પૂજ્ય ગુરુદેવશ્રીએ માર્ગ બતાવ્યો તે માર્ગ વિચારથી નક્કી કરી શકાય છે તે વિષે.... 0 Play ਪੂਜ੍ਯ ਗੁਰੁਦੇਵਸ਼੍ਰੀਏ ਮਾਰ੍ਗ ਬਤਾਵ੍ਯੋ ਤੇ ਮਾਰ੍ਗ ਵਿਚਾਰਥੀ ਨਕ੍ਕੀ ਕਰੀ ਸ਼ਕਾਯ ਛੇ ਤੇ ਵਿਸ਼ੇ.... 0 Play
આ આમ જ છે તેમ નક્કી થઈ ગયું છે પણ અનુભવમાં કેમ નથી આવતું ? 0:40 Play ਆ ਆਮ ਜ ਛੇ ਤੇਮ ਨਕ੍ਕੀ ਥਈ ਗਯੁਂ ਛੇ ਪਣ ਅਨੁਭਵਮਾਂ ਕੇਮ ਨਥੀ ਆਵਤੁਂ ? 0:40 Play
ભેદજ્ઞાનની કોઈ રીત ખરી કે નહીં? 1:40 Play ਭੇਦਜ੍ਞਾਨਨੀ ਕੋਈ ਰੀਤ ਖਰੀ ਕੇ ਨਹੀਂ? 1:40 Play
યાદ રાખવા જેવું શું છે? 2:55 Play ਯਾਦ ਰਾਖਵਾ ਜੇਵੁਂ ਸ਼ੁਂ ਛੇ? 2:55 Play
મેરુ પર્વત શું રત્નમય છે? ત્યાં શું સમ્યગ્દ્રષ્ટિ દેવ જ જાય? (મેરુ પર્વતનું વર્ણન) 4:00 Play ਮੇਰੁ ਪਰ੍ਵਤ ਸ਼ੁਂ ਰਤ੍ਨਮਯ ਛੇ? ਤ੍ਯਾਂ ਸ਼ੁਂ ਸਮ੍ਯਗ੍ਦ੍ਰਸ਼੍ਟਿ ਦੇਵ ਜ ਜਾਯ? (ਮੇਰੁ ਪਰ੍ਵਤਨੁਂ ਵਰ੍ਣਨ) 4:00 Play
આત્માને જ્ઞાન-લક્ષણથી ઓળખી જ્ઞાયકને ગ્રહણ કરવો તે એક જ રસ્તો છે તે વિષે... 8:15 Play ਆਤ੍ਮਾਨੇ ਜ੍ਞਾਨ-ਲਕ੍ਸ਼ਣਥੀ ਓਲ਼ਖੀ ਜ੍ਞਾਯਕਨੇ ਗ੍ਰਹਣ ਕਰਵੋ ਤੇ ਏਕ ਜ ਰਸ੍ਤੋ ਛੇ ਤੇ ਵਿਸ਼ੇ... 8:15 Play
વચનામૃતમાં ‘જ્ઞાયક....જ્ઞાયક’ શબ્દ ઠેર ઠેર આવે છે તો શું જ્ઞાયકના આશ્રયે બધું પ્રગટ થવાનું છે? કે બીજું કાંઈ કરવાનું છે? 10:05 Play ਵਚਨਾਮ੍ਰੁਤਮਾਂ ‘ਜ੍ਞਾਯਕ....ਜ੍ਞਾਯਕ’ ਸ਼ਬ੍ਦ ਠੇਰ ਠੇਰ ਆਵੇ ਛੇ ਤੋ ਸ਼ੁਂ ਜ੍ਞਾਯਕਨਾ ਆਸ਼੍ਰਯੇ ਬਧੁਂ ਪ੍ਰਗਟ ਥਵਾਨੁਂ ਛੇ? ਕੇ ਬੀਜੁਂ ਕਾਂਈ ਕਰਵਾਨੁਂ ਛੇ? 10:05 Play
