?    12:10   Play
जो कालमें आत्माने आत्मअनुभव किया उस कालमें भी ज्ञान स्व-परप्रकाशक है ?    12:10   Play

પ્રવચનસારમેં આતા હૈ કિ કેવલી ભગવાન પરકો જાનતે હી નહીં હૈ, વ્યવહારસે પરકો જાનતે હૈં વહ સમઝાઈયે .    14:05   Play
प्रवचनसारमें आता है कि केवली भगवान परको जानते ही नहीं है, व्यवहारसे परको जानते हैं वह समझाईये ।    14:05   Play

માતાજી ! માર્ગ બતલાઈયે .    15:55   Play
माताजी ! मार्ग बतलाईये ।    15:55   Play

જબ પ્રવચન સુનતે હૈં તો બરાબર બૈઠતા હૈ... ફિર ચલા જાતા હૈ ઉસકેે લિયે ક્યા કરના ?    17:30   Play
जब प्रवचन सुनते हैं तो बराबर बैठता है... फ़िर चला जाता है उसकेे लिये क्या करना ?    17:30   Play
12925 25 પહેલા (આત્માનું) સાચું જ્ઞાન કરવાનું હોય છે, એકાગ્રતામાં પછી થાય તે વિષે...    0   Play
पहेला (आत्मानुं) साचुं ज्ञान करवानुं होय छे, एकाग्रतामां पछी थाय ते विषे...    0   Play

આત્માને ઓળખવા માટે કાંઈ તપ-સાધના....    3:45   Play
आत्माने ओळखवा माटे कांई तप-साधना....    3:45   Play

પૂજ્ય ગુરુદેવશ્રીએ માર્ગ બતાવ્યો તે માર્ગ ગ્રહણ કરવો તે વિષે...    6:10   Play
पूज्य गुरुदेवश्रीए मार्ग बताव्यो ते मार्ग ग्रहण करवो ते विषे...    6:10   Play

માર્ગ અંતરથી ગ્રહણ કરવો એટલે શું ?    7:20   Play
मार्ग अंतरथी ग्रहण करवो एटले शुं ?    7:20   Play

સવિકલ્પ દશા તથા નિર્વિકલ્પ દશા વિષે....    9:40   Play
सविकल्प दशा तथा निर्विकल्प दशा विषे....    9:40   Play

‘હું તીર્થંકર છું’ એવો પૂજ્ય ગુરુદેવશ્રીને અંદરથી પડકાર આવતો હતો....    10:40   Play
‘हुं तीर्थंकर छुं’ एवो पूज्य गुरुदेवश्रीने अंदरथी पडकार आवतो हतो....    10:40   Play

અંતરથી આત્માની ભેદજ્ઞાનની પરિણતી–સ્વાનુભૂતિ દશા પ્રગટ થાય પછી ગૃહસ્થાવસ્થામાં રહી જ ન શકે ત્યારેે મુનિપણું આવે છે તે વિષે...    14:15   Play
अंतरथी आत्मानी भेदज्ञाननी परिणती–स्वानुभूति दशा प्रगट थाय पछी गृहस्थावस्थामां रही ज न शके त्यारेे मुनिपणुं आवे छे ते विषे...    14:15   Play
12926 26 આત્મા જાણનાર છે તેમાં બધું ભર્યું છે તેને ઓળખે તો ધર્મ થાય તે વિષે...    0   Play
आत्मा जाणनार छे तेमां बधुं भर्युं छे तेने ओळखे तो धर्म थाय ते विषे...    0   Play

આત્માને ઓળખવા શું કરવું ?    3:35   Play
आत्माने ओळखवा शुं करवुं ?    3:35   Play

(આત્માને) લગની પાછળનું બળ શું ?    7:10   Play
(आत्माने) लगनी पाछळनुं बळ शुं ?    7:10   Play

(આત્માની) અંદરમાં આકર્ષણ ‘ભાવમાં’ કેવી રીતે થાય ?    10:20   Play
(आत्मानी) अंदरमां आकर्षण ‘भावमां’ केवी रीते थाय ?    10:20   Play

(અસ્તિત્વનું જોર) શાસ્ત્રથી અને જ્ઞાની પાસેથી એટલું તો મેળવ્યું છે કે આવું (અસ્તિત્વ) તો છે જ તે વિષે...    14:55   Play
(अस्तित्वनुं जोर) शास्त्रथी अने ज्ञानी पासेथी एटलुं तो मेळव्युं छे के आवुं (अस्तित्व) तो छे ज ते विषे...    14:55   Play

ગુરુના વચનો સાંભળીને પોતાને (વાત) બેસી ગઈ છે. સાથે જ પોતાના મેળે પણ મેળવણી કરી છે તેમાંથી પોતાનું કામ પાર પડી જાય છે તે વિષે...    17:35   Play
गुरुना वचनो सांभळीने पोताने (वात) बेसी गई छे. साथे ज पोताना मेळे पण मेळवणी करी छे तेमांथी पोतानुं काम पार पडी जाय छे ते विषे...    17:35   Play
12927 27 પ્રયત્ન કરનાર પોતે જ છે અને જ્ઞાયકપણ પોતે જ છે.....પ્રયત્ન કરે તો આત્મા હાથમાં આવ્યા વગર રહે જ નહીં તે વિષે...    0   Play
प्रयत्न करनार पोते ज छे अने ज्ञायकपण पोते ज छे.....प्रयत्न करे तो आत्मा हाथमां आव्या वगर रहे ज नहीं ते विषे...    0   Play

આપ પુરુષાર્થની મંદતા લો છો.....વિપરીતતા અને મંદતામાં કોઈ ફરક છે ?    0:45   Play
आप पुरुषार्थनी मंदता लो छो.....विपरीतता अने मंदतामां कोई फरक छे ?    0:45   Play

આત્માકો પ્રાપ્ત કરનેકી લગની સમ્બન્ધિત ....    2:15   Play
आत्माको प्राप्त करनेकी लगनी सम्बन्धित ....    2:15   Play

ઘ્યેય તો એક જ રાખવું તે વિષે.....    3:10   Play
घ्येय तो एक ज राखवुं ते विषे.....    3:10   Play

અનાદિકાલસે જીવકો પર્યાયકી અનુભૂતિ-જાનના હૈ, ક્રોધ- માન-માયા-લોભકા પરિચય હૈ, આત્માકા પરિચય નહીં– જબ અનુભૂતિ હોગી તબ પરિચય કર સકતે હૈં ?    3:45   Play
अनादिकालसे जीवको पर्यायकी अनुभूति-जानना है, क्रोध- मान-माया-लोभका परिचय है, आत्माका परिचय नहीं– जब अनुभूति होगी तब परिचय कर सकते हैं ?    3:45   Play

આચાર્યકે શાસ્ત્રોંકો પઢતે હૈં તો વિકલ્પ હી ચલતે હૈં .    6:15   Play
आचार्यके शास्त्रोंको पढ़ते हैं तो विकल्प ही चलते हैं ।    6:15   Play

ક્રમબદ્ધકે સાથમેં પુરુષાર્થાદિ સબ સાથમેં હોતે હૈં ઉસકે બારેમેં .    8:45   Play
क्रमबद्धके साथमें पुरुषार्थादि सब साथमें होते हैं उसके बारेमें ।    8:45   Play

હોગા વહી હોગા, જિસ સમય સમ્યગ્દર્શન હોગા ઉસી વક્ત હોગા ઉસકે પહલે નહીં હોગા ઇસ સમ્બન્ધિત પ્રશ્ન હૈ .    11:00   Play
होगा वही होगा, जिस समय सम्यग्दर्शन होगा उसी वक्त होगा उसके पहले नहीं होगा इस सम्बन्धित प्रश्न है ।    11:00   Play

કોટિ ઉપાય કરો, બિના કાલલબ્ધિ કુછ નહીં હોતા ?    12:50   Play
कोटि उपाय करो, बिना काललब्धि कुछ नहीं होता ?    12:50   Play

આત્માની પ્રતીતિ કરવા શું કરવું ?    13:50   Play
आत्मानी प्रतीति करवा शुं करवुं ?    13:50   Play

(જ્ઞાયક ગ્રહણ કરે) તો ઘ્યાન થાય ?    18:15   Play
(ज्ञायक ग्रहण करे) तो घ्यान थाय ?    18:15   Play
12928 28 (આત્માનો) રસ ઉત્પન્ન થાય તે (બહારનો) રસ મંદ પડે તે વિષે...    0   Play
(आत्मानो) रस उत्पन्न थाय ते (बहारनो) रस मंद पडे ते विषे...    0   Play

સહજાત્મસ્વરૂપ પરમગુરુ તથા આતમ ભાવના ભાવતા જીવ લહેે કેવળજ્ઞાન–તે વિષે...    2:00   Play
सहजात्मस्वरूप परमगुरु तथा आतम भावना भावता जीव लहेे केवळज्ञान–ते विषे...    2:00   Play

ઉપરના વચનોનો આશય સમજે તો કાર્ય થાય તે વિષે...    4:00   Play
उपरना वचनोनो आशय समजे तो कार्य थाय ते विषे...    4:00   Play

