PDF/HTML Page 41 of 45
single page version
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ–સંઘ
(૧) શ્રી દિ. જૈન મુમુક્ષુ મહામંડળની કાર્યવાહક કમિટીની મીટીંગ
સર્વે માનદ સભ્યોને હાજર રહેવા વિનંતી છે.
PDF/HTML Page 42 of 45
single page version
ભાદરવા સુદી ૨ ને તા.૨પ–૮–૬૮ બપોરના ૪–૩૦ વાગ્યે.
ગુરુદેવનો સન્દેશ ઘેરઘેર પહોંચાડતું માસિક ક્યું?
આત્માર્થિતાને પોષતું અધ્યાત્મ–માસિક ક્યું?
વાત્સલ્યભાવનાને વિસ્તારતું માસિક ક્યું?
દેવ–ગુરુ–ધર્મની સેવાને અપનાવતું માસિક ક્યું?
સર્વે જિજ્ઞાસુઓનું પ્રિય માસિક ક્યું?
બાળકોને ધર્મનો ઉત્સાહ જગાડતું માસિક ક્યું?
PDF/HTML Page 43 of 45
single page version
કરીને ભલામણ કરે છે કે વીતરાગવિજ્ઞાનનો આ ઉપદેશ તમે ધ્યાનપૂર્વક સાંભળો; દુઃખથી છૂટવા
ને મોક્ષસુખ પામવા માટેનો આ ઉપદેશ ઉપયોગ લગાવીને તમે સાંભળો. તેનાથી જરૂર તમારું
હિત થશે. બીજેથી ઉપયોગ હઠાવીને આ તમારા હિતની વાત પ્રેમથી–ઉત્સાહથી સાંભળો.
શ્રી
ઉપદેશ નથી દેતા, પણ જે સમજવાની ધગશવાળા છે એવા શિષ્યોને કહે છે કે તમે સાંભળો. જેમ
પાણી જોઈએ તો તે માટે ઘરના ગાય વગેરે પશુને તે નથી કહેતા કે પાણી આપ; કેમકે તેનામાં
તેવી શક્તિ નથી. પણ સમજદાર આઠ વર્ષના બાળકને પાણી લાવવાનું કહેતાં તે સમજી જાય છે;
તેમ આત્માનું સ્વરૂપ સમજવાની જેનામાં તાકાત છે, જેનામાં તેવી જિજ્ઞાસા જાગી છે એવા
જીવોને સન્તો તેની વાત સંભળાવે છે ને કહે છે કે સુણ! એટલે કે અમે જે ભાવ કહીએ છીએ તે
તું લક્ષમાં લે. ભાવ સમજે તો જ ખરું સાંભળ્યું કહેવાય.
વિકલ્પો છોડીને, આ વીતરાગવિજ્ઞાનની વાત લક્ષપૂર્વક સાંભળો. બીજા રસ છોડીને આ
ચૈતન્યના વીતરાગવિજ્ઞાનમાં તત્પર થાઓ.
વીતરાગવિજ્ઞાનનો ઉપદેશ અમારી પાસે છે તે ધ્યાનપૂર્વક સાંભળો. બાકી સંસારમાં પૈસા વગેરે
કેમ મળે કે રોગાદિ કેમ મટે–એનો ઉપદેશ અમારી પાસે નથી; અમારી પાસે તો સુખનો પોષક
એવો વીતરાગવિજ્ઞાનનો જ ઉપદેશ છે. તેની જેને ગરજ હોય તે સાંભળો.
PDF/HTML Page 44 of 45
single page version
દુઃખ એ આનંદની વિકૃતિ છે એટલે
આનંદશક્તિ ન હોય તો દુઃખ પણ ન
રહ્યું છે!
ઉત્તર : શુદ્ધ ચૈતન્યવસ્તુ તે હું.
(૩) પ્રશ્ન :– વન્દનયોગ્ય કોણ?
ઉત્તર :– આત્માના જ્ઞાન–દર્શન–ચારિત્રની
ઉત્તર :– શુદ્ધતાને ઓળખીને તેને પ્રગટ કરવા
ઉત્તર :– છઠ્ઠા ગુણસ્થાન સુધી જ.
(૬) પ્રશ્ન :– અરિહંત પ્રભુ કેવળી પરમાત્મા
(૭) પ્રશ્ન :– જગતમાં ભાવેન્દ્રિયો કેટલી?
ઉત્તર :– અનંત.
ઉત્તર :– અસંખ્યાત.
(૯) પ્રશ્ન :– જીવ શુભરાગથી શોભે છે?
ઉત્તર:– ના; જીવની શોભા રાગથી નથી જીવની
છે.
છે. જ્ઞાનનું અધૂરું પરિણમન તે
સાધન, અને જ્ઞાનનું પૂરું પરિણમન તે
સાધ્ય, એ રીતે બંનેમાં જ્ઞાનનું જ
પરિણમન છે, તેમાં રાગ નથી. રાગનું
ભવન તે કાંઈ સાધન નથી, તે તો
બાધક છે; જ્ઞાનનું ભવન તે જ સાધન
છે. સાધ્ય અને સાધન બંનેની એક
જાત છે. સાધ્ય તો શુદ્ધ જ્ઞાન અને તેનું
સાધન રાગ–એમ સાધ્ય–સાધનમાં
વિરુદ્ધતા નથી. વિરુદ્ધ સાધન માને તે
સિદ્ધિને સાધી શકતો નથી, તે
સંસારમાં જ રખડે છે.
ઉપાય અને ઉપેય બંનેથી ભ્રષ્ટ છે;
નથી તો તેઓ મોક્ષ પામતા, કે નથી
મોક્ષના માર્ગને જાણતા; તેઓ તો
મિથ્યાત્વથી સંસારમાં જ રખડે છે.
PDF/HTML Page 45 of 45
single page version
લોક નિંદાતેં હમકો છાંડી, ધરમ ન છોડો ગાત......અરે૦
‘દ્યાનત’ સીતા થિર મન કીનો મંત્ર જપે અવદાત.......અરે૦