Page 87 of 113
PDF/HTML Page 101 of 127
single page version
૪. મિથ્યાત્વી પરગ્રાહી દ્વૈતની મન વડે પ્રશંસા ન કરે. તેમજ
૫. વચન વડે (તે મિથ્યાત્વીના) ગુણ ન કહે.
૮. કવિ. તે હવે કહીએ છીએ
૨. નિજધર્મનું કથન કહે,
૩. હઠવડે દ્વૈતનો આગ્રહ હોય તે છોડાવે અને મિથ્યાવાદ મટાડે,
૪. સ્વરૂપ પામવામાં નિમિત્ત જિનવાણી, ગુરુ તથા સ્વધર્મી છે અને
૬. વિદ્યાવડે જિનમતનો પ્રભાવ કરે, જ્ઞાનવડે સ્વરૂપનો પ્રભાવ કરે,
૭. સ્વરૂપાનંદીનું વચનવડે હિત કરે, સંઘની સ્થિરતા કરે, જેના વડે
Page 88 of 113
PDF/HTML Page 102 of 127
single page version
છે)ઃ
(૪૦
કૌશલ્યતા કહીએ.
Page 89 of 113
PDF/HTML Page 103 of 127
single page version
Page 90 of 113
PDF/HTML Page 104 of 127
single page version
નિજધર્મ
૩. (આત્મા) પુણ્ય
નથી.
Page 91 of 113
PDF/HTML Page 105 of 127
single page version
કરીને છોડી દે છે. જ્ઞેયનો સંબંધ અસ્થિર છે, જ્ઞેયપરિણામ પણ છૂટી
જાય છે; તેથી જ્ઞેય, જ્ઞેયપરિણામ નિજ વસ્તુ નથી. જ્ઞેયને અવલંબનારી
શક્તિને ધરનારી ચેતનાવસ્તુ છે. જ્ઞેય (સાથે) મળવાથી અશુદ્ધ થઈ,
પરંતુ શક્તિ શુદ્ધ ગુપ્ત છે. જે શુદ્ધ છે તે રહે છે, અશુદ્ધ છે તે
રહેતું નથી, માટે અશુદ્ધ (તો) ઉપરનો મળ છે. અને શુદ્ધ (તે)
સ્વરૂપની શક્તિ છે. જેમ સ્ફટિક વિષે લાલ રંગ દેખાય છે (તે)
સ્ફટિકનો સ્વભાવ નથી તેથી મટી જાય છે, સ્વભાવ (છે તે) જતો
નથી.
પ્રતિબિંબ છે. કર્મદ્રષ્ટિમાં આત્મા પરસ્વરૂપ થયેલો ભાસે છે પરંતુ
આત્મા પર થતો નથી.
પરને પોતા(રૂપ) માને છે પરંતુ પર તે પોતા(રૂપ) થતું નથી.
સ્વરૂપનો મહિમા ન જાણ્યો તોપણ સ્વરૂપનો પ્રભાવ ન ગયો.
Page 92 of 113
PDF/HTML Page 106 of 127
single page version
છુપાયો છે, તોપણ (તેનાં) દર્શન
પણ જ્ઞાતા તેને પ્રગટ દેખે છે.
છે પરંતુ (પર) વસ્તુ તો જુદી છે, તે છૂટી જાય છે, ખેદ થાય, મેલા
થાય ત્યાં પરિણામ ન ગોપવવા, સ્વરૂપમાં લગાડવા. અશુદ્ધ જ્ઞાનમાં
પણ જાણપણું તો ન ગયું. તે જાણપણા તરફ જોતાં, નિજ જ્ઞાન જાતિ
છે, એવી ભાવનામાં નિજ રસાસ્વાદ આવે છે. આ વાત કંઈ કહેવા
માત્ર નથી, ચાખવામાં (
દેખી દેખીને અંતરને વિસર્યો છે તેથી જ ચોરાશીમાં લોટે (
છૂટે; માટે પર દર્શન મટાડી નિજ અવલોકનવડે આ મુક્તપદ છે,
અનુભવ છે, અનંત સુખ (રૂપ) ચિદ્વિલાસનો પ્રકાશ છે.
