Page -20 of 660
PDF/HTML Page 1 of 681
single page version
Page -19 of 660
PDF/HTML Page 2 of 681
single page version
Page -18 of 660
PDF/HTML Page 3 of 681
single page version
Page -17 of 660
PDF/HTML Page 4 of 681
single page version
Page -16 of 660
PDF/HTML Page 5 of 681
single page version
Page -15 of 660
PDF/HTML Page 6 of 681
single page version
Page -14 of 660
PDF/HTML Page 7 of 681
single page version
નામ જ સૌથી વધારે લોકો દ્વારા લેવાય છે તો તે અત્યુક્તિ નહિ ગણાય. રામનું નામ આટલું
બધું પ્રસિદ્ધિ કેમ પામ્યું? લોકો વાતવાતમાં રામની મહત્તા કેમ માને છે અને અત્યંત શ્રદ્ધા તથા
ભક્તિ સહિત રામ-રાજ્યનું સ્મરણ કેમ કરવામાં આવે છે? આ પ્રશ્નો પર આપણે જ્યારે
ઊંડાણથી વિચારીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે રામના જીવનમાં એવી અનેક ઘટનાઓ બની
છે કે જેનાથી તેમનું નામ પ્રત્યેક ભારતીયની રગેરગમાં સમાઇ ગયું છે, તેમનું પવિત્ર ચરિત્ર
લોકોના હૃદયમાં અંકિત થઈ ગયું છે અને એજ કારણે તેઓ આટલા લોકપ્રિય મહાપુરુષ સિદ્ધ
થયા છે.
વાલ્મીકિએ તે લવ અને કુશને શિખવ્યું હતું. જે હોય તે પરંતુ આટલું નિશ્ચિત છે કે રામનું
ચરિત્રચિત્રણ કરનાર ગ્રંથોમાં વાલ્મીકિ-રામાયણ આદિ ગ્રંથ છે. જેનું સૌથી મોટું પ્રમાણ સ્વયં આ
પદ્મપુરાણની તે ભૂમિકા છે જેમાં રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયો છે કેઃ-
અભિપ્રાય વાલ્મીકિ-રામાયણનો છે આથી પણ વધારે પુષ્ટ પ્રમાણ એના આગળના શ્લોક છે.
જેમાં પદ્મપુરાણકારે અત્યંત દુઃખ પ્રગટ કરતાં કહ્યું છે કે -
પાપ ક્ષણવારમાં નાશ પામે છે.
એજ સિદ્ધ થાય છે કે તે સમયે વાલ્મીકિ-રામાયણ જન સાધારણમાં અત્યંત પ્રસિદ્ધ ગ્રંથ હતો અને
તેમાં ઉપસાવવામાં આવેલ રામ રાવણનું ચરિત્રજ લોકો સાચું માનતા હતા, રામ અને રાવણના
ચરિત્ર-વિષયક ભ્રાંતિ દૂર કરવા માટે ‘
Page -13 of 660
PDF/HTML Page 8 of 681
single page version
વિક્રમ સંવત ૮૩૪માં સમજવો જોઈએ.
ઉત્તરપુરાણમાં રામનું ચરિત્ર એક નવા જ પ્રકારે ચીતરવામાં આવ્યું છે. બન્નેમાંથી કયું કથાનક
સત્ય છે અથવા સત્યની અધિક સમીપ છે-એ બાબતનો નિર્ણય કરનારી કોઈ સામગ્રી ઉપલબ્ધ
નથી, વળી અમારામાં તેનો નિર્ણય કરવાની શક્તિ તથા યોગ્યતા પણ નથી. અમે ફક્ત
ધવલાકાર વીરસેનાચાર્યના શબ્દોમાં આટલું જ કહી શકીએ છીએ કે બન્નેય પ્રમાણિક આચાર્યાે છે
ને અમારે બન્નેય પ્રકારોનો સંગ્રહ કરવો જોઈએ, યથાર્થ સ્વરૂપ તો કેવળજ્ઞાન ગમ્ય જ છે.
લક્ષ્મણસેન થયા. તેમના શિષ્ય રવિષેણ થયા જેમણે આ પદ્મમુનિનું પવિત્ર ચરિત્ર રચ્યું છે.
