Page 67 of 113
PDF/HTML Page 81 of 127
single page version
ગુણ પર્યાયથી અભિન્ન છે. આ પ્રદેશક્ષેત્રમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ પણ
સિદ્ધ થાય છે. (તે આ પ્રમાણે
ધ્રુવ મુખ્ય ગૌણપણા રહિત અનુસ્યૂત શક્તિ-વસ્તુરૂપ શક્તિ છે
ક્ષેત્ર, લોકાલોકને જાણવા માટે અરીસો છે. જે જીવોએ આ પ્રદેશ
ક્ષેત્રવીર્યશક્તિ છે.
વર્તના તે દ્રવ્ય-કાળ-ક્ષણ છે. ગુણની વર્તના તે ગુણકાળ છે, પર્યાયની
વર્તના તે પર્યાય
ગુણપર્યાયવર્તના છે, માટે દ્રવ્યવર્તનામાં ગુણપર્યાયવર્તના કહો (અને)
ગુણપર્યાય (વર્તના)માં દ્રવ્યવર્તના કહો?
તે દ્રવ્યવર્તના છે કેમ કે ગુણપર્યાયનો પુંજ તે દ્રવ્ય છે. દ્રવ્યનો સ્વભાવ
ગુણ-પર્યાય છે, તે દ્રવ્ય પોતના સ્વભાવરૂપે વર્તે છે તેથી દ્રવ્યવર્તનામાં
Page 68 of 113
PDF/HTML Page 82 of 127
single page version
છે. જ્ઞાનવર્તનામાં જ્ઞાનવર્તના છે, દર્શનવર્તનામાં દર્શનવર્તના છે; એ
પ્રમાણે જુદા જુદા ગુણમાં ગુણવર્તના જુદી જુદી છે. પર્યાયમાં
પર્યાયવર્તના છે; તેમાં એટલું વિશેષ છે કે
સમયના પર્યાયમાં છે. એકપર્યાયમાં બીજા પર્યાયની વર્તના (હોતી)
નથી (કેમકે) પર્યાય જુદા જુદા છે. તેથી દ્રવ્યની ગુણ પર્યાયના
પુંજની
(
કહીએ, કેમ કે એક ગુણરૂપ દ્રવ્ય નથી; પુંજ ગુણોવડે ગુણપુંજમાં વર્તે
છે. તેમાં દ્રવ્યવિવક્ષામાં દ્રવ્યવર્તના, ગુણવિવક્ષામાં ગુણવર્તના,
પર્યાયવિવક્ષામાં પર્યાયવર્તના (એ રીતે) અનેકાંત સિદ્ધિ વિવક્ષાથી છે.
તેથી ગુણ-પર્યાય-દ્રવ્યની વર્તના
પરીષહસહનરૂપ તપ તે વ્યવહાર (તપ છે); તેનાથી કર્મની નિર્જરા
ત્યારે જ થાય કે જ્યારે ઇચ્છાનો નિરોધ કરીને વર્તે, પર ઇચ્છા
મટાડે (અને) સ્વરસને ભેટે. સાધનવડે સિદ્ધિ સાચા વ્યવહાર દ્વારા
થાય છે. તેને નિષ્પન્ન રાખવાનું (જે) સામર્થ્ય, તેનું નામ
વ્યવહારતપવીર્યશક્તિ છે; તેના પ્રભાવથી અનેક ૠદ્ધિઓ ઊપજે છે.
Page 69 of 113
PDF/HTML Page 83 of 127
single page version
નિશ્ચયતપવીર્યશક્તિ કહીએ. જ્ઞાનચેતનાનો પ્રકાશ સ્વસંવેદન (રૂપ)
તથા સ્વપરપ્રકાશક (રૂપ)
પ્રમાણે અનંત ગુણના તેજપુંજના પ્રભાભારનો પ્રકાશ (તે) દ્રવ્યનું તેજ
(છે), પર્યાય સ્વરૂપના પ્રભાભારનો પ્રકાશ (તે પર્યાયનું) તેજ છે. એ
પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાયના પ્રભાભારનો પ્રકાશ તે (નિશ્ચય) તપ
કહીએ, તેને નિષ્પન્ન રાખવાનું (જે) સામર્થ્ય, તેનું નામ નિશ્ચય
તપવીર્યશક્તિ કહીએ.
વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનું વસ્તુપણું ભાવદ્વારા જાણીએ છીએ. જેમ
અક્ષરાર્થ ભાવાર્થ વડે સફળ છે તેમ ભાવવડે વસ્તુ છે. વસ્તુનું
ઉપાદાન અક્રમ-ક્રમ સ્વભાવભાવ છે; તેના ત્રણ ભેદ છે
અનંત ભેદ છે. જ્ઞાન દ્રવ્ય છે, જ્ઞાન
રીતે) ત્રણે (દ્રવ્ય-ગુણ-પર્યાય) જ્ઞાનના ભાવવડે સધાય છે. ભાવ
Page 70 of 113
PDF/HTML Page 84 of 127
single page version
પર્યાયરૂપ ભાવ, તેને ગુણભાવ કહીએ. પર્યાયમાં જે પરિણમનશક્તિનું
જે લક્ષણ છે તે પર્યાયનો ભાવ છે. ગુણે ગુણનો ભાવ જુદો જુદો
છે; પર્યાયનો વર્તમાનભાવ અતીતભાવ સાથે મળતો નથી, અતીત
અનાગત સાથે, વર્તમાન અનાગત સાથે મળતો નથી (અને) અનાગત
વર્તમાન (કે) અતીત સાથે મળતો નથી. જે પરિણામ વર્તમાન છે
તેનો ભાવ તેમાં જ છે. (આ પ્રમાણે પોતાના) ભાવને નિષ્પન્ન
રાખવાનું જે સામર્થ્ય તેનું નામ ભાવવીર્ય કહીએ.
Page 71 of 113
PDF/HTML Page 85 of 127
single page version
છે; માટે સત્તા વડે સર્વે ગુણોની સિદ્ધિ થઈ. જો સૂક્ષ્મ(ત્વ) ગુણ છે
તો સર્વે ગુણો સૂક્ષ્મ છે; જો વસ્તુત્વ ગુણ છે તો સર્વે (ગુણો)
સામાન્ય-વિશેષતા સહિત છે; જો દ્રવત્વ ગુણ છે તો દ્રવ્યને દ્રવે છે
અબાધિત ગુણ છે તો સર્વે ગુણો અબાધિત છે; જો અમૂર્તિક ગુણ
છે તો સર્વે (ગુણો) અમૂર્તિક છે. આ પ્રમાણે એક એક ગુણ સર્વમાં
છે (અને તે) સર્વની સિદ્ધિનું કારણ છે.
તે ગુણ છે, તેની પરિણતિ તે પર્યાય છે, આકૃતિ તે વ્યંજનપર્યાય છે.
વડે (જ્ઞાન જ્ઞેયમાં) કઈ રીતે આવ્યું?
ઉપચાર પરિણતિથી પરિણમી છે; ઉપચારથી (તેને) જ્ઞેયાકાર કહીએ.
દ્રવ્ય-ગુણ-પર્યાય વસ્તુના છે. જે વસ્તુનું સત્ છે તે જ જ્ઞાનનું સત્ છે,
કેમ કે જે અસંખ્ય પ્રદેશ વસ્તુના છે તે જ (પ્રદેશો) જ્ઞાનના છે. તેથી
અભેદ સત્તાની અપેક્ષાએ અભેદ ગુણ-પર્યાયની સિદ્ધિ થઈ. ભેદ
Page 72 of 113
PDF/HTML Page 86 of 127
single page version
પરિણતિ તે પર્યાય (એમ) ભેદવડે (ત્રણે) સધાય છે. ઉપચારથી
સમસ્ત જ્ઞેયના દ્રવ્ય-ગુણ-પર્યાય જ્ઞાનમાં આવે છે. ઉપચારના અનેક
ભેદ છે તે કહીએ છીએઃ
વિજાતિ, નવ સ્વજાતિ
બંને) ગુણો ચેતનાની અપેક્ષાએ સ્વજાતિ છે, લક્ષણ અપેક્ષાએ
ઉપચારથી વિજાતિ છે (અને) બંને અપેક્ષા (સાથે લેતાં) સ્વજાતિ
વિજાતિ અને મિશ્ર
વિષય છે; તેના ત્રણ ભેદ છેઃ
દ્રવ્યનો આરોપ, ૬. ગુણમાં પર્યાયનો આરોપ, ૭. પર્યાયમાં પર્યાયનો
આરોપ, ૮. પર્યાયમાં ગુણનો આરોપ, ૯. પર્યાયમાં દ્રવ્યનો આરોપ.
તેમાં સજાતિ દ્રવ્ય-ગુણ-પર્યાયનો એક બીજામાં આરોપ કરવો તે
Page 