Page 107 of 113
PDF/HTML Page 121 of 127
single page version
તેમાં લીનતા (રૂપ) વીતરાગ નિર્વિકલ્પ સમાધિ (છે) તેનું નામ વિચાર-
અનુગત સમાધિ કહીએ.
પરિણમતાં આનંદ થાય તે ચારિત્રાનંદ. આનંદને વેદવાવાળાને સહજપણે
પોતાની પરિણતિ પોતપોતાના દર્શન-જ્ઞાનમાં રહે ત્યારે આનંદ જાણવો.
જ્ઞાનનું જ્ઞાન કરતાં, દર્શનને દેખતાં અને વેદનારને વેદતાં ચેતનાપ્રકાશનો
આનંદ થાય છે. પોતે પોતાને વેદતાં અનુભવમાં સહજ ચિદાનંદ
સ્વરૂપનો આનંદ થાય છે, તે આનંદના સુખમાં સમાધિનું સ્વરૂપ છે.
ધ્યાનમાં વસ્તુને વેદી વેદીને આનંદ થાય છે. આનંદની ધારણા ધરીને
સ્થિર રહેવું તેને આનંદ
દશા થઈ રહી છે; ભેદજ્ઞાનબુદ્ધિવડે તે જીવ
જ્ઞાન ઉપયોગ (છે)
જ આનંદ થયો.
Page 108 of 113
PDF/HTML Page 122 of 127
single page version
ત્યાં સુખનો સમૂહ છે.
પરમાત્માને શુદ્ધ દર્શન-જ્ઞાન હોય છે ને અંતરાત્માને એકદેશ શુદ્ધ
દર્શન-જ્ઞાન હોય છે. દર્શન-જ્ઞાનનો પ્રકાશ જ્ઞેયને દેખે જાણે છે; તે
શક્તિ શુદ્ધ છે. તેમાં એવા ભાવ કરે છે કે આ દર્શન જ્ઞાન આત્મા
વગર હોય નહિ, એ મારો સ્વભાવ છે
‘હું’ પણું માનીને અહં (બુદ્ધિ) ધરે. દર્શન-જ્ઞાનમાં, ધ્યાનમાં અહંપણું
માને ત્યારે અનાદિ દુઃખનું મૂળ એવું દેહાભિમાન છૂટે, સ્વરૂપમાં
પોતાપણું જાણે અને જ્ઞાનસ્વરૂપ ઉપયોગ હું છું
છોડીને અવિનાશી આનંદલોકને પામ્યો; ‘હું બ્રહ્મ
પ્રતીતિ ભાવ દ્રઢ રહે પછી (એ પ્રમાણે) દ્રઢ રહેતાં રહેતાં અહંપણું
(
Page 109 of 113
PDF/HTML Page 123 of 127
single page version
ભાવ (અસ્મિભાવ) રહી જાય ‘છું
પ્રતીતિરૂપ રહ્યા કરે
એ પ્રમાણે ત્રણે ભેદ આમાં પણ લગાડવા.
એકાગ્ર, સ્વસ્થિર, સ્વપદમાં લીનતા છે, ત્યાં નિર્વિકલ્પ સમાધિ કહીએ.