‘હું છું’ એમ અસ્તિત્વનું જોર, આવે–પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે એમ પહેલા વિકલ્પ પૂર્વક હોય પણ ભાવના જોરદાર હોય..... પછી સહજરૂપે જોર આવે, ભાવનાની ઉગ્રતા હોય તો સાચું આવવાનો... (વચનામૃતના બોલ પરથી પ્રશ્ન છે.)    4:20   Play
‘हुं छुं’ एम अस्तित्वनुं जोर, आवे–पछी अस्तित्वनुं ऊंडाणथी जोर आवे एम पहेला विकल्प पूर्वक होय पण भावना जोरदार होय..... पछी सहजरूपे जोर आवे, भावनानी उग्रता होय तो साचुं आववानो... (वचनामृतना बोल परथी प्रश्न छे.)    4:20   Play

શ્રદ્ધા અને જ્ઞાનનું કાર્ય સાથે સાથે છે ?    11:20   Play
श्रद्धा अने ज्ञाननुं कार्य साथे साथे छे ?    11:20   Play

સ્વભાવ પરિણતિ પ્રગટયા પહેલા.....અભ્યાસથી ‘હું ચૈતન્ય માત્ર આત્મા છું’ એવી પરિણતી અંદર લઈ જાય (તે વિષે... પ્રશ્ન છે)    14:45   Play
स्वभाव परिणति प्रगटया पहेला.....अभ्यासथी ‘हुं चैतन्य मात्र आत्मा छुं’ एवी परिणती अंदर लई जाय (ते विषे... प्रश्न छे)    14:45   Play

અસ્તિત્વથી ઉપાડ કર્યો પછી સહજ હોય છે ?    16:30   Play
अस्तित्वथी उपाड कर्यो पछी सहज होय छे ?    16:30   Play

ભાવના મુખ્ય છે ? ભાવના હોય તો સાચું આવવાનો અવકાશ છે.    18:00   Play
भावना मुख्य छे ? भावना होय तो साचुं आववानो अवकाश छे.    18:00   Play
12929 29 નિશ્ચય-વ્યવહારકા સેવન કરના, દ્રવ્ય-ગુણ-પર્યાય વસ્તુકા સ્વરૂપ હૈ, દ્રવ્ય સ્વભાવ પર દૃષ્ટિ કરના આદિ વિષય સમ્બન્ધિત....    0   Play
निश्चय-व्यवहारका सेवन करना, द्रव्य-गुण-पर्याय वस्तुका स्वरूप है, द्रव्य स्वभाव पर दृष्टि करना आदि विषय सम्बन्धित....    0   Play

જાણનાર પદાર્થ અનંત મહિમાવંત છે એમ અંદરથી આવવું જોઈએ.    3:30   Play
जाणनार पदार्थ अनंत महिमावंत छे एम अंदरथी आववुं जोईए.    3:30   Play

વિભાવ પર્યાય હો તો ચલને દો, ઐસા કરે વહ દોષ હૈ, જ્ઞાતપનામેં દોષ નહીં આતા ઉસ સમ્બન્ધિત....    6:10   Play
विभाव पर्याय हो तो चलने दो, ऐसा करे वह दोष है, ज्ञातपनामें दोष नहीं आता उस सम्बन्धित....    6:10   Play

પૂજ્ય ગુરુદેવશ્રીને કહા કિ તૂં ભગવાન આત્મા હૈ લેકિન પરિણતિમેં આના ચાહિયે–શ્રદ્ધામેં આના ચાહિયે ઉપર-ઉપરસે નહીં ઉસ સમ્બન્ઘિત....    8:45   Play
पूज्य गुरुदेवश्रीने कहा कि तूं भगवान आत्मा है लेकिन परिणतिमें आना चाहिये–श्रद्धामें आना चाहिये उपर-उपरसे नहीं उस सम्बन्घित....    8:45   Play

જાનન ક્રિયા તો હોતી હૈ લેકિન સ્વકો પુરુષાર્થપૂર્વક દિશા બદલે તો જાનના હોતા હૈ ઉસ સમ્બન્ધિત...    9:45   Play
जानन क्रिया तो होती है लेकिन स्वको पुरुषार्थपूर्वक दिशा बदले तो जानना होता है उस सम्बन्धित...    9:45   Play

ધ્યાનમેં સ્થિરતા કિસ પ્રકાર વૃદ્ધિગત કિ જાય?    10:25   Play
ध्यानमें स्थिरता किस प्रकार वृद्धिगत कि जाय?    10:25   Play

ક્ષયોપશમ કમ હોનેસે શાસ્ત્રોંકા જ્ઞાન જ્યાદા નહીં હૈ–ધ્રુવ સ્વયં હૈ પર્યાય સ્વયં નહીં હૈ ઇતના (પર્યાપ્ત હૈ) ?    12:45   Play
क्षयोपशम कम होनेसे शास्त्रोंका ज्ञान ज्यादा नहीं है–ध्रुव स्वयं है पर्याय स्वयं नहीं है इतना (पर्याप्त है) ?    12:45   Play

આપ ગુરુદેવશ્રીને ભાવિ તીર્થંકર માનો છો તો કઈ રીતે ?    13:35   Play
आप गुरुदेवश्रीने भावि तीर्थंकर मानो छो तो कई रीते ?    13:35   Play

સુખ કેમ થાય અને દુઃખ કેમ મટે (જવાબ હિન્દીમાં)    15:45   Play
सुख केम थाय अने दुःख केम मटे (जवाब हिन्दीमां)    15:45   Play

પુરુષાર્થ સહજ હોતા હૈ ?    18:05   Play
पुरुषार्थ सहज होता है ?    18:05   Play

નિર્ણય (સ્વભાવકા) એકબાર હોતા હૈ યા બારમ્બાર ? નિર્ણય તો કરના ચાહિયે?    19:20   Play
निर्णय (स्वभावका) एकबार होता है या बारम्बार ? निर्णय तो करना चाहिये?    19:20   Play

પૂર્વજન્મકા જ્ઞાન હોના મહાનતા હૈ?    20:25   Play
पूर्वजन्मका ज्ञान होना महानता है?    20:25   Play

ક્રમબદ્ધ પર્યાય વિષે...    21:15   Play
क्रमबद्ध पर्याय विषे...    21:15   Play
12930 30 ( ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન) વહાઁ પર ત્યાગ અર્થાત્ ક્યા?    0   Play
( त्याग वैराग्य न चित्तमां, थाय न तेने ज्ञान) वहाँ पर त्याग अर्थात् क्या?    0   Play

બાહ્યકા યોગ પુણ્યસે મિલતા હૈ.....લેકિન આત્માકો ગ્રહણ કરના વહ સ્વયંકે પુરુષાર્થસે હોતા હૈ ?    5:10   Play
बाह्यका योग पुण्यसे मिलता है.....लेकिन आत्माको ग्रहण करना वह स्वयंके पुरुषार्थसे होता है ?    5:10   Play

જિનકો જ્ઞાયક દૃષ્ટમેં આયા ઉનકો ક્રમબદ્ધ હૈ તો ફિર જ્ઞાનીકો હી ક્રમબદ્ધ હૈ ઐસા લાગુ પડતા હૈ ક્યા?    11:00   Play
जिनको ज्ञायक दृष्टमें आया उनको क्रमबद्ध है तो फ़िर ज्ञानीको ही क्रमबद्ध है ऐसा लागु पडता है क्या?    11:00   Play

દ્રવ્યલિંગી કહાઁ રુક જાતા હૈ ઉસ સમ્બન્ધિત....    12:00   Play
द्रव्यलिंगी कहाँ रुक जाता है उस सम्बन्धित....    12:00   Play

સમ્યગ્દર્શન પ્રાપ્ત કરનેમેં (કૈસી ભાવના હોની ચાહિયે)    14:23   Play
सम्यग्दर्शन प्राप्त करनेमें (कैसी भावना होनी चाहिये)    14:23   Play

માતાજી! સમયસાર ગાથા ૧૭-૧૮મેં ‘અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સભીકો અનુભવમેં આતા હૈ તો સભીકો આનંદ ક્યોં નહીં હોતા હૈ? જો શુદ્ધોપયોગકે કાલમેં હોતા હૈ ?     15:35   Play
माताजी! समयसार गाथा ૧७-૧८में ‘अनुभूति स्वरूप भगवान आत्मा सभीको अनुभवमें आता है तो सभीको आनंद क्यों नहीं होता है? जो शुद्धोपयोगके कालमें होता है ?     15:35   Play

મહાવીર ભગવાનકે જીવને સિંહકી પર્યાયમેં ચારણઋદ્ધિ મુનિસે થોડીસી બાત સુની ઔર અનુભૂતિ સ્વરૂપ આત્મા ગ્રહણ કર લિયા . હમ તો બહુત સુનતે હૈ તબ ભી હમેં ક્યું નહીં હો જાતા?    16:40   Play
महावीर भगवानके जीवने सिंहकी पर्यायमें चारणऋद्धि मुनिसे थोडीसी बात सुनी और अनुभूति स्वरूप आत्मा ग्रहण कर लिया । हम तो बहुत सुनते है तब भी हमें क्युं नहीं हो जाता?    16:40   Play

પૂજ્ય માતાજી ! આપ જ્ઞાયક તક પહુઁચનેકા સરલસે સરલ ઉપાય બતા દિજીયે .    18:30   Play
पूज्य माताजी ! आप ज्ञायक तक पहुँचनेका सरलसे सरल उपाय बता दिजीये ।    18:30   Play

