Page 375 of 378
PDF/HTML Page 401 of 404
single page version
તે મૈથુન કર્મ ઇષ્ટ નથી તો પછી ભલા અન્ય પ્રકારે અર્થાત્ પરસ્ત્રી આદિની સાથે
તો તે તેમને ઇષ્ટ કેમ હોય? અર્થાત્ તેની તો બુદ્ધિમાન મનુષ્ય કદી ઇચ્છા જ કરતા
નથી. ૧.
પશુગતિ અર્થાત્ તિર્યંચગતિની પ્રાપ્તિ થાય છે.
સમય જ રહે છે; પરંતુ આવા મનુષ્યોને એના માટે કોઈ પણ સમય નિશ્ચિત હોતો નથી
Page 376 of 378
PDF/HTML Page 402 of 404
single page version
શાસ્ત્રકારોએ પરસ્પરના વિરોધ રહિત જ ધર્મ, અર્થ અને કામ
વગેરે) ના દિવસોમાં અથવા તપના નિમિત્તે તેનો નિરંતર ત્યાગ કેમ કરાવેત? અર્થાત્
ન કરાવેત.
જરૂર છે કે તે પરસ્ત્રી આદિની અપેક્ષાએ કાંઈક ઓછું નિન્દનીય છે. એ જ કારણે વિવેકી ગૃહસ્થ
આઠમ
થાય છે તેના વિષયમાં ભલા વિવેકી જીવને કેવી રીતે આદર થઈ શકે? અર્થાત્ થઈ
શકતો નથી. ૪.
Page 377 of 378
PDF/HTML Page 403 of 404
single page version
કારણ અવિવેક છે. ૫.
સાધુ એનો ત્યાગ કરે છે. ૬.
પ્રાણીઓને ન આ લોકમાં ઇષ્ટ છે અને ન પરલોકમાં ય. કારણ કે તે ભવિષ્યમાં
દુઃખદાયક છે. ૭.
તારૂં કલ્યાણ થઈ શકશે નહીં.
બન્ને ય લોકમાં દુઃખ આપનાર તે વિષયભોગને છોડવાનો પ્રયત્ન કર, નહિ તો તારૂં અહિત
અનિવાર્ય છે. ૮.
Page 378 of 378
PDF/HTML Page 404 of 404
single page version
અનુરાગરૂપ સમુદ્રમાં મગ્ન થઈ રહ્યા છે, તે મારા (પદ્મનન્દિ મુનિ) ઉપર ક્રોધ ન
કરો. ૯.