જ્ઞાતા હતા તેથી ગુરુ પરંપરાથી રવિષેણાચાર્યને પણ આગમજ્ઞાન મળેલું હતું. પ્રસ્તુત પદ્મપુરાણની
સ્વાધ્યાય કરતાં ખ્યાલમાં આવે છે કે રવિષેણાચાર્યને પ્રથમાનુયોગ-સંબંધી કથા સાહિત્યનું કેટલું
વિશાળ જ્ઞાન હતું. તેમણે પોતાના આ ગ્રંથમાં હજારો ઉપકથાઓ રચી છે. તે ઉપરાંત ચરણાનુયોગ,
કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ-સંબંધી જ્ઞાન પણ અત્યંત વૃધ્ધિ પામેલું હતું. તેમના કથાનકની વચ્ચે
વચ્ચે આપવામાં આવેલ સ્વર્ગ-નરકાદિના વર્ણન, દ્વીપ સમુદ્રોનું કથન, આર્ય-અનાર્યોના આચાર
વિચાર, રાત્રિભોજનાદિ અને પુણ્ય-પાપના ફળાદિથી એની ખાત્રી થાય છે. શાન્ત અને કરુણરસનું
આવું સુંદર ચિત્રણ ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે. સીતાનું હરણ થયા પછીની રામની દયાજનક
Page -12 of 660
PDF/HTML Page 9 of 681
single page version
ઉત્તીર્ણ થયા પછીની સીતાનું વર્ણન તો અલૌકિક ચમત્કારપૂર્ણ છે. તેને વાંચતાં એકવાર આંખોમાંથી
આંસુઓની ધારા વહેવા લાગે છે અને જ્યારે આપણે લક્ષ્મણ દિવંગત થયા પછી રામની દશા જોઈએ
છીએ, તેમના અકૃત્રિમ અને લોકોત્તર ભાતૃપ્રેમ વિષે વાંચીએ છીએ તો તે સમયનું વર્ણન કરવું
આપણા માટે અસંભવ બની જાય છે. સંક્ષેપમાં કહેવામાં આવે તો આ પદ્મપુરાણમાં આપણને બધા
રસોનો સમાવેશ યથાસ્થાને થયેલો જણાશે પરંતુ તેમાં મુખ્યતા કરુણ અને શાન્ત રસની જ છે.
મૂળગ્રંથની સ્વાધ્યાય અવશ્ય કરે.
સીતાના પિતાને મદદ કરવાને લીધે જ રામ સૌ પ્રથમ સિંહપુત્ર અથવા વીરબાળરૂપે લોકો સમક્ષ
આવ્યા. સીતાના સ્વયંવર દ્વારા રામના પરાક્રમનો યશ બધે ફેલાયો, રાવણ પર વિજય મેળવવાને
લીધે તે જગતપ્રસિદ્ધ મહાપુરુષના રૂપે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી લોકનિંદાના કારણે સીતાનો
પરિત્યાગ કરવાથી તો તેઓ એટલા બધા પ્રકાશમાં આવ્યા કે આજ હજારો વર્ષો પછી પણ લોકો
રામરાજ્યને યાદ કરે છે. જ્યારે લોકાપવાદની ચર્ચા રામની સમક્ષ આવી ત્યારે તેઓ વિચારે છે કેઃ-
चक्षुर्मानसयोर्वासं कृत्या याडवस्थिता मम। गुणधानीमदोषां तां कथं मुंचामिजानकीम्।।
અવસ્થિત છે, ગુણોની રાજધાની છે. સર્વથા નિર્દોષ છે, તે પ્રાણપ્યારી જાનકીને હું કેવી રીતે
તજું? એક તરફ સામે લોકાપવાદ ઉભો છે અને બીજી તરફ નિર્દોષ પ્રાણપ્રિયાનો દુઃસહ વિયોગ.
કેટલી વિકટ સ્થિતિ છે? અત્યંત મૂંઝવણમાં પડેલા રામ થોડા સમય માટે કિંકર્તવ્યવિમૂઢ થઈ જાય
છે. તે સમયની માનસિક દશાનું ચિત્રણ કરતાં ગ્રંથકાર છેઃ -
છે, મારા પ્રાણ સાથે એકત્વ પામેલી છે, તે સીતાને હું કેવી રીતે તજું? વળી રામ વિચારે છે -
Page -11 of 660
PDF/HTML Page 10 of 681
single page version
કૃપણ નહિ હોય. અહીં કૃપણ શબ્દ ખાસ વિચારવા જેવો છે. જે દાન કરતો નથી તે કુંજસ
કહેવાય છે તેને માટે સંસારમાં કૃપણ શબ્દનો વ્યવહાર થાય છે. દાનના લક્ષણમાં કહ્યું છે-
વસ્તુ (સીતા) નો જો હું પરિત્યાગ કરી શકતો નથી તો મારા કરતાં મોટો બીજો કૃપણ
કયો હોય? રામની માનસિક દશાનું યથાર્થ ચિત્રણ છે!