Page 93 of 113
PDF/HTML Page 107 of 127
single page version
તેનું સમાધાન
ફસાવું એટલું જ છે કે તે ભસે છે. કોઈ ત્રણ વાંકવાળી દોરડીમાં સર્પ
માને છે. ત્યાં સુધી જ (તેને) ભય છે. મૃગ, મૃગજળમાં જળ માનીને
દોડે છે, તેથી જ દુઃખી છે. તેમ આત્મા પરને પોતારૂપ માને છે,
એટલો જ સંસાર છે, ન માને તો મુક્ત જ છે. જેમ એક *નારીએ
ત્યાં, તે નારીનો પતિ આવ્યો, તેણે એમ જાણ્યું કે મારી નારી શયન
કરે છે, તેને હલાવે, પવન નાંખે, પરંતુ તે (પૂતળી) તો બોલે નહિ.
આખી રાત બહુ સેવા કરી. પ્રભાત થયું ત્યારે તેણે જાણ્યું કે (આ તો)
કાષ્ટની (પૂતળી) છે. ત્યારે તે પસ્તાયો કે મેં જૂઠી સેવા કરી. તેમ
(અનાદિથી) આત્મા પર અચેતનની સેવા વૃથા કરે છે. જ્ઞાન થતાં તે
જાણે છે કે આ જડ છે ત્યારે તે તેનો સ્નેહ ત્યાગે છે અને સ્વરૂપાનંદી
થઈને સુખ પામે છે.
રૂપ થઈ જાય છે; માટે ઉપયોગવડે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય વિચારીને
Page 94 of 113
PDF/HTML Page 108 of 127
single page version
ચિદાનંદ ઉઘડે છે
રસાસ્વાદ ઊપજે છે, તેમાં મગ્ન થઈને રહેવું. પરિણામને વસ્તુની
અનંતશક્તિમાં સ્થિર કરવા.
(પરભાવરૂપ) પરિણામભાવને જ નિજ પરિણામ સ્વભાવપણે દેખે છે,
જાણે છે, સેવે છે; પરને નિજસ્વરૂપ ઠીક કરીને (માનીને) રાખે છે.
એને એ જ પ્રમાણે અનાદિથી કરતાં આ જીવના પરિણામની અવસ્થા
ઘણા કાળ સુધી વીતી; પણ (સ્વ) કાળ પામીને ભવ્યતા પરિપક્વ થઈ
ત્યારે શ્રીગુરુના ઉપદેશરૂપ કારણ પામ્યો. તે ગુરુએ એમ ઉપદેશ કર્યો
કે
સ્વ (પણું) કે
એ તો નીચ (અને) પર છે, તું તે નીચને સ્વ-પણે અને ઉચ્ચપણે
માનીને બહુ જ નીચ થયો છે.
રાખે? વળી, જો હવે તે સ્વભાવને (તું) દેખ, જાણ અને તેની સેવા
કર, ત્યારે પોતાથી જ તને યાદ પણ રહેશે, તું સુખી થશે, અયાચી
(અયાચક, સ્વાધીન) મહિમા લહીશ અને તું પ્રભુ થઈ જઈશ. આ જે
Page 95 of 113
PDF/HTML Page 109 of 127
single page version
દ્રવ્યોમાં તો તું ન અટક. તારો મહિમા બહુ જ ઊંચો છે. જે
નોકર્મ(રૂપ) વસતી વસે છે તે તારાથી જ (
છે, પોતાનું અંગ નથી. (કર્મ વગેરે) પૌદ્ગલિક જાતિની જે જે સંજ્ઞા
છે, તે જ તે જ જાતિની સંજ્ઞા ચેતનપરિણામમાં ધરી છે; તે સ્વભાવ
નથી, તે પર કલિત [
કર. તેને દૂર કરતાં જ (તું) પ્રત્યક્ષ સાક્ષાત્ સ્વભાવ-સન્મુખ સ્થિર
થઈશ
પરમપદને પામીશ, અને ત્રણે લોકમાં તારી દુહાઈ વર્તાવીશ
[
અનુપમ જ્ઞાનજ્યોતિ તે પોતાનું પદ છે. સ્વરૂપ પ્રકાશવડે અનાદિ
વિભાવનો વિનાશ થાય છે. પોતાના સ્વરૂપમાંથી દર્શન
Page 96 of 113
PDF/HTML Page 110 of 127
single page version
થતાં એક દેશ સંયમ નામ પામ્યો.