આપને જ્યારે અનુભૂતિ થઈ તે પહેલાં પંડિતજી (હિંમતભાઈને)ને કહેતા ‘‘આટલું બાકી છે, આટલું બાકી છે’’ તે શું જ્ઞાયકના બળે કહેતા હતા? 11:36 Play ਆਪਨੇ ਜ੍ਯਾਰੇ ਅਨੁਭੂਤਿ ਥਈ ਤੇ ਪਹੇਲਾਂ ਪਂਡਿਤਜੀ (ਹਿਂਮਤਭਾਈਨੇ)ਨੇ ਕਹੇਤਾ ‘‘ਆਟਲੁਂ ਬਾਕੀ ਛੇ, ਆਟਲੁਂ ਬਾਕੀ ਛੇ’’ ਤੇ ਸ਼ੁਂ ਜ੍ਞਾਯਕਨਾ ਬਲ਼ੇ ਕਹੇਤਾ ਹਤਾ? 11:36 Play
નિશ્ચય-વ્યવહાર બંનેની સંધિ શું સાથે છે? જ્ઞાયકનું રટણ અને દેવ-ગુરુ-શાસ્ત્રનું બહુમાન વગેરે શું સાથે છે? 12:35 Play ਨਿਸ਼੍ਚਯ-ਵ੍ਯਵਹਾਰ ਬਂਨੇਨੀ ਸਂਧਿ ਸ਼ੁਂ ਸਾਥੇ ਛੇ? ਜ੍ਞਾਯਕਨੁਂ ਰਟਣ ਅਨੇ ਦੇਵ-ਗੁਰੁ-ਸ਼ਾਸ੍ਤ੍ਰਨੁਂ ਬਹੁਮਾਨ ਵਗੇਰੇ ਸ਼ੁਂ ਸਾਥੇ ਛੇ? 12:35 Play
જ્ઞાની ધર્માત્મા ભકિત આદિ કાર્યમાં જોડાતા દેખાય છે..... આપ કહો છો કે ‘જ્ઞાની બહારના કાર્યથી અલિપ્ત છે, અંદર જ્ઞાનીની જે પરિણતિ ચાલે છે તેને તું જો.’પણ અંદરમાં જોવાની દ્રષ્ટિ તો અમને મળી નથી તે દ્રષ્ટિ મેળવવા અમારે શું કરવું જોઈએ તે કૃપા કરી સમજાવશો. 13:35 Play ਜ੍ਞਾਨੀ ਧਰ੍ਮਾਤ੍ਮਾ ਭਕਿਤ ਆਦਿ ਕਾਰ੍ਯਮਾਂ ਜੋਡਾਤਾ ਦੇਖਾਯ ਛੇ..... ਆਪ ਕਹੋ ਛੋ ਕੇ ‘ਜ੍ਞਾਨੀ ਬਹਾਰਨਾ ਕਾਰ੍ਯਥੀ ਅਲਿਪ੍ਤ ਛੇ, ਅਂਦਰ ਜ੍ਞਾਨੀਨੀ ਜੇ ਪਰਿਣਤਿ ਚਾਲੇ ਛੇ ਤੇਨੇ ਤੁਂ ਜੋ.’ਪਣ ਅਂਦਰਮਾਂ ਜੋਵਾਨੀ ਦ੍ਰਸ਼੍ਟਿ ਤੋ ਅਮਨੇ ਮਲ਼ੀ ਨਥੀ ਤੇ ਦ੍ਰਸ਼੍ਟਿ ਮੇਲ਼ਵਵਾ ਅਮਾਰੇ ਸ਼ੁਂ ਕਰਵੁਂ ਜੋਈਏ ਤੇ ਕ੍ਰੁਪਾ ਕਰੀ ਸਮਜਾਵਸ਼ੋ. 13:35 Play
સામાન્ય ઉપર દ્રષ્ટિ અને ભેદજ્ઞાનમાં શો તફાવત છે? તે સમજાવશો 15:50 Play ਸਾਮਾਨ੍ਯ ਉਪਰ ਦ੍ਰਸ਼੍ਟਿ ਅਨੇ ਭੇਦਜ੍ਞਾਨਮਾਂ ਸ਼ੋ ਤਫਾਵਤ ਛੇ? ਤੇ ਸਮਜਾਵਸ਼ੋ 15:50 Play