તે વખતે અત્યંત કષ્ટમાં હતા જેની ઉપમા બીજે મળી શકતી નથી. આ સ્થિતિમાં સીતાનો
પરિત્યાગ રામને માટે ખરેખર મહાન ત્યાગનો આદર્શ ઉપસ્થિત કરે છે. આ એક એવી
ઘટના છે કે જેનાથી રામ સાચા રામ બન્યા અને યુગાન્તર સુધી ટકતો તેમના યશ આજે
પણ દિગંદમાં વ્યાપેલો છે. જો તેમના જીવનમાં આ પ્રસંગ ઉભો થયો ન હોત તો લોકો
રામરાજ્યનું સ્મરણ પણ આ રીતે ન કરેત.
રામની કથામાંથી સીતાની કથા દૂર કરવામાં આવે તો આખીયે કથા નિષ્પ્રાણ બની જાય
છે. સીતાના પ્રત્યેક કાર્યે ભારતના જ નહીં પણ સમસ્ત સંસારની સ્ત્રીઓ સામે અનેક
મહાન આદર્શ ઉપસ્થિત કર્યા છે. પતિની વિપત્તિઓના સમયમાં સદા સાથે રહેવું, દુર્જનોની
વચ્ચે આવી પડતાં પોતાના પતિવ્રતનું રક્ષણ કરવું, રામ દ્વારા ત્યજાવા છતાં પણ રામ
પ્રત્યે જરાય અન્યથાભાવ મનમાં ન લાવયો એ કેટલો મોટો આદર્શ છે? જ્યારે રામના
સેનાપતિ સીતાને ભયંકર વનમાં છોડીને જવા લાગે છે ત્યારે સીતા સેનાપતિને કહે છે -
Page -10 of 660
PDF/HTML Page 11 of 681
single page version
એ કે રામે સીતાને દેશનિકાલ કરવા છતાં સીતાને રામ પ્રત્યે જરાય ક્રોધ નથી. તે બરાબર
જાણતી હતી કે રામનો મારા તરફ અગાધ સ્નેહ છે અને પૂર્ણ વિશ્વાસ છે પરંતુ પ્રજાનું ધ્યાન
રાખીને તેમને મારો ત્યાગ કરવા લાચાર થવું પડયું છે. ધન્ય પ્રતિવ્રતા! રામ દ્વારા એક ગર્ભવતી
અબળાને સંકટોથી ભરેલા વિકટ વનમાં છોડી દેવા છતાં પણ તને પતિ ઉપર જરા જેટલોય ક્ષોભ
થયો નહિ. અને તારો પ્રજાપ્રેમ પણ રામથી યે વધારે ચડિયાતો છે કેમ કે આવી પોતાની દારૂણ
દશા વખતે ય પ્રજાના હિતનો વિચાર કરીને રામને પિતા જેવા વાત્સલ્યથી પ્રજાનું રક્ષણ કરવાનો
તે સંદેશ આપે છેઃ-
साम्राज्यादपि पद्माभ तदेव बहु मन्यते। नश्यत्येव पुनाराज्यं दर्शनं स्थिरसौख्यदम्।
સામ્રાજ્યથી અધિક છે. રાજ્ય તો નાશ પામે છે. પણ તે સમ્યગ્દર્શન સ્થાયી અવિનશ્વર સુખ
આપે છે. તેથી હે પુરુષોત્તમ રામ! આવા સમ્યગ્દર્શનને તમે કોઇ અભવ્ય પુરુષ દ્વારા નિંદા
કરવામાં આવે તો પણ છોડશો નહિ જેમ લોકાપવાદના ભયથી મને છોડી દીધી છે.
પતિવ્રતાઓમાં અગ્રણી છે.
છે, ચિરવિયોગ પછી પતિમિલનની આશા હૃદયમાં ઉછળી રહી છે, એવા સમયે રામ કહે છેઃ-
સીતાએ જ્યારે રામના આ વચન સાંભળ્યા હશે ત્યારે વાચક પોતે જ વિચારે કે તેની તે સમયે
કેવી દશા થઈ હશે?
કરવાનું બહાનું શા માટે કાઢયું? શું મારી સાથે પણ તમારે આવો માયાચાર કરવો જરૂરી હતો?
તે વખતે રામ નિરુત્તર બની જાય છે અને કહે છે -
Page -9 of 660
PDF/HTML Page 12 of 681
single page version
અનુકુળ પતિવ્રત પણ બરાબર જાણું છું પણ શું કરૂં? તું લોકાપવાદ પામી છો. પ્રજાનું ચિત્ત
સ્વભાવથી જ કુટિલ હોય છે, તેને વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે આમ કરવું પડયું છે.