પૂજ્ય માતાજી ! ત્રિકાલી ઉપાદાન ઔર ક્ષણિક ઉપાદાન ઇસ પ્રકાર દો ઉપાદાન હૈ યા એક ઉપાદાન હૈ?    19:20   Play
पूज्य माताजी ! त्रिकाली उपादान और क्षणिक उपादान इस प्रकार दो उपादान है या एक उपादान है?    19:20   Play
12931 31 પૂજ્ય ગુરુદેવશ્રી એવં આપકે ચરણોંમેં હમ હમેશા આતે રહતે હૈ ફિર ભી કમી કહાઁ રહ જાતી હૈ ઉસકે બારેમેં પ્રશ્ન હૈ .    0   Play
पूज्य गुरुदेवश्री एवं आपके चरणोंमें हम हमेशा आते रहते है फ़िर भी कमी कहाँ रह जाती है उसके बारेमें प्रश्न है ।    0   Play

એક સમયકી રાગકી પર્યાયકો ન પહિચાને તો ઉસકો ભી આત્માકા અનુભવ નહીં હોતા ઔર એક સમયકી રાગકી પર્યાયકો અપના માને તો ભી અનુભવ નહીં હોતા ઉસમેં ક્યા કહેના હૈ ?    4:20   Play
एक समयकी रागकी पर्यायको न पहिचाने तो उसको भी आत्माका अनुभव नहीं होता और एक समयकी रागकी पर्यायको अपना माने तो भी अनुभव नहीं होता उसमें क्या कहेना है ?    4:20   Play

માતાજી ! સમયસાર કલશ ૬મેં આતા હૈ કિ સમ્યગ્દર્શન હી આત્મા હૈ વહાઁ આચાર્ય ક્યા કહના ચાહતે હૈં?    5:50   Play
माताजी ! समयसार कलश ६में आता है कि सम्यग्दर्शन ही आत्मा है वहाँ आचार्य क्या कहना चाहते हैं?    5:50   Play

(સમ્યગ્દર્શનમેં) પ્રત્યક્ષ જ્ઞાનીકી વાણી નિમિત્ત પડતી હૈ યહ સહી હૈ તો ક્યા વર્તમાનમેં સમયસાર, નિયમસારાદિ દ્રવ્યશ્રુત હૈ વહ ઘર્મ પ્રાપ્તિમેં નિમિત્ત હો સકતે હૈ?    6:50   Play
(सम्यग्दर्शनमें) प्रत्यक्ष ज्ञानीकी वाणी निमित्त पड़ती है यह सही है तो क्या वर्तमानमें समयसार, नियमसारादि द्रव्यश्रुत है वह घर्म प्राप्तिमें निमित्त हो सकते है?    6:50   Play

ક્રમબદ્ધ પર્યાય દ્વારા અકર્તાપના સિદ્ધ કરનેકી બાત આઈ હૈ, ઔર સર્વવિશુદ્ધિ અધિકાર કલશ ૨૦૫મેં આયા હૈ કિ ‘સાંખ્યમતિકી ભાઁતિ સર્વથા અકર્તા ન માનો, ભેદજ્ઞાન હોનેકે પૂર્વ ઉસે નિરંતર કર્તા માનો’ ઇસકા ક્યા અર્થ હૈ?    9:55   Play
क्रमबद्ध पर्याय द्वारा अकर्तापना सिद्ध करनेकी बात आई है, और सर्वविशुद्धि अधिकार कलश २૦५में आया है कि ‘सांख्यमतिकी भाँति सर्वथा अकर्ता न मानो, भेदज्ञान होनेके पूर्व उसे निरंतर कर्ता मानो’ इसका क्या अर्थ है?    9:55   Play

સમયસાર કલશ ૧૫૩મેં આયા હૈ કિ ‘અંતરાત્માકી ગતિકો બહિરાત્મા ક્યા જાને ?’ તો અંતર આત્મા...    11:15   Play
समयसार कलश ૧५३में आया है कि ‘अंतरात्माकी गतिको बहिरात्मा क्या जाने ?’ तो अंतर आत्मा...    11:15   Play

સમયસાર કલશ ૨૭૧મેં પૂજ્ય ગુરુદેવશ્રીકે પ્રવચનમેં આયા હૈ ‘અભી દિગમ્બરમેં યહ ચલતા હૈ કિ પરકા કર્તા ન માને તો દિગમ્બર જૈન નહીં પર યહાઁ તો ઐસા કહતે હૈ કિ પરકા જાનનેવાલા ભી દિગમ્બર જૈન નહીં .    12:10   Play
समयसार कलश २७૧में पूज्य गुरुदेवश्रीके प्रवचनमें आया है ‘अभी दिगम्बरमें यह चलता है कि परका कर्ता न माने तो दिगम्बर जैन नहीं पर यहाँ तो ऐसा कहते है कि परका जाननेवाला भी दिगम्बर जैन नहीं ।    12:10   Play

કોઈ પર પદાર્થની લાલસા નથી આત્મા જ જોઈએ છે એવી તીખી આત્માની તમન્ના લાગે તેને માર્ગ મળે જ.....(વચનામૃતના બોલ વિષે...)    13:20   Play
कोई पर पदार्थनी लालसा नथी आत्मा ज जोईए छे एवी तीखी आत्मानी तमन्ना लागे तेने मार्ग मळे ज.....(वचनामृतना बोल विषे...)    13:20   Play
12932 32 આત્મા મહિમાવંત હૈ..... જીવકો દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ ઇસકી મહિમા આતી હૈ ઔર દુઃખી હોતા હૈ તો ઉસકી મહિમા કૈસે મિટાયે?    0   Play
आत्मा महिमावंत है..... जीवको द्रव्यकर्म-भावकर्म-नोकर्म इसकी महिमा आती है और दुःखी होता है तो उसकी महिमा कैसे मिटाये?    0   Play

અજ્ઞાનીને શરીરના એકત્વને કારણે તેને વિચારવું પડતું નથી કે આ શરીર તે હું છું તેમ અસ્તિત્વનું ગ્રહણ સીધું થતું હોય તો આ ગુણભેદમાં રોકાવા જેવું નથી. તેની સ્પૃહા કરવા જેવી નથી તે વિષે...     0:40   Play
अज्ञानीने शरीरना एकत्वने कारणे तेने विचारवुं पडतुं नथी के आ शरीर ते हुं छुं तेम अस्तित्वनुं ग्रहण सीधुं थतुं होय तो आ गुणभेदमां रोकावा जेवुं नथी. तेनी स्पृहा करवा जेवी नथी ते विषे...     0:40   Play

ભીતરસે સહજ હી પૃથક્ હોના ચાહિયે, ઐસા નહી હોતા તબતક વિકલ્પ હોતે હૈં ઉસ સમ્બન્ધિત....    1:45   Play
भीतरसे सहज ही पृथक् होना चाहिये, ऐसा नही होता तबतक विकल्प होते हैं उस सम्बन्धित....    1:45   Play

નિમિત્ત સામને હોનેસે રાગ આતા હૈ ઐસા ક્યું હોતા હૈ ?    3:15   Play
निमित्त सामने होनेसे राग आता है ऐसा क्युं होता है ?    3:15   Play

(ચૈતન્યના) શરણમાં જ બધુ અર્પણ કરી દઉં છું તેમાં જ આનંદ છે તેવો ભાવ ભકિતવંતને હોય છે તે વિષે...    3:30   Play
(चैतन्यना) शरणमां ज बधु अर्पण करी दउं छुं तेमां ज आनंद छे तेवो भाव भकितवंतने होय छे ते विषे...    3:30   Play

(સૂર્યકીર્તિ ભગવાનકી પ્રતિમા બિરાજમાન કી ઉસ સમ્બન્ધિત) વિરોધ કરતે હૈં તો ક્યા વહ આગમ સમ્મત નહીં હૈ ક્યા ?    6:15   Play
(सूर्यकीर्ति भगवानकी प्रतिमा बिराजमान की उस सम्बन्धित) विरोध करते हैं तो क्या वह आगम सम्मत नहीं है क्या ?    6:15   Play

એક જગહ આતા હૈ કિ પુરુષાર્થસે સમ્યગ્દર્શન હોતા હૈ, ઔર એક જગહ ઐસા કહતે હૈ કિ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાલ જબ તક રહ જાતા હૈ તબ હી જીવકો સમ્યગ્દર્શન હોતા હૈ ઉસકે પૂર્વ ક્રોડો ઉપાય કરે ફિર ભી નહીં હોતા ઉસકા આશય ક્યા હૈ?    9:00   Play
एक जगह आता है कि पुरुषार्थसे सम्यग्दर्शन होता है, और एक जगह ऐसा कहते है कि अर्ध पुद्गल परावर्तन काल जब तक रह जाता है तब ही जीवको सम्यग्दर्शन होता है उसके पूर्व क्रोडो उपाय करे फ़िर भी नहीं होता उसका आशय क्या है?    9:00   Play

માતાજી ! વચનામૃતમેં આતા હૈ કિ પ્રથમ જ્ઞાન સચ્ચા હોતા હૈ ધ્યાન સચ્ચા નહીં હોતા વહાઁ જ્ઞાનસે ક્યા તાત્પર્ય હૈ ?    10:40   Play
माताजी ! वचनामृतमें आता है कि प्रथम ज्ञान सच्चा होता है ध्यान सच्चा नहीं होता वहाँ ज्ञानसे क्या तात्पर्य है ?    10:40   Play

