Niyamsar (Gujarati). Shuddhopayog Adhikar Gatha: 159.

< Previous Page   Next Page >


Page 312 of 380
PDF/HTML Page 341 of 409

 

૧૨
શુદ્ધોપયોગ અધિકાર
अथ सकलकर्मप्रलयहेतुभूतशुद्धोपयोगाधिकार उच्यते
जाणदि पस्सदि सव्वं ववहारणएण केवली भगवं
केवलणाणी जाणदि पस्सदि णियमेण अप्पाणं ।।१५9।।
जानाति पश्यति सर्वं व्यवहारनयेन केवली भगवान्
केवलज्ञानी जानाति पश्यति नियमेन आत्मानम् ।।१५9।।
अत्र ज्ञानिनः स्वपरस्वरूपप्रकाशकत्वं कथंचिदुक्त म्
आत्मगुणघातकघातिकर्मप्रध्वंसनेनासादितसकलविमलकेवलज्ञानकेवलदर्शनाभ्यां व्यवहार-
હવે સમસ્ત કર્મના પ્રલયના હેતુભૂત શુદ્ધોપયોગનો અધિકાર કહેવામાં આવે છે.
જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી;
જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ૧૫૯.

અન્વયાર્થ[व्यवहारनयेन] વ્યવહારનયથી [केवली भगवान्] કેવળી ભગવાન [सर्वं] બધું [जानाति पश्यति] જાણે છે અને દેખે છે; [नियमेन] નિશ્ચયથી [केवलज्ञानी] કેવળજ્ઞાની [आत्मानम्] આત્માને (પોતાને) [जानाति पश्यति] જાણે છે અને દેખે છે.

ટીકાઅહીં, જ્ઞાનીને સ્વ-પર સ્વરૂપનું પ્રકાશકપણું કથંચિત્ કહ્યું છે.

‘पराश्रितो व्यवहारः (વ્યવહાર પરાશ્રિત છે)’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી,

૩૧