નાખું અને જો કહો તો પ્રજ્વલિત અગ્નિની જ્વાળામાં પ્રવેશ કરૂં. આપ દરેક પ્રકારે મારા
શીલની પરીક્ષા કરી શકો છો પણ આ રીતે મારો પરિત્યાગ કરવો ઉચિત નથી. ત્યારે રામ
ક્ષણવાર ચૂપ રહીને કહે છે કે તું અગ્નિકુંડમાં પ્રવેશીને પોતાના શીલની પરીક્ષા કરાવ. આથી
સીતા અત્યંત આનંદ પામીને પોતાની સ્વીકૃતિ આપે છે. રામની આજ્ઞા પ્રમાણે ત્રણસો હાથ
લાંબો પહોળો ચતુષ્કોણ અગ્નિકુંડ તૈયાર કરવામાં આવે છે અને તેમાં ચારે તરફથી અગ્નિ
લગાડવામાં આવે છે. હજારો સ્ત્રી પુરુષો સીતાનું સત્ય જોવા માટે એકઠા થયા છે. અગ્નિકુંડ
ચારે તરફથી પ્રજ્વલિત થયા પછી સીતા પોતાના શીલની પરીક્ષા આપવા માટે તૈયાર થઈ.
લોકોમાં હાહાકાર ફેલાઈ ગયો. જુદા જુદા મુખે જુદી જુદી વાતો થવા લાગી. તે સમયે સીતા
પરમેશ્વરનું ધ્યાન કરીને કહે છેઃ-
यधेतदनृतं वच्मि तदा मामेष पावकः। भस्मसाद्भावमप्राप्तामपि प्रापयतु क्षणात्।।
દેવ! સાચા-જૂઠા કાર્યોના વિષયમાં આપ સાક્ષી છો.
કોઈ મોટામાં મોટો ભય પણ ચળાવી શકતો નથી.
ભલે કોઈ લાભ ન હોય પણ તે મહાપુરુષોની કથાઓ હૃદય ઉપર પોતાનો અમિટ પ્રભાવ પાથર્યા
વિના રહેતી નથી કે જેમના જીવનમાં એક એકથી ચડિયાતી અનેક ઘટનાઓ બની હોય છે,
અનેક સંકટો આવ્યા હોય છે અને જે પોતાના પ્રબળ અને અદમ્ય ઉત્સાહથી તથા પરાક્રમથી
તેમના પર વિજય મેળવવા માટે નિરંતર આગળ વધતા રહ્યા અને અંતે મહાપુરુષ બનીને
સંસારની સામે એક પવિત્ર આદર્શ ઉપસ્થિત કરી ગયા છે. સ્વયં રામનું જીવન એનું જવલંત
ઉદાહરણ છે. તેમના પવિત્ર ચરિત્રથી પ્રભાવિત થઈને રાવણ જેવા તેના પ્રબળ પ્રતિપક્ષીને અનેક
વાર તેમની પ્રશંસા કરવી પડી છે.
Page -8 of 660
PDF/HTML Page 13 of 681
single page version
છૂટવા માટે તરફડે છે અને હૃદયમાં એવા ભાવ નિરંતર વહેવા લાગે છે કે પૂર્વોપાર્જિત કર્મોએ
જ્યારે મહાપુરુષોને પણ છોડયા નથી તો પછી આપણે કઈ ગણતરીમાં છીએ? આવા ભાવ વડે જ
મનુષ્ય આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થાય છે. માટે સંસારની સ્થિતિનું યથાર્થ ચિત્રણ કરનાર પુણ્યપાપનું
ફળ પ્રત્યક્ષ દેખાડનાર, મહર્ષિઓએ રચેલા મહાપુરુષોના ચરિત્રોનું અધ્યયન કરવું જોઈએ.
થોડો અંશ જોઈએ-મેં આ પ્રાણ સુખમાં વીતાવ્યા છે તેથી થોડા દિવસો રાજ્યનું સુખ ભોગવી,
કલ્યાણનું કારણ એવું તપ પછી કરીશ. આ કામ-ભોગ દુર્નિવાર છે, એનાથી જે પાપ થશે તે
ધ્યાનરૂપ અગ્નિ વડે ક્ષણમાત્રમાં ભસ્મ કરી નાખીશ. ઈત્યાદિ મનોરથ કરતો ભામંડળ સેંકડો વર્ષ
એક મુહૂર્તની પેઠે ગાળવા લાગ્યો. આ કર્યુ, એ કરૂં, આમ કરીશ, આવું ચિંત્વન કરતાં આયુષ્યના
અંતને જાણી શક્યો નહિ. એક દિવસ સાતમાળના મહેલની ઉપર સુંદર શય્યા પર સૂતો હતો ત્યાં
તેના પર વીજળી પડી અને તે તત્કાળ મૃત્યુ પામ્યો.