માતાજી ! અનુભવકે લિયે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનકો સ્વભાવ સન્મુખ કરો વહાઁ પરકા જાનના બંધ કરો વહ એક હી બાત હૈ?    16:15   Play
माताजी ! अनुभवके लिये मतिज्ञान श्रुतज्ञानको स्वभाव सन्मुख करो वहाँ परका जानना बंध करो वह एक ही बात है?    16:15   Play

જ્ઞાન અસંખ્ય પ્રદેશી હૈ યા અનંતપ્રદેશી હૈ ?    19:00   Play
ज्ञान असंख्य प्रदेशी है या अनंतप्रदेशी है ?    19:00   Play
12933 33 ધ્યાન ઔર સમ્યક્ચારિત્રમેં અંતર હૈ?    0   Play
ध्यान और सम्यक्चारित्रमें अंतर है?    0   Play

વચનામૃત બોલ નં. ૧ મેં આપને ઉપયોગ બદલનેકી બાત કહી હૈ વહાઁ દર્શન ઔર જ્ઞાન ઉપયોગકો બદલનેકી બાત કહી યા ચારિત્રકે ઉપયોગકો બદલનેકી બાત કહી હૈ?    1:30   Play
वचनामृत बोल नं. ૧ में आपने उपयोग बदलनेकी बात कही है वहाँ दर्शन और ज्ञान उपयोगको बदलनेकी बात कही या चारित्रके उपयोगको बदलनेकी बात कही है?    1:30   Play

ઉપયોગમેં ઉપયોગ હોને પર ભી ઉસકા જ્ઞાન ઔર પ્રતીતિ કરના ચાહિયે ઉસ સમ્બન્ધિત....    3:00   Play
उपयोगमें उपयोग होने पर भी उसका ज्ञान और प्रतीति करना चाहिये उस सम्बन्धित....    3:00   Play

ભગવાન આત્માકા ધ્યાન કરના હૈ ઉસકી વિધિ-ઉપાય બતલાઈયે    4:20   Play
भगवान आत्माका ध्यान करना है उसकी विधि-उपाय बतलाईये    4:20   Play

માતાજી! દ્રવ્ય સ્વરૂપ–આત્માકા સ્વરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કહા હૈ... તો દૃષ્ટિકા વિષય ધ્રૌવ્ય કહનેસે તો અપૂર્ણ પર દૃષ્ટિ હુઈ?    6:30   Play
माताजी! द्रव्य स्वरूप–आत्माका स्वरूप उत्पाद-व्यय-ध्रौव्य कहा है... तो दृष्टिका विषय ध्रौव्य कहनेसे तो अपूर्ण पर दृष्टि हुई?    6:30   Play

મોહ ક્યોં નહીં છૂટતા?    9:40   Play
मोह क्यों नहीं छूटता?    9:40   Play

દ્રવ્ય-ગુણ-પર્યાયકા ચતુષ્ટય પૃથક્-પૃથક હૈ યા એક હી હૈ?    10:55   Play
द्रव्य-गुण-पर्यायका चतुष्टय पृथक्-पृथक है या एक ही है?    10:55   Play

(સંજ્ઞા, સંખ્યા, લક્ષણ પ્રયોજન ભેદમેં) પ્રયોજન ભેદ ક્યા હૈ?    12:20   Play
(संज्ञा, संख्या, लक्षण प्रयोजन भेदमें) प्रयोजन भेद क्या है?    12:20   Play

જિસ પ્રકાર વિચાર કરનેસે ગૃહીત મિથ્યાત્વ છૂટ જાતા હૈ ઉસ પ્રકાર વિચાર કરનેસે અગૃહીતમિથ્યાત્વ ક્યોં નહીં છૂટતા ?    13:20   Play
जिस प्रकार विचार करनेसे गृहीत मिथ्यात्व छूट जाता है उस प्रकार विचार करनेसे अगृहीतमिथ्यात्व क्यों नहीं छूटता ?    13:20   Play

પ્રશ્ન સમજાતો નથી    15:05   Play
प्रश्न समजातो नथी    15:05   Play

રુચિ કિસ પ્રકાર કરના ?    16:35   Play
रुचि किस प्रकार करना ?    16:35   Play

સ્વ પર પ્રકાશક સ્વભાવ ‘દિવાની’ જેમ છે કે ‘અરીસાની’ જેમ ?    18:45   Play
स्व पर प्रकाशक स्वभाव ‘दिवानी’ जेम छे के ‘अरीसानी’ जेम ?    18:45   Play
12934 34 કેવળજ્ઞાનમાં જીવ સહજપણે જાણ્યા કરે છે તેમ છદ્મસ્થના જ્ઞાનમાં કેવી રીતે ક્રિયા થાય છે ?    0   Play
केवळज्ञानमां जीव सहजपणे जाण्या करे छे तेम छद्मस्थना ज्ञानमां केवी रीते क्रिया थाय छे ?    0   Play

માતાજી ! કહીં જ્ઞાનકો આત્માકા લક્ષણ કહા, કહીં ઉપયોગકો આત્માકા લક્ષણ કહા ઇસ દોનોંમેં ક્યા અંતર હૈ?    1:15   Play
माताजी ! कहीं ज्ञानको आत्माका लक्षण कहा, कहीं उपयोगको आत्माका लक्षण कहा इस दोनोंमें क्या अंतर है?    1:15   Play

કેવળજ્ઞાનમાં તો જેવી રીતે બાહ્ય પદાર્થનું હોય છે તેવું જ ત્યાં (જ્ઞાન) પરિણામ થાય છે. જ્યારે છદ્મસ્થમાં (બાહ્યપદાર્થ) તેવું (જ્ઞાન) પરિણામ થતું જોવામાં આવે છે અને નથી થતું એમ પણ જોવામાં આવે છે?    2:05   Play
केवळज्ञानमां तो जेवी रीते बाह्य पदार्थनुं होय छे तेवुं ज त्यां (ज्ञान) परिणाम थाय छे. ज्यारे छद्मस्थमां (बाह्यपदार्थ) तेवुं (ज्ञान) परिणाम थतुं जोवामां आवे छे अने नथी थतुं एम पण जोवामां आवे छे?    2:05   Play

ભેદજ્ઞાનકી અપ્રતિહત ધારા ચલતી હૈ ઉસમેં ગુણસ્થાનવૃદ્ધિ કિસ પ્રકાર હૈ ?    6:50   Play
भेदज्ञानकी अप्रतिहत धारा चलती है उसमें गुणस्थानवृद्धि किस प्रकार है ?    6:50   Play

પ્રતિકૂલતામેં દૃઢ રહતે હૈ ઉનકી પાત્રતા દૃઢ હૈ ઉસ સંબંધિત....    9:10   Play
प्रतिकूलतामें दृढ़ रहते है उनकी पात्रता दृढ़ है उस संबंधित....    9:10   Play

સત્સંગમાં રહેવું તે પુરુષાર્થ ઉપાડવામાં નિમિત્ત છે તેઓ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તે વિષે...    10:35   Play
सत्संगमां रहेवुं ते पुरुषार्थ उपाडवामां निमित्त छे तेओ निमित्त-नैमित्तिक संबंध छे ते विषे...    10:35   Play

પર્યાયમાં જ્ઞાન થાય છે કે આત્મામાં જ્ઞાન થાય છે ?    14:45   Play
पर्यायमां ज्ञान थाय छे के आत्मामां ज्ञान थाय छे ?    14:45   Play

દ્રવ્યને પર્યાય સ્પર્શતી નથી એમ આવે છે ને ? તો પર્યાય આવે છે કયાંથી ?    16:15   Play
द्रव्यने पर्याय स्पर्शती नथी एम आवे छे ने ? तो पर्याय आवे छे कयांथी ?    16:15   Play

(પ્રવચનસાર ગાથા ૧૭૨માં) અલિંગગ્રહણના ૨૦ માં બોલમાં પર્યાયને જ આત્મા કીધો છે....    17:05   Play
(प्रवचनसार गाथा १७२मां) अलिंगग्रहणना २० मां बोलमां पर्यायने ज आत्मा कीधो छे....    17:05   Play

કારણ સમયસારના બે ભેદ ગુરુદેવે બતાવ્યા છે તેનો ખુલાસો કરશોજી.    18:35   Play
कारण समयसारना बे भेद गुरुदेवे बताव्या छे तेनो खुलासो करशोजी.    18:35   Play
12935 35 નિયમસારમેં આતા હૈ કિ સમ્યગ્દર્શનકી પ્રાપ્તિમેં સમ્યગ્દૃષ્ટિ જીવકી વાણી કારણ હોતી હૈ વહ કિસ પ્રકારસે....    0   Play
नियमसारमें आता है कि सम्यग्दर्शनकी प्राप्तिमें सम्यग्दृष्टि जीवकी वाणी कारण होती है वह किस प्रकारसे....    0   Play

‘અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર’ ઇસકા ક્યા ભાવ હૈ?    1:51   Play
‘अंगुठे अमृत वसे, लब्धि तणा भंडार’ इसका क्या भाव है?    1:51   Play