સકળ પાપ છે, તેનો અભાવ થયો; પણ અશુભભાવ એવો ગૌણતારૂપ
થઈ ગયો કે દુર્ગતિના કારણરૂપ પાપબંધ થતો નથી. (ત્યાં) શુભ મુખ્ય
છે (ને) શુદ્ધ ગૌણ છે. શુદ્ધ ગૌણ હોવા છતાં પણ તે મુખ્યતાને દોરે
છે તેથી મુખ્ય જેવું જ કામ કરે છે. (શુદ્ધ) ગૌણ હોવા છતાં પણ તે
બલિષ્ઠ છે.
સાતમાનું સાધક છઠ્ઠું છે. (છઠ્ઠા ગુણસ્થાને) ક્રિયા (અને) ઉપદેશ હોય
છે. પરંતુ વિશેષ સ્થિરતાને લીધે [ત્યાં] સકલવિરતિ સંયમ નામ પામે
છે.
રસાસ્વાદ મુખ્ય થયો અને વધતા વધતા ગુણસ્થાન અનુસાર વધ્યો.
Page 97 of 113
PDF/HTML Page 111 of 127
single page version
આ (પાંચ) ભૂમિકાઓમાં મનનું ફરવું છે. તેનું વિવેચન કહીએ
છીએઃ
અધર્મને ધર્મ માને, પરને સ્વ માને અને પોતાને જાણે નહિ. [એ
પ્રમાણે] વિવેક રહિત (હોય તેને) મૂઢ મન કહીએ.
૫. બ્રહ્મ વિષે સ્થિરતા થઈ, સ્વરૂપરૂપ પરિણમ્યો, એકત્વ
બાધાનો હેતુ છે, માટે તેને એકાગ્ર ન કહીએ. અહીં સ્વરૂપ
સ્થિતિ(રૂપ) એકાગ્ર જાણવું. પર વિષે (એકાગ્રતા) બંધનું મૂળ છે.
તે સ્વરૂપ
કે અન્ય ચિંતા રહેતી નથી. સામાન્યપણે આ પાંચે (ભૂમિકા) સંસાર
Page 98 of 113
PDF/HTML Page 112 of 127
single page version
વિચારતા ધર્મગ્રાહકનયથી ચિંતાનિરોધ અને એકાગ્રતા એ બન્ને
ભૂમિકાઓ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું કારણ છે, અને તે સમાધિને
સાધે છે. તેની સાક્ષીરૂપ શ્લોક (આ પ્રમાણે છે)ઃ
Page 99 of 113
PDF/HTML Page 113 of 127
single page version
સ્વસંવેદનજ્ઞાનદ્વારા થયો તેને સમાધિ કહીએ.
અને ભરીને થંભાવી રાખે તેને કુંભક કહીએ. પછી ધીરે ધીરે તેને બહાર
કાઢે તેને રેચક કહીએ;
સમાધિ કહે છે તે આ કારણે સમાધિ છે કેમકે તેનાથી મનનો જય થાય
છે, મનનો જય કરવાથી રાગ-દ્વેષ-મોહ મટે છે અને રાગ-દ્વેષ-મોહ
મટતાં સમાધિ લાગે છે. સ્થિર મન હોય તો નિજ ગુણરત્ન પામીએ,
માટે (સમાધિ) કારણ છે.
પરોક્ષ એ બે પ્રમાણ છે, નિત્ય
Page 100 of 113
PDF/HTML Page 114 of 127
single page version
છે.
વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન
નિત્યપણું વગેરે અનેકાંતવાદ છે; દુઃખ. જન્મ, વૃત્તિ, દોષ અને
મિથ્યાજ્ઞાનનો ઉત્તરોત્તર નાશ તે મોક્ષમાર્ગ છે; છ ઇન્દ્રિય, છ વિષય,
છ બુદ્ધિ તથા શરીર, સુખ અને દુઃખ એ પ્રમાણે એકવીશ દુઃખનો
અત્યંત ઉચ્છેદ તેને મોક્ષ માને છે.
તત્ત્વ છે, પ્રત્યક્ષ અને અનુમાન
તે મોક્ષમાર્ગ છે, વાસના, ક્લેશનો નાશ તથા જ્ઞાનનો નાશ તે મોક્ષ છે.