ક્ષણભંગુર સુખ નિમિત્તે દુર્બુધ્ધિ આત્મહિત કરતો નથી. વિષય વાસનાથી લુબ્ધ બનીને અનેક
પ્રકારના વિકલ્પો કર્યા કરે છે જે કર્મબંધના કારણ છે. ધન, યૌવન, જીવન બધું અસ્થિર છે. જે
તેમને અસ્થિર જાણી સર્વ પરિગ્રહનો ત્યાગ કરી આત્મકલ્યાણ કરે છે તે ભવસાગરમાં ડૂબતો
નથી. અને વિષયાભિલાષી જીવ ભવમાં કષ્ટ સહન કરે છે. હજારો શાસ્ત્ર વાંચવા છતા શાંતિ ન
થઈ તો શો ફાયદો? અને એકજ પદથી શાંતિ પ્રાપ્ત થાય તો તે પ્રશંસવા યોગ્ય છે. જે જાતજાતના
અશુભ ઉદ્યમોથી વ્યાકુળ છે તેમનું આયુષ્ય નકામું વીતે છે જેમ હાથમાં આવેલું રત્ન જતું રહે છે
તેમ. આમ જાણીને સર્વ લૌકિક કાર્યોને નિરર્થક જાણીને દુઃખરૂપ ઈંદ્રિયના સુખોનો ત્યાગ કરી
પરલોક સુધારવા માટે જિનશાસનમાં શ્રદ્ધા કરો.
જૈનોમાં અને ખાસ કરીને દિગંબરોમાં આ પદ્મપુરાણનો ખૂબજ પ્રચાર છે. દિ. જૈનોનું ભાગ્યે જ
કોઈ એવું મંદિર
Page -7 of 660
PDF/HTML Page 14 of 681
single page version
Page -6 of 660
PDF/HTML Page 15 of 681
single page version
દ્રષ્ટિદોષથી કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય તો વાચક તેને શુદ્ધ કરીને વાંચશે અને સાથે
ગ્રંથમાળાને સૂચિત કરશે કે જેથી આગામી સંસ્કરણમાં તેમને સુધારી શકાય.
તેની રચના થઈ. સંસ્કૃત પદ્મપુરાણના રચયિતાની ગુરુ પરંપરા ગ્રંથના અંતે આપી છે.
રાજસ્થાની છે. આ ભાષા શ્રુતિ-મધુર અને જનપ્રિય થઈ છે.
વિદેશોમાં પણ તેનો પ્રચાર થયો છે. સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના લાખો અનુયાયીઓ
ગુજરાતીભાષી છે અને દેશવિદેશમાં ફેલાયેલા છે. તેમને પણ આ ઉત્તમ પ્રાચીન પુરાણ ગ્રંથનો
અભ્યાસ કરવા મળે તે માટે કેટલાક જિજ્ઞાસુ વાચકોની માગણીથી ઉપરોક્ત પં. દૌલતરામજી કૃત
ભાષા વચનિકાનો ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત રચના ગુજરાતી ભાષી
વાચકોને રસ ઉત્પન્ન કરે અને આ મહાન પુરાણ ગ્રંથમાંથી તેઓ યથેષ્ટ લાભ પ્રાપ્ત કરે તેવી
ભાવના છે. ઈતિ અલમ્
Page -5 of 660
PDF/HTML Page 16 of 681
single page version
રામકથાનો પ્રશ્ન
નારાયણ, નવ પ્રતિનારાયણ, નવ બળભદ્ર અને
તેમના માતાપિતાના પૂર્વભવ અને
નગરોના નામ વગેરે.
Page -4 of 660
PDF/HTML Page 17 of 681
single page version
આપવાનું વર્ણન
ભરતના લોકસુંદરી સાથેના વિવાહનું વર્ણન
Page -3 of 660
PDF/HTML Page 18 of 681
single page version
કુંભકરણની ભુજાપાશથી છૂટવું, રામ લક્ષ્મણને
સિંહવાહન ગરુડવાહન વિદ્યાની પ્રાપ્તિનું વર્ણન
શાંતિનું વર્ણન
વિદ્યાની સિદ્ધિ થવાનું વર્ણન
Page -2 of 660
PDF/HTML Page 19 of 681
single page version
આગમન
Page -1 of 660
PDF/HTML Page 20 of 681
single page version
આગમન
કેવળીના મુખે ધર્મશ્રવણ થયું તેનું વર્ણન