વિકલ્પ તૂટે ત્યારે આનંદ આનંદ પ્રગટે છે તે વિષે.... તથા ભેદજ્ઞાનની ધારા સવિકલ્પ દશામાં નિરંતર રહે છે તે વિષે...    3:40   Play
विकल्प तूटे त्यारे आनंद आनंद प्रगटे छे ते विषे.... तथा भेदज्ञाननी धारा सविकल्प दशामां निरंतर रहे छे ते विषे...    3:40   Play

કર્મ અને જીવના નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વિષે......    5:50   Play
कर्म अने जीवना निमित्त-नैमित्तिक संबंध विषे......    5:50   Play

વિકલ્પ કેમ ટળે ?    10:30   Play
विकल्प केम टळे ?    10:30   Play

પૂજા પાઠથી (વિભાવનો) રસ ઓછો થાય ?    13:20   Play
पूजा पाठथी (विभावनो) रस ओछो थाय ?    13:20   Play

આપણે ઘરે ભગવાનની મૂર્તિ હોય તેનું પૂજન કરીએ અને પ્રતિષ્ઠા પછી પૂજન કરીએ તેમાં તફાવત ખરો ?    16:00   Play
आपणे घरे भगवाननी मूर्ति होय तेनुं पूजन करीए अने प्रतिष्ठा पछी पूजन करीए तेमां तफावत खरो ?    16:00   Play
12936 36 સ્વાઘ્યાય વધારે કરવું જોઈએ કે મંથન-ચિંતવન વધારે કરવું જોઈએ ?    0   Play
स्वाघ्याय वधारे करवुं जोईए के मंथन-चिंतवन वधारे करवुं जोईए ?    0   Play

પૂજ્ય ગુરુદેવશ્રી વિષે... તેઓ મંગળ સ્વરૂપ હતાં.    3:50   Play
पूज्य गुरुदेवश्री विषे... तेओ मंगळ स्वरूप हतां.    3:50   Play

પોતાની તબિયત વિષે... તથા પૂજ્ય ગુરુદેવશ્રી વિષે...    8:50   Play
पोतानी तबियत विषे... तथा पूज्य गुरुदेवश्री विषे...    8:50   Play

આત્મા આનંદનો સાગર છે તેનો જ અભ્યાસ કરવો.    10:40   Play
आत्मा आनंदनो सागर छे तेनो ज अभ्यास करवो.    10:40   Play

પૂજ્ય ગુરુદેવશ્રી વિષે...    12:00   Play
पूज्य गुरुदेवश्री विषे...    12:00   Play

પરમાર્થસ્વરૂપ આત્માને અનુભવવો.    13:45   Play
परमार्थस्वरूप आत्माने अनुभववो.    13:45   Play

શ્રીમદ્જી વિષે...    14:40   Play
श्रीमद्जी विषे...    14:40   Play

સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ તથા વિશેષ જ્ઞાનનો તિરોભાવ વિષે...    17:15   Play
सामान्य ज्ञाननो आविर्भाव तथा विशेष ज्ञाननो तिरोभाव विषे...    17:15   Play
12937 37 (પ્રશ્નનો સાર) આત્માર્થી જીવ અનુભવ પહેલા પણ વિભાવને નવ નવ કોટીએ તિલાંજલિ આપે છે તે વિષે... પ્રશ્ન છે.    0   Play
(प्रश्ननो सार) आत्मार्थी जीव अनुभव पहेला पण विभावने नव नव कोटीए तिलांजलि आपे छे ते विषे... प्रश्न छे.    0   Play

(સમ્યગ્દર્શનમેં જ્ઞાનીકી) પરિણતિ અંતરંગ નિમિત્ત કહનેમેં ક્યા હેતુ હૈ ?    10:40   Play
(सम्यग्दर्शनमें ज्ञानीकी) परिणति अंतरंग निमित्त कहनेमें क्या हेतु है ?    10:40   Play

(પ્રશ્નનો સાર) જ્ઞાયકનો અનુભવ થયા પછી વિકલ્પમાં બહાર આવે ત્યારે ‘જ્ઞાયક છું’ એવું ચિંતવન કરવું પડે છે ?    14:20   Play
(प्रश्ननो सार) ज्ञायकनो अनुभव थया पछी विकल्पमां बहार आवे त्यारे ‘ज्ञायक छुं’ एवुं चिंतवन करवुं पडे छे ?    14:20   Play

પૂજ્ય માતાજીની અનુભૂતિની દશા વિષે... પ્રશ્ન છે.    16:18   Play
पूज्य माताजीनी अनुभूतिनी दशा विषे... प्रश्न छे.    16:18   Play

વિદેહક્ષેત્રમેં યહાઁ જૈસે હી નામ હૈ તો વહાઁ ભાષા ભી વૈસી હી હોતી હોગી ?    17:40   Play
विदेहक्षेत्रमें यहाँ जैसे ही नाम है तो वहाँ भाषा भी वैसी ही होती होगी ?    17:40   Play
12938 38 માતાજી આપે તો બહુ ખુલાસો કર્યો છે પણ અમારો પુરુષાર્થ કેમ ઉપડતો નથી ? મને વિધિ બતાવશોજી. (જવાબ હિન્દીમાં છે)    0   Play
माताजी आपे तो बहु खुलासो कर्यो छे पण अमारो पुरुषार्थ केम उपडतो नथी ? मने विधि बतावशोजी. (जवाब हिन्दीमां छे)    0   Play

જેમ ઉપાદાન માટે નિમિત્ત અકિંચિત્કર છે તેમ શું સામાન્ય પણ વિશેષ માટે અકિંચિત્કર છે ? (વિડિયોમાં છે)    1:20   Play
जेम उपादान माटे निमित्त अकिंचित्कर छे तेम शुं सामान्य पण विशेष माटे अकिंचित्कर छे ? (विडियोमां छे)    1:20   Play

હે માતાજી ! ‘હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું’ એમ નક્કી કરીને જ્ઞાયકનો પ્રયોગ કરવા જઈએ તો જ્ઞાયક લુખ્ખો થઈ જાય છે, રસ બસતો નથી લાગતો તો તેના માટે કેવી જાતનો અભ્યાસ કરવો જોઈએ ? તે સમજાવશો. (વિડિયોમાં છે)    6:05   Play
हे माताजी ! ‘हुं ज्ञायक छुं, हुं ज्ञायक छुं’ एम नक्की करीने ज्ञायकनो प्रयोग करवा जईए तो ज्ञायक लुख्खो थई जाय छे, रस बसतो नथी लागतो तो तेना माटे केवी जातनो अभ्यास करवो जोईए ? ते समजावशो. (विडियोमां छे)    6:05   Play

આગમ વ્યવહાર અને અઘ્યાત્મ વ્યવહારમાં શો તફાવત છે ? (વિડિયોમાં છે)    9:30   Play
आगम व्यवहार अने अघ्यात्म व्यवहारमां शो तफावत छे ? (विडियोमां छे)    9:30   Play

(દ્રવ્ય સામાયની) પ્રતીતિ કરનાર દ્રવ્ય વિશેષ છે તો દ્રવ્યવિશેષનો મહિમા કેમ નથી ગણવામાં (કરવામાં) આવતો ? (વિડિયોમાં છે)    11:30   Play
(द्रव्य सामायनी) प्रतीति करनार द्रव्य विशेष छे तो द्रव्यविशेषनो महिमा केम नथी गणवामां (करवामां) आवतो ? (विडियोमां छे)    11:30   Play

સામાન્ય તરફ લઈ જવા માટે આટલો વ્યવહાર તો રાખીએ ? (વિડિયોમાં છે)    15:50   Play
सामान्य तरफ लई जवा माटे आटलो व्यवहार तो राखीए ? (विडियोमां छे)    15:50   Play

સમકિતને જ્ઞાન વૈરાગ્યની શકિત-સંધિ નિયમથી હોય છે. તે જ્ઞાન વૈરાગ્યની શકિત-સંધિ સમજાવવા કૃપા કરશો. (વિડિયોમાં છે)    17:35   Play
समकितने ज्ञान वैराग्यनी शकित-संधि नियमथी होय छे. ते ज्ञान वैराग्यनी शकित-संधि समजाववा कृपा करशो. (विडियोमां छे)    17:35   Play
12939 39 પૂજ્ય માતાજીને કોટી કોટી વંદન. જે આનંદકારી જ્ઞાનને આપ નિરંતર અનુભવી રહ્યા છો તે જ્ઞાનનું સ્વરૂપ કૃપા કરીને સમજાવશોજી.    0   Play
पूज्य माताजीने कोटी कोटी वंदन. जे आनंदकारी ज्ञानने आप निरंतर अनुभवी रह्या छो ते ज्ञाननुं स्वरूप कृपा करीने समजावशोजी.    0   Play

સૂક્ષ્મ ઉપયોગ કરકે દેખના ઉસમેં સૂક્ષ્મ ઉપયોગ ઉસકા ભાવ ક્યા?    9:25   Play
सूक्ष्म उपयोग करके देखना उसमें सूक्ष्म उपयोग उसका भाव क्या?    9:25   Play

બહેનોને લાભ મળતો હતો પણ ભાઈઓને લાભ મળે છે તે વિષે...    10:05   Play
बहेनोने लाभ मळतो हतो पण भाईओने लाभ मळे छे ते विषे...    10:05   Play

જીવ નિગોદમાંથી નીકળે છે અને ૬૦૮ જીવ (૬ મહિનાને ૮ સમયમાં) મોક્ષ જાય છે તે વિષે...    12:00   Play
जीव निगोदमांथी नीकळे छे अने ६०८ जीव (६ महिनाने ८ समयमां) मोक्ष जाय छे ते विषे...    12:00   Play

