PDF/HTML Page 21 of 31
single page version
દક્ષિણ
તીર્થયાત્રામાં
પધાર્યા
ત્યારે ત્યાંના
દિગંબર જૈન
સમાજ
તરફથી
તામીલ
ભાષામાં
પણ અનેક
અભિનંદન–
પત્રો મળ્યા
હતા; તેમાંથી
એક નમુનો
અહીં રજું
કર્યો છે. એનું
ગુજરાતી
ભાષાંતર
સામે પાને
આપ્યું છે.
PDF/HTML Page 22 of 31
single page version
“સંસારની પ્રીતિનો વિચ્છેદ કરીને અરહંત ભગવાન ઉપર પ્રીતિ કરો, કેમ કે તે પ્રીતિ
દેખીને અપરિમિત સંતોષપૂર્વક અને હાથ જોડીને નમસ્કાર કરીએ છીએ.
જ્યાં આપનું આગમન થયું છે એવું આ કાંજીનગર એક જમાનામાં વિશ્વવિદ્યાલય
નમસ્કાર.
PDF/HTML Page 23 of 31
single page version
भवत्सवार्पितो नूनं गृह्यतां ग्रह्यतामिति।।
PDF/HTML Page 24 of 31
single page version
સર્વ જગતમાં પ્રસિદ્ધ મહિમાવંત, અધ્યાત્મવિદ્યામાં સૂર્યસમાન, અને
રચયિતા:
PDF/HTML Page 25 of 31
single page version
is the way to salvation of Atma. You are spreading the light emanating from
in the soil of human hearts. No doubt you are the incarnation of God
Your Holiness and your disciples have devoted your life to the cause
as the morning sun casts away the darkness from the face of the earth.
The many acts of bountis you have done for the cause of spreading
We have great pleasure in extending you a warm welcome in our
PDF/HTML Page 26 of 31
single page version
શાસ્ત્રોના જ્ઞાનમાં આપ ઊંડા ઉતરેલા છો. દિગમ્બર ધર્મ જ એકલો આત્માની મુક્તિનો
માર્ગ છે–એવું સત્યજ્ઞાન આપને પ્રાપ્ત થયું છે. આપ આપના આત્મામાંથી પ્રગટ થતાં
પ્રકાશને અમ સૌ જૈનો પ્રત્યે ફેલાવો છો. આ રીતે આપ, માનવોની હૃદયભૂમિમાં
ધર્મનાં બીજ રોપી રહ્યા છો, નિઃસંદેહપણે આપ સ્વયં પરમાત્માના પ્રતિનિધિ છો.
પવિત્ર સ્વરૂપ એવા આપે અને આપના શિષ્યોએ ધર્મના પ્રચારાર્થે નિજ જીવન
વીતવી રહ્યા છો. જેવી રીતે પ્રાતઃકાળનો સૂર્ય પૃથ્વીતળના અંધકારને દૂર કરી દે છે તેવી
રીતે આપ અમારા સમાજના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી રહ્યા છો.
જૈન ધર્મના પ્રચારના હેતુએ આપે કરેલાં પુષ્કળ ઉદારતાભર્યા કાર્યો અમને
અમારા મધ્યમાં આપનું ભાવભીનું સ્વાગત કરતાં અમને અત્યાનંદ થાય છે. હે
અને આપ આપના–ધર્મપિતા તરીકેના અને કૃપાપૂર્ણ–આશીર્વાદ આપો એવી વિનંતિ
કરીએ છીએ.
PDF/HTML Page 27 of 31
single page version
અમારા પરમ સૌભાગ્ય અને ગૌરવની વાત છે કે ઘણા લાંબા
જ્યાં જુઓ ત્યાં વિષયકષાયનાં વાદળ છવાઈ રહ્યા છે. ચારેકોર
PDF/HTML Page 28 of 31
single page version
આ ભારતવર્ષમાં વીતરાગ વિજ્ઞાનસ્વરૂપ સુરત્નત્રયની સાધનાવંત અનેક જ્ઞાની
દિગંબર મુનિવરો દ્વારા રચિત સમયસારાદિ ગ્રંથોનું અધ્યયન કરી અંર્તદ્રષ્ટિ પ્રાપ્ત કરી આપે
ભગવાનશ્રી કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય અને બીજા આચાર્યોનું હૃદય પારખી લીધું અને
જિનાગમોના રહસ્યોને જાણી જૈન ધર્મના શાસનને શોભાવ્યું.
ભારતની ભવ્ય વિભૂતિ
મળ્યો હતો અને તેથી અનેક ભવ્યજીવો બૂઝયા હતા. તેમ આપના પ્રતાપથી છેલ્લા વીસ
વરસથી સૌરાષ્ટ્રમાં કરેલ વિહારથી અને આપના સંઘસહિત ૨૦૧૩માં કરેલ શાશ્વત તીર્થધામ
શ્રીસમ્મેદશિખરજી આદિ તીર્થધામોની મંગલયાત્રાના વિહારથી અને ૨૦૧પની સાલમાં શ્રી
બાહુબલીજી આદિ તીર્થધામોની મંગલયાત્રાના વિહારથી અને સ્થળે સ્થળે થતા અપૂર્વ દિવ્ય
ઉપદેશથી આખું ભારત ડોલી ઊઠ્યું. હજારો ભવ્યજનો આપની અધ્યાત્મબંસરીમાં મસ્ત
બન્યા, અજ્ઞાન અને એકાંત ભાગવા લાગ્યું, સમકિતસૂરજનો ઉદય થયો, ઠેરઠેર જિનમંદિર,
પંચકલ્યાણક પ્રતિષ્ઠા, સ્વાધ્યાય મંદિરો બન્યાં. શાસનપ્રભાવના અદ્્ભૂત રીતે કૂદકે અને
ભૂસકે વૃદ્ધિગત થવા લાગી અને હજારોની સંખ્યામાં જિનાગમોના અનુવાદો પ્રકાશિત થયા.
વીતરાગમાર્ગપ્રતિ હજારોની સંખ્યામાં ધર્મજિજ્ઞાસુઓનાં વૃંદો ઉમટ્યાં. એટલું જ નહિ પરંતુ
સુવર્ણગઢમાં પ્રતિષ્ઠિત જિનેંન્દ્રદરબાર જિનમંદિરો, માનસ્થંભ, ધર્મસભા, પ્રવચનમંડપ, બોર્ડીંગ
અને મુમુક્ષુઓના બ્રહ્મચર્યાશ્રમ, મોક્ષમાર્ગી મકાનોની હારમાળા અને નિત્ય નિયમિત પણે થતું
દર્શન–પૂજન–ભક્તિ અને સ્વામીજીનું પ્રવચન જોતાં ખરેખર આજે નાનકડું વિદેહ અને
ધર્મસભા નજરે પડે છે.
પ્રાર્થના કરીએ છીએ કે આપ શત શત જીવો અને આપના દ્વારા જિનશાસનની પ્રભાવનાની
પતાકા અણનમ ફરકતી રહો.
PDF/HTML Page 29 of 31
single page version
अध्यात्मगगनके प्रकाशमान सूर्य–
प्रवाहीत की है उससे संपूर्ण देशका पापपंक अवश्य धुलेगा, ऐसा हमारा विश्वास है।
नाविक हैं। हम आशा रखते है कि आप हमलोगोंको पुनः एकबार सेवा करनेका अवसर
प्रदान करेंगे।
PDF/HTML Page 30 of 31
single page version
PDF/HTML Page 31 of 31
single page version