તત્ત્વ છે; પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ છે, (ભેદ
એકાંત) વાદ છે. મોક્ષમાર્ગ નૈયાયિકની સમાન છે; બુદ્ધિ, સુખ, દુઃખ,
ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર એ નવનો અત્યંત નાશ
તે મોક્ષ છે.
ઉપમા, આગમ, અર્થાપત્તિ અને અભાવ એ છ પ્રમાણ છે; નિત્ય
Page 101 of 113
PDF/HTML Page 115 of 127
single page version
છે, નિત્ય અતિશયપણે સુખની વ્યક્તતા તે મોક્ષ છે.
(તથા) અગીયાર ઇન્દ્રિય; તે વિષે સ્પર્શતન્માત્રાથી વાયુ,
શબ્દતન્માત્રાથી આકાશ, રૂપતન્માત્રાથી તેજ, ગંધતન્માત્રાથી, પૃથ્વી,
રસતન્માત્રાથી પાણી; સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ (અને) શ્રોત્ર એ પાંચ
બુદ્ધિ
ભોક્તા છે, મૂળ પ્રકૃતિ અવિકૃત છે, મહત્ આદિ સાત, પ્રકૃતિની
વિકૃતિ છે, (બાકીના) સોળ તત્ત્વો વિકાર પણ નથી ને પ્રકૃતિ વિકૃતિ
પણ નથી. પરંતુ પંગુ સમાન (એવા) પ્રકૃતિ અને પુરુષના યોગે થયેલ
છે, પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણ છે, નિત્ય એકાંતવાદ
છે. પચીશ તત્ત્વોનું જ્ઞાન તે મોક્ષમાર્ગ છે. પ્રકૃતિ (અને) પુરુષનો
વિવેક દેખવાથી, પ્રકૃતિ વિષે રહેલ પુરુષનું (ભિન્ન થવું) તે મોક્ષ છે.
પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે, જેમ માદક સામગ્રીના સમવાયથી
મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ ચાર ભૂતના સમવાયથી ચૈતન્યશક્તિ
ઊપજે છે; અદ્રશ્ય સુખનો ત્યાગ અને દ્રશ્ય સુખનો ભોગ તે જ
પુરુષાર્થ છે. [એમ તે માને છે.]
Page 102 of 113
PDF/HTML Page 116 of 127
single page version
અસંપ્રજ્ઞાત
અનુભવે. (પહેલાં) જેમ દેહમાં પોતાપણાની બુદ્ધિ હતી તેમ હવે
આત્મામાં બુદ્ધિ ધરી; જ્યાંસુધી સ્વરૂપમાંથી તે બુદ્ધિ ન ખસે ત્યાં સુધી
પોતામાં લીનતા છે, તેને (લય) સમાધિ કહે છે. ‘લય’ના ત્રણ ભેદ છે
પરિણામની લીનતા’ તે અર્થ થયો,’ અને શબ્દ તથા અર્થનું જાણપણું તે
જ્ઞાન થયું. ત્રણે ભેદ લયસમાધિના છે. શબ્દ આગમવડે, અર્થઆગમ,
અર્થઆગમવડે જ્ઞાનઆગમ
Page 103 of 113
PDF/HTML Page 117 of 127
single page version
લયસમાધિના વિકલ્પ
હતું તે ઉપયોગ છૂટતાં બુદ્ધિ દ્વારા જ્ઞાન ઉપયોગ ઊપજે. તે (ઇન્દ્રિય
સ્વરૂપમાં તાદાત્મ્ય હોય છે. જ્યાં જ્યાં પરિણામ વિચરે ત્યાં ત્યાં શ્રદ્ધા
કરે અને લીન થાય. માટે જ્યારે દ્રવ્ય-ગુણમાં પરિણામ વિચરે ત્યારે ત્યાં
શ્રદ્ધા કરીને લીન થાય, તેને લયસમાધિ કહીએ.