ચાર ગતિ વિષે...    15:30   Play
चार गति विषे...    15:30   Play
12940 40 આત્મા (ઓળખવા માટે) પ્રાપ્ત કરવા શું કરવું તે વિષે...    0   Play
आत्मा (ओळखवा माटे) प्राप्त करवा शुं करवुं ते विषे...    0   Play

આત્મા બંધ-મોક્ષનો કર્તા નથી તે વિષે...    1:35   Play
आत्मा बंध-मोक्षनो कर्ता नथी ते विषे...    1:35   Play

માતાજી ! આત્મા બંધ-મોક્ષકા જ્ઞાતા હૈ કર્તા નહીં હૈ ‘જ્ઞાતા હૈ’ ઉસકા ક્યા અર્થ હૈ?    4:05   Play
माताजी ! आत्मा बंध-मोक्षका ज्ञाता है कर्ता नहीं है ‘ज्ञाता है’ उसका क्या अर्थ है?    4:05   Play

આત્મા ભિન્ન હૈ વહ ન્યાયસે ખ્યાલમેં આતા હૈ તો ઇસકા પ્રત્યક્ષ અનુભવ કૈસે હોવે ? વહ કૃપા કરકે સમઝાઈયે .    6:30   Play
आत्मा भिन्न है वह न्यायसे ख्यालमें आता है तो इसका प्रत्यक्ष अनुभव कैसे होवे ? वह कृपा करके समझाईये ।    6:30   Play

માતાજી ! ભેદજ્ઞાનકી વિધિ ક્યા હૈ?    11:40   Play
माताजी ! भेदज्ञानकी विधि क्या है?    11:40   Play

વિકલ્પકી પરિણતિ જ્ઞાયકકી પરિણતિ નહીં હૈ ક્યા ?    12:40   Play
विकल्पकी परिणति ज्ञायककी परिणति नहीं है क्या ?    12:40   Play

પરિણતિ ઔર દુઃખ મિલકર તો એક પદાર્થ હૈ ફિર (વિકલ્પ- વાલી) પરિણતિ ઉસકી કૈસે નહીં કહલાયેગી ?    13:25   Play
परिणति और दुःख मिलकर तो एक पदार्थ है फ़िर (विकल्प- वाली) परिणति उसकी कैसे नहीं कहलायेगी ?    13:25   Play

વસ્તુકે બંધારણમેં તો દ્રવ્ય-પર્યાયકી જોડી લેની પડેગી ? ધ્રુવ-પર્યાયકી જોડી઼ લેની પડેગી ?    14:40   Play
वस्तुके बंधारणमें तो द्रव्य-पर्यायकी जोड़ी लेनी पड़ेगी ? ध्रुव-पर्यायकी जोडी़ लेनी पड़ेगी ?    14:40   Play

સમયસાર ગાથા ૩૧મેં ભાવ ઇન્દ્રિયોંકો ભી પર ચીજોંમેં ડાલા હૈ?    15:25   Play
समयसार गाथा ३૧में भाव इन्द्रियोंको भी पर चीजोंमें डाला है?    15:25   Play

(દ્રવ્ય-પર્યાયકા) વિવેક કરતે જાતે હૈ તો પર્યાયબુદ્ધિ હો જાતી હૈ ઇસલિયે કહતે હૈ કિ વિવેકકો એક ઓર રખો (વહ ઠીક હૈ?)    18:25   Play
(द्रव्य-पर्यायका) विवेक करते जाते है तो पर्यायबुद्धि हो जाती है इसलिये कहते है कि विवेकको एक ओर रखो (वह ठीक है?)    18:25   Play
12941 41 માતાજી ! જ્ઞાન હોવા છતાં વૈરાગ્ય (ન હોય તેમ બને)    0   Play
माताजी ! ज्ञान होवा छतां वैराग्य (न होय तेम बने)    0   Play

સમયસાર ગાથા ૭૨ વિષે... આસ્રવનું જડપણું કેવી રીતે છે તે વિષે...    2:00   Play
समयसार गाथा ७२ विषे... आस्रवनुं जडपणुं केवी रीते छे ते विषे...    2:00   Play

વિપરીતપણું શ્રદ્ધા અને ચારિત્ર બેમાં લાગુ પડે ?    3:46   Play
विपरीतपणुं श्रद्धा अने चारित्र बेमां लागु पडे ?    3:46   Play

સ્વપર પ્રકાશક સ્વભાવ વિષે...    5:15   Play
स्वपर प्रकाशक स्वभाव विषे...    5:15   Play

વૈરાગ્ય સંબોધન–પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા.    11:10   Play
वैराग्य संबोधन–पूज्य गुरुदेवश्रीनो महिमा.    11:10   Play
12942 42 ઉત્તમ ક્ષમાદિ દશધર્મની આરાધના વિષે...    0   Play
उत्तम क्षमादि दशधर्मनी आराधना विषे...    0   Play

જ્ઞાયકની લગની લાગવી જોઈએ બધા વિભાવથી જુદો.. તેમ અંદરથી લાગવું જોઈએ.    1:25   Play
ज्ञायकनी लगनी लागवी जोईए बधा विभावथी जुदो.. तेम अंदरथी लागवुं जोईए.    1:25   Play

પહેલા જીવને દ્રવ્ય-પર્યાય સ્વરૂપ વસ્તુ સમજાય પછી તે જ્ઞાયક તરફ જાય ?    3:30   Play
पहेला जीवने द्रव्य-पर्याय स्वरूप वस्तु समजाय पछी ते ज्ञायक तरफ जाय ?    3:30   Play

ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ આત્મા તેનું સ્વરૂપ બંધારણ જે રીતે છે તે રીતે ખ્યાલમાં આવવું જોઈએ તો જ તેને શું જ્ઞાયકની સાચી ઓળખાણ થાય ?    5:15   Play
उत्पाद-व्यय-ध्रौव्य स्वरूप आत्मा तेनुं स्वरूप बंधारण जे रीते छे ते रीते ख्यालमां आववुं जोईए तो ज तेने शुं ज्ञायकनी साची ओळखाण थाय ?    5:15   Play

હમણાં સુધી એમ સમજાતું હતું કે હું જ્ઞાયક છું અને પર્યાય મારાથી ભિન્ન છે...પણ પંડિતજીએ સ્પષ્ટીકરણ કર્યું ત્યારે...    6:30   Play
हमणां सुधी एम समजातुं हतुं के हुं ज्ञायक छुं अने पर्याय माराथी भिन्न छे...पण पंडितजीए स्पष्टीकरण कर्युं त्यारे...    6:30   Play

ભગવાને એકલું નિયત-ક્રમબદ્ધ જોયું નથી પણ બધાય (પાંચે સમવાય) જોયા છે. તે બધુ ગુરુદેવના પ્રવચનમાં આવતું હતું. (ક્રમબદ્ધ વિષે...)    7:45   Play
भगवाने एकलुं नियत-क्रमबद्ध जोयुं नथी पण बधाय (पांचे समवाय) जोया छे. ते बधु गुरुदेवना प्रवचनमां आवतुं हतुं. (क्रमबद्ध विषे...)    7:45   Play

દ્રવ્યદૃષ્ટિ ગ્રહણ કરે તો યથાર્થ જ્ઞાન ઔર પરિણતિ પ્રગટ હોતી હૈ, બોલનેસે નહીં..... ઉસ સમ્બન્ધિત....    12:45   Play
द्रव्यदृष्टि ग्रहण करे तो यथार्थ ज्ञान और परिणति प्रगट होती है, बोलनेसे नहीं..... उस सम्बन्धित....    12:45   Play

આત્મા સર્વોત્કૃષ્ટ છે તેની મહિમા લાગે, તેને ઓળખે તો પ્રયત્ન યથાર્થ થાય છે તે વિષે...    15:10   Play
आत्मा सर्वोत्कृष्ट छे तेनी महिमा लागे, तेने ओळखे तो प्रयत्न यथार्थ थाय छे ते विषे...    15:10   Play

ભેદજ્ઞાનના પ્રયત્ન માટે શું કરવું ? ઘ્યાન કરવું ?    18:35   Play
भेदज्ञानना प्रयत्न माटे शुं करवुं ? घ्यान करवुं ?    18:35   Play

વૈરાગ્ય સંબોધન.    19:40   Play
वैराग्य संबोधन.    19:40   Play
12943 43 સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાથી કેટલો ફાયદો થાય ?    0   Play
सम्यग्दर्शन प्राप्त करवाथी केटलो फायदो थाय ?    0   Play

(જીવ સમ્યગ્દર્શન) કરી શકે ?    1:25   Play
(जीव सम्यग्दर्शन) करी शके ?    1:25   Play

(સમ્યગ્દર્શન) આને માટે વિષયો (છોડવા જોઈએ)    2:25   Play
(सम्यग्दर्शन) आने माटे विषयो (छोडवा जोईए)    2:25   Play

આત્મામાં અનંત ગુણો છે તે દેખાય નહીં તો શું કરવું ?    4:25   Play
आत्मामां अनंत गुणो छे ते देखाय नहीं तो शुं करवुं ?    4:25   Play