ગુણભાવના હોય તોય નિશ્ચળ છે અને પર્યાયવૃત્તિ પણ નિશ્ચળ છે,
રાગાદિ વિકાર મૂળમાંથી ગયા, સહજાનંદ સમાધિ પ્રગટી, નિજ વિશ્રામ
પ્રાપ્ત થયો, વિશુદ્ધ વિશુદ્ધ થતો ગયો, સ્થિરતા થઈ, નિર્વિકલ્પદશા થઈ;
અર્થથી અર્થાંતર, શબ્દથી શબ્દાંતર કે જોગથી જોગાંતર
Page 110 of 113
PDF/HTML Page 124 of 127
single page version
આવ્યો. (
આનંદ આવતો હતો તે ગયો અને સહજાનંદ પ્રગટ્યો. પરમપદવીની
નજીક ભૂમિકા ઉપર આરૂઢ થયો, અહીં જ્યાં વિભાવ મટ્યો ત્યાં
એમ જાણ્યું કે આ મુક્તિદ્વારમાં પ્રવેશ નજીક છે, અવિઘ્નપણે
મુક્તિવધુ સાથેનો સંબંધ તથા અતીન્દ્રિય ભોગ થવાનું નજીક જાણ્યું
છે, પરમ સાધ્ય સાથે ભેટ થઈ છે, (તે ભેટ) એવી થઈ છે કે
મન મળી ગયું. સ્વરૂપમાં પોતે પોતાને જ સવસંવેદન વડે જાણ્યો પણ
Page 111 of 113
PDF/HTML Page 125 of 127
single page version
માન વિકાર ગયો ને વિમળ ચારિત્રનો ખેલ થયો, મનની મમતા મટી
ને સ્વરૂપમાં એવો હળી
ઉપાધિ મટી ગઈ છે, આનંદ-ઘરમાં પહોંચી ગયો છે, રાજ્ય કરવાનું
રહ્યું છે, તો હમણાં રાજ્યનો કળશાભિષેક થશે, કેવળજ્ઞાનરૂપી
રાજ્યમુકુટ કિનારે ધર્યો છે, સમય નજીક છે, હમણાં જ શિર ઉપર
કેવળજ્ઞાન મુકુટ ધારણ કરશે
ચૈતન્ય પુરુષ એ બંનેની પ્રતીતિ (પૂર્વક) જ્ઞાનમાં વિવેક થયો. ચિદ્
પરિણતિ વસ્તુને અને વસ્તુના અનંત ગુણોને વેદનારી છે, ઉત્પાદ-વ્યય
કરે છે, ષટ્ગુણી
તેમ (ચિદ્ પરિણતિ) સ્વરૂપને જણાવે છે. સકળ
જેમ સમુદ્રમાંથી તરંગ ઊપજે છે તેમ. પુરુષને અનંતગુણધામ,
ચિદાનંદ, પરમેશ્વર કહીએ. તે બંનેનું જ્ઞાનમાં જાણપણું થયું, પણ
પ્રત્યક્ષ ન થયું વેદ્યવેદકમાં પ્રત્યક્ષ છે પણ સંપૂર્ણ કેવળજ્ઞાન જેવું
પ્રત્યક્ષ નથી તેથી સાધક છે, થોડા જ કાળમાં પરમાત્મા થશે
Page 112 of 113
PDF/HTML Page 126 of 127
single page version
થઈ. કેવળજ્ઞાનમાં લઈએ તો ત્યાં અનંત ગુણો વ્યક્ત થયા; જ્ઞાન
ઉપયોગમાં ચારિત્ર શુદ્ધ હોય (છતાં) ત્યાં કેવળજ્ઞાન ન પણ હોય.
બારમા ગુણસ્થાને ચારિત્ર શુદ્ધ તો છે પણ કેવળજ્ઞાન નથી; બારમા
ગુણસ્થાને યથાખ્યાતચારિત્ર છે અને તેરમે-ચૌદમે ગુણસ્થાને પરમ
યથાખ્યાત ચારિત્ર છે; તેથી ચારિત્ર અપેક્ષાએ ધર્મમેઘસમાધિ બારમા
ગુણસ્થાને થઈ. કેવળજ્ઞાનમાં (તો પરમાત્મદશા) વ્યક્ત છે તેથી ત્યાં
સાધકસમાધિ ન કહીએ. અહીં બારમા ગુણસ્થાનમાં સાધક છે,
અંતરાત્મા છે. આને ધર્મમેઘસમાધિ કહીએ.
મટેલી, કેમ કે ત્યાં મોહનો અભાવ થયો હતો; તેરમા ગુણસ્થાને જ્ઞાન
કેવળ અદ્વૈત થયું. ત્યાં જ્ઞાનમાં નિશ્ચયથી (
(જ્ઞાન)માં વ્યક્ત છે, ત્યાં સાધકઅવસ્થા નથી, પ્રગટ પરમાત્મા છે.
Page 113 of 113
PDF/HTML Page 127 of 127
single page version
(શબ્દ), જ્ઞાનાદિ ત્રણ ભેદ અહીં પણ લગાડવા.
કરવાને ચાહે તે આ ગ્રંથને વારંવાર વિચારે.
૧૭૭૯ના ફાગણ વદ ૫ ના રોજ આ ગ્રથ પૂર્ણ કર્યો. સંતજનો તેનો
અભ્યાસ કરજો.
સેવત શિવપદ પામીએ, હે ત્રિભુવનકે રાય.