મારી દ્રષ્ટાશક્તિ નિર્વિકલ્પ ઊઠે છે, જ્ઞાનશક્તિ વિશેષને જાણે છે,
ચારિત્રપરિણામ વડે વસ્તુને અવલંબીને
છે, સ્વભાવ કર્મ છે. નિજ પરિણતિવડે પોતે પોતાને સાધે છે, પોતાની
પરિણતિ પોતાને સોંપે છે, પોતે (પોતાને) પોતામાં પોતાથી સ્થાપે છે,
પોતાના ભાવનો પોતે આધાર છે. (એ પ્રમાણે) પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-
ભાવને સારી રીતે વિચારીને સ્થિરતાવડે રાગાદિ વિકારને ન આવવા
દે; જેમ જેમ ઉપયોગનું જાણપણું વર્તે તેમ તેમ ધ્યાનની સ્થિરતામાં
આનંદ વધે, અને સમાધિસુખ થાય. વીતરાગપરમાનંદ સમરસીભાવના
સ્વસંવેદનને સુખ-સમાધિ કહીએ. દ્રવ્ય દ્રવવાના ભાવરૂપ છે, ગુણ
Page 104 of 113
PDF/HTML Page 118 of 127
single page version
અર્થનું ) જાણપણું તે જ્ઞાન છે.
સમરસીભાવવડે ઉત્પન્ન આનંદ તે ભાવશ્રુત છે. કઈ રીતે? તે કહીએ
છીએ. ભાવશ્રુત અર્થમાં ભાવ (છે); ત્યાં, દ્રવ્યશ્રુતનો અર્થ એવો છે કે
દ્રવ્યશ્રુતમાં જ્યાં ઉપાદેય વસ્તુનું વર્ણન છે ત્યાં અનુપમ આનંદઘન
ચિદાત્મા અનંત ચૈતન્ય ચિહ્નના અનુભવનો રસાસ્વાદ બતાવ્યો છે.
અનાદિથી મન
પ્રવૃત્તિદ્વારા પોતાનું સ્વરૂપ-પિછાણ્યું. જેમ *દીપકની આડા ચાર પડદા
છે
કષાયરૂપ ચાર પડદા છે), ત્રણ કષાય
ચેતનાપ્રકાશનો અનુભવ એવો થયો કે પરમાત્મભાવનો આનંદ આ
Page 105 of 113
PDF/HTML Page 119 of 127
single page version
અનુભવના પ્રકાશની જાત તો તે જ છે, અન્ય નથી.
સામાન્ય અવલોકન કઈ રીતે થયું? અને દર્શન છે તે જ્ઞાનને પણ દેખે
છે, જ્ઞાન દર્શનને જાણે છે, (ત્યાં) દર્શન તો સામાન્ય છે, તે સામાન્યને
જાણતાં સામાન્યનું જ્ઞાન થયું; તો ત્યાં વિશેષ જાણવું કઈ રીતે થયું?
છે? તેનું સમાધાન
થયું. (જ્ઞાન અને દર્શન) એ બંનેનો પ્રકાશ એક ચેતનસત્તાથી થયો છે,
તે બંનેની સત્તા એક છે
સુખ થયું તેને (વિતર્ક અનુગત) સમાધિ કહીએ. છદ્મસ્થને તે (સુખ)
ભાવશ્રુતના વિલાસથી ચૈતન્યપ્રકાશને જાણતાં
પ્રમાણે વિતર્કસમાધિનું સ્વરૂપ કહ્યું તે જાણવું.
Page 106 of 113
PDF/HTML Page 120 of 127
single page version
પ્રકાશ, તેનો વિચાર કહેતાં પ્રાપ્તિ થાય, તે જ ધ્યાન છે. પર્યાયને
સ્વરૂપમાં લીન કરે, મનને દ્રવ્યમાંથી ગુણમાં લાવે, ગુણમાંથી પર્યાયમાં
લાવે અથવા બીજા પ્રકારે ધ્યેયને ધ્યાવે તેને (અર્થથી) અર્થાંતર કહીએ.
અથવા સામાન્ય
વચનમાં ગુણ-વિચારદ્વાર હતું તે ફરી બીજા ગુણમાં બીજા વિચાર ન
કરતાં સ્થિરતા વડે આનંદ થાય છે. વસ્તુને પામવાના બીજા બીજા (નવા
નવા) વિચાર શબ્દદ્વારા અંતરંગમાં થાય તેને શબ્દાંતર કહીએ.
ઉપયોગમાં એમ જાણ્યું કે હું દ્રવ્ય છું, હું જ્ઞાનગુણ છું, હું દર્શન છું,
વીર્ય છું.
સ્વરૂપાચરણવડે સુખ થાય છે તે સમાધિ છે. વચનજોગના ભાવથી
ગુણસ્મરણ થયું; વિચાર સુધી વચન હતું, વિચાર છૂટી જતાં મન જ