સાચા સુખનું સ્વરૂપ શું ? અને તે કઈ રીતે પ્રાપ્ત થાય ? તે માતાજી ! કૃપા કરીને સમજાવશો    6:15   Play
साचा सुखनुं स्वरूप शुं ? अने ते कई रीते प्राप्त थाय ? ते माताजी ! कृपा करीने समजावशो    6:15   Play

પોતાને અંદરથી કોઈ સ્વભાવની અપૂર્વતા લાગે અને પુરુષાર્થ કરે તો થાય તે વિષે...    9:45   Play
पोताने अंदरथी कोई स्वभावनी अपूर्वता लागे अने पुरुषार्थ करे तो थाय ते विषे...    9:45   Play

(શુકલ) પરિણતી અને ઉપયોગ વિષે...    13:25   Play
(शुकल) परिणती अने उपयोग विषे...    13:25   Play

જ્ઞાનીનો પુરુષાર્થ જ્ઞાનના બળ વડે, ઘ્યાનના બળ વડે કે વૈરાગ્યના બળ વડે વધે ?    14:15   Play
ज्ञानीनो पुरुषार्थ ज्ञानना बळ वडे, घ्यानना बळ वडे के वैराग्यना बळ वडे वधे ?    14:15   Play
12944 44 (જ્ઞાનીને) આત્મ સ્વસંવેદન પહેલા જે આત્મશુદ્ધિ થતી હોય છે, તે જ સ્વરૂપ સ્થિરતાનું કારણ બનતું હશે કે બીજુ કાંઈ ?    0   Play
(ज्ञानीने) आत्म स्वसंवेदन पहेला जे आत्मशुद्धि थती होय छे, ते ज स्वरूप स्थिरतानुं कारण बनतुं हशे के बीजु कांई ?    0   Play

આત્મ સ્વસંવેદ સર્વસ્વ છે એવો નિર્ણય હોવા છતાં અનુભવથી કેમ છૂટી જવાય છે ?    6:10   Play
आत्म स्वसंवेद सर्वस्व छे एवो निर्णय होवा छतां अनुभवथी केम छूटी जवाय छे ?    6:10   Play

અંશે જે વીતરાગતા ઉત્પન્ન થાય છે તેને અને સમ્યગ્દર્શનને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે અવિનાભાવી સંબંધ છે ?    7:55   Play
अंशे जे वीतरागता उत्पन्न थाय छे तेने अने सम्यग्दर्शनने निमित्त नैमित्तिक संबंध छे के अविनाभावी संबंध छे ?    7:55   Play

આત્મા સંવેદન એ જ સર્વ પ્રકારના મોહ ક્ષય થવાનું પ્રબળ કારણ ગણી શકાય ?    8:50   Play
आत्मा संवेदन ए ज सर्व प्रकारना मोह क्षय थवानुं प्रबळ कारण गणी शकाय ?    8:50   Play

વૈરાગ્ય સંબોધન.    9:10   Play
वैराग्य संबोधन.    9:10   Play

દ્રવ્યની કોટિ ઉંચી છે અને પર્યાયની કોટિ નીચી છે તે પ્રમાણ અપેક્ષાએ કહેવાય છે કે નયની અપેક્ષાએ કહેવાય છે ?    14:12   Play
द्रव्यनी कोटि उंची छे अने पर्यायनी कोटि नीची छे ते प्रमाण अपेक्षाए कहेवाय छे के नयनी अपेक्षाए कहेवाय छे ?    14:12   Play

આત્મામાં અનંત ગુણો તો શુદ્ધ છે અને આપ કહો છો ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’ તે બેનો સુમેળ કેવી રીતે છે ?    16:21   Play
आत्मामां अनंत गुणो तो शुद्ध छे अने आप कहो छो ‘सर्वगुणांश ते सम्यक्त्व’ ते बेनो सुमेळ केवी रीते छे ?    16:21   Play
12945 45 આપ વારંવાર કહો છો. દેવ-ગુરુ-શાસ્ત્રને સાથે હૃદયમાં રાખજો....ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે ....પર્યાયને જોવાની આંખ બંધ કરી દ્યો તો કેવી રીતે છે ? તે સમજાવશો.    0   Play
आप वारंवार कहो छो. देव-गुरु-शास्त्रने साथे हृदयमां राखजो....भगवान कुंदकुंदाचार्य कहे छे ....पर्यायने जोवानी आंख बंध करी द्यो तो केवी रीते छे ? ते समजावशो.    0   Play

સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય શકિત હોય છે તો રાજા શ્રેણિકને શ્રદ્ધાન જ્ઞાન છે પણ ચારિત્ર નથી તો કેવી રીતે છે ?    3:30   Play
सम्यग्द्रष्टिने ज्ञान वैराग्य शकित होय छे तो राजा श्रेणिकने श्रद्धान ज्ञान छे पण चारित्र नथी तो केवी रीते छे ?    3:30   Play

મને તો આપના દર્શનમાં પૂજ્ય ગુરુદેવના જ દર્શન થાય છે....અસંખ્ય પ્રદેશી આત્મામાં જ્યાં સુખના પ્રદેશો છે ત્યાં દુઃખનું પરિણમન પણ છે. તો કઈ અપેક્ષાએ બન્નેના પ્રદેશો જુદા કહેવાય ?    5:40   Play
मने तो आपना दर्शनमां पूज्य गुरुदेवना ज दर्शन थाय छे....असंख्य प्रदेशी आत्मामां ज्यां सुखना प्रदेशो छे त्यां दुःखनुं परिणमन पण छे. तो कई अपेक्षाए बन्नेना प्रदेशो जुदा कहेवाय ?    5:40   Play

પૂજ્ય બહેનશ્રી ! એમ કહેવામાં કોઈ અતિશયોકિત નથી કે આપને જે નિર્મળ અનુભૂતિ છે તેવી કોઈ પાસે હિન્દુસ્તાનમાં નથી.    8:25   Play
पूज्य बहेनश्री ! एम कहेवामां कोई अतिशयोकित नथी के आपने जे निर्मळ अनुभूति छे तेवी कोई पासे हिन्दुस्तानमां नथी.    8:25   Play

આપને જૈનદર્શન સત્ય છે તેમ લાગ્યું તે વિશે    9:25   Play
आपने जैनदर्शन सत्य छे तेम लाग्युं ते विशे    9:25   Play

સાધકદશામાં સ્વ-પર પ્રકાશક જ્ઞાન અંશરૂપે પ્રકટ થયો છે કે પૂર્ણરૂપે ?    10:55   Play
साधकदशामां स्व-पर प्रकाशक ज्ञान अंशरूपे प्रकट थयो छे के पूर्णरूपे ?    10:55   Play

(પ્રશ્નનો સાર)–ઉપયોગ જ્ઞાયક ઉપર હોય ત્યારે પરિણામ થાય છે ત્યારે અશુદ્ધ પર્યાય કેવી રીતે પ્રગટ થાય છે કારણ કે તેનું લક્ષ તો સ્વભાવ સન્મુખ છે !    14:30   Play
(प्रश्ननो सार)–उपयोग ज्ञायक उपर होय त्यारे परिणाम थाय छे त्यारे अशुद्ध पर्याय केवी रीते प्रगट थाय छे कारण के तेनुं लक्ष तो स्वभाव सन्मुख छे !    14:30   Play

વચનામૃતમાં આવે છે કે જ્ઞાયકને ઓળખો તેનો મહિમા કરો તો તમને ભેદજ્ઞાન થશે. પાંચ ઇન્દ્રિયોથી જુદો..... જ્ઞાનની પર્યાયથી એક સમયની હોવાથી તેનાથી જુદો... અસ્તિથી વિચારતા હું શુદ્ધ છું–હું શુદ્ધ છું તેમ વિકલ્પ જ રટવાના ?    18:00   Play
वचनामृतमां आवे छे के ज्ञायकने ओळखो तेनो महिमा करो तो तमने भेदज्ञान थशे. पांच इन्द्रियोथी जुदो..... ज्ञाननी पर्यायथी एक समयनी होवाथी तेनाथी जुदो... अस्तिथी विचारता हुं शुद्ध छुं–हुं शुद्ध छुं तेम विकल्प ज रटवाना ?    18:00   Play
12946 46 વચનામૃતમાં આવે છે કે ઉંડી ઉંડી ગુફામાં જા..... તે દ્રષ્ટિનું જોર છે ?    0   Play
वचनामृतमां आवे छे के उंडी उंडी गुफामां जा..... ते द्रष्टिनुं जोर छे ?    0   Play

મતિશ્રુતજ્ઞાનનો ઉપયોગ અંદર વાળવો....હમણાં બહાર ભમે છે તેને જ્ઞાયક તરફ અભિપ્રાયનું જોર આપવું ?    1:50   Play
मतिश्रुतज्ञाननो उपयोग अंदर वाळवो....हमणां बहार भमे छे तेने ज्ञायक तरफ अभिप्रायनुं जोर आपवुं ?    1:50   Play

દિશા ફેરની હૈ દૃષ્ટિ પરકી ઓર જાતી હૈ, વહ સન્મુખ કરની હૈ, વહ કૈસે હો ઉસ સમ્બન્ધિત....    5:25   Play
दिशा फ़ेरनी है दृष्टि परकी ओर जाती है, वह सन्मुख करनी है, वह कैसे हो उस सम्बन्धित....    5:25   Play

દિશા ફેરનેકા ક્યા ઉપાય હૈ ?    5:55   Play
दिशा फ़ेरनेका क्या उपाय है ?    5:55   Play

ભેદજ્ઞાન હોતા હૈ તબ યથાર્થ સંવર હોતા હૈ ઉસ સમ્બન્ધિત....    10:20   Play
भेदज्ञान होता है तब यथार्थ संवर होता है उस सम्बन्धित....    10:20   Play

સમ્યગ્દર્શન હોનેસે પૂર્વ કૈસી ભાવના હોતી હૈ?    12:10   Play
सम्यग्दर्शन होनेसे पूर्व कैसी भावना होती है?    12:10   Play

ભીતરસે માર્ગ સચ્ચા આના ચાહિયે ઉસ સમ્બન્ધિત....    13:15   Play
भीतरसे मार्ग सच्चा आना चाहिये उस सम्बन्धित....    13:15   Play

આત્માકો પહિચાનનેકે લિયે ક્યા કરના ચાહિયે ?    15:20   Play
आत्माको पहिचाननेके लिये क्या करना चाहिये ?    15:20   Play

પહેલા ખરો ત્યાગ આત્મામાં થાય છે પછી બાહ્યનો થાય છે તે વિષે...    17:00   Play
पहेला खरो त्याग आत्मामां थाय छे पछी बाह्यनो थाय छे ते विषे...    17:00   Play
12947 47 સિદ્ધ જૈસા આત્માકા સ્વરૂપ હૈ ઉસકો પહિચાનના, જિસકો જન્મ-મરણકા અભાવ કરના હૈ તો.....    0   Play
सिद्ध जैसा आत्माका स्वरूप है उसको पहिचानना, जिसको जन्म-मरणका अभाव करना है तो.....    0   Play

પારિણામિક ભાવ સમ્બન્ધિત....    1:50   Play
पारिणामिक भाव सम्बन्धित....    1:50   Play

પૂજ્ય ગુરુદેવશ્રીકે પ્રવચનમેં આતા હૈ કિ દ્રવ્યકે પ્રદેશ પર્યાયસે પૃથક્ કિસ અપેક્ષાસે હૈ? તથા અન્ય પ્રશ્ન .    5:00   Play
पूज्य गुरुदेवश्रीके प्रवचनमें आता है कि द्रव्यके प्रदेश पर्यायसे पृथक् किस अपेक्षासे है? तथा अन्य प्रश्न ।    5:00   Play

ક્રમબદ્ધ સમ્બન્ધિત....    12:30   Play
क्रमबद्ध सम्बन्धित....    12:30   Play

બાહ્ય શુભભાવસે પુણ્ય બંધતા હૈ, શુદ્ધાત્માકો પહિચાનો આદિ..    17:10   Play
बाह्य शुभभावसे पुण्य बंधता है, शुद्धात्माको पहिचानो आदि..    17:10   Play
12948 48 (ભગવાનની વાણીમાં) નિશ્ચય વ્યવહારપૂર્વક વાત આવતી હશે કે નિશ્ચયની વાત આવતી હશે ?    0   Play
(भगवाननी वाणीमां) निश्चय व्यवहारपूर्वक वात आवती हशे के निश्चयनी वात आवती हशे ?    0   Play

પુરુષાર્થ કરે તો થાય તે વિષે...    5:40   Play
पुरुषार्थ करे तो थाय ते विषे...    5:40   Play

હું આત્મા છું મારું સ્વરૂપ અનંત જ્ઞાનથી ભરેલું છે. શાશ્વત છું એવો વિચાર કરે તો કામ થાય ?    8:10   Play
हुं आत्मा छुं मारुं स्वरूप अनंत ज्ञानथी भरेलुं छे. शाश्वत छुं एवो विचार करे तो काम थाय ?    8:10   Play

હું ભૂલો પડી ગયો છું તે અંતરંગ ખ્યાલ આવે છે તે જ્ઞાની પુરુષ કહી શકે. કઈ રીતે પ્રાપ્ત થાય તેની વિષે... કહેશો.    10:25   Play
हुं भूलो पडी गयो छुं ते अंतरंग ख्याल आवे छे ते ज्ञानी पुरुष कही शके. कई रीते प्राप्त थाय तेनी विषे... कहेशो.    10:25   Play

કયા શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ ?    11:25   Play
कया शास्त्रनो अभ्यास करवो जोईए ?    11:25   Play

આત્મા અને પર્યાય વચ્ચે શો તફાવત છે ?    13:03   Play
आत्मा अने पर्याय वच्चे शो तफावत छे ?    13:03   Play

ગુણ અને દ્રવ્ય વચ્ચે અતતભાવ કહેવાય ?    16:07   Play
गुण अने द्रव्य वच्चे अततभाव कहेवाय ?    16:07   Play

આત્માનો અનુભવ.....    17:30   Play
आत्मानो अनुभव.....    17:30   Play
12949 49 આપે લક્ષણ લક્ષ્ય ભેદ કહ્યો અને અતત્ભાવની ના પાડી ?    0   Play
आपे लक्षण लक्ष्य भेद कह्यो अने अतत्भावनी ना पाडी ?    0   Play

જ્ઞાનીને પરથી અને રાગથી ભેદજ્ઞાન થઈ ગયું છે. અસ્થિરતાનો તેને ખ્યાલ છે તે વિષે... પ્રશ્ન છે    0:35   Play
ज्ञानीने परथी अने रागथी भेदज्ञान थई गयुं छे. अस्थिरतानो तेने ख्याल छे ते विषे... प्रश्न छे    0:35   Play

(પાંચમા ગુણસ્થાનમાં) શ્રાવક નિર્વિકલ્પદશા કેટલી વાર થાય છે ?    5:50   Play
(पांचमा गुणस्थानमां) श्रावक निर्विकल्पदशा केटली वार थाय छे ?    5:50   Play

અન્ય મતનું જાણવા માટે ઠીક છે પણ તેમાં વધારે ખેંચવું નહીં તે વિષે...    7:00   Play
अन्य मतनुं जाणवा माटे ठीक छे पण तेमां वधारे खेंचवुं नहीं ते विषे...    7:00   Play

સૌથી પહેલામાં પહેલા આત્મા શું હતો ?    9:15   Play
सौथी पहेलामां पहेला आत्मा शुं हतो ?    9:15   Play

લોકમાં પરમાણું એટલાના એટલા જ રહે છે કે જીવ સાથે રહેલા પરમાણુ જીવનો મોક્ષ થતાં છૂટા પડી જાય તો શું ઓછા થઈ જાય છે ?    10:50   Play
लोकमां परमाणुं एटलाना एटला ज रहे छे के जीव साथे रहेला परमाणु जीवनो मोक्ष थतां छूटा पडी जाय तो शुं ओछा थई जाय छे ?    10:50   Play

અવલંબન દ્રવ્યનું હોય છે પર્યાયનું નથી હોતું પણ વેદન પર્યાયનું હોય છે. જ્ઞાન બધાને જાણે છે તે વિષે...    13:00   Play
अवलंबन द्रव्यनुं होय छे पर्यायनुं नथी होतुं पण वेदन पर्यायनुं होय छे. ज्ञान बधाने जाणे छे ते विषे...    13:00   Play
12950 50 ગુણસ્થાન વિષે...    0   Play
गुणस्थान विषे...    0   Play

શાનું ચિંતવન-મનન કરવાનું ?    1:25   Play
शानुं चिंतवन-मनन करवानुं ?    1:25   Play

જ્ઞાનીને આનંદ થાય તે કેવો હોય ?    4:00   Play
ज्ञानीने आनंद थाय ते केवो होय ?    4:00   Play

આત્માનું સ્વરૂપ બરાબર ઓળખી ભેદજ્ઞાન કરવું જોઈએ ?    6:20   Play
आत्मानुं स्वरूप बराबर ओळखी भेदज्ञान करवुं जोईए ?    6:20   Play

અન્યમતના શાસ્ત્રો વાંચવા વિષે...    8:20   Play
अन्यमतना शास्त्रो वांचवा विषे...    8:20   Play

સાધકની ધારા અને જ્ઞાનધારા વિષે...    9:35   Play
साधकनी धारा अने ज्ञानधारा विषे...    9:35   Play

તદ્સમયની યોગ્યતા તે પુરુષાર્થ દ્વારા પ્રગટ થાય છે તે વિષે...    12:00   Play
तद्समयनी योग्यता ते पुरुषार्थ द्वारा प्रगट थाय छे ते विषे...    12:00   Play

મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા જે પામે તે પંથ તે વિષે...    13:00   Play
मोक्ष कह्यो निज शुद्धता जे पामे ते पंथ ते विषे...    13:00   Play

પૂજ્ય ગુરુદેવનો આશય ગ્રહણ કરવો તે રીતે સમજવું તે અનુયાયી કહેવાય.    15:10   Play
पूज्य गुरुदेवनो आशय ग्रहण करवो ते रीते समजवुं ते अनुयायी कहेवाय.    15:10   Play

આત્માને બરાબર ઓળખે, નિર્ણય કરે, ભેદજ્ઞાન કરે ને પુરુષાર્થ કરે તો થાય.    16:50   Play
आत्माने बराबर ओळखे, निर्णय करे, भेदज्ञान करे ने पुरुषार्थ करे तो थाय.    16:50   Play

Results 1-50 of 187.

2  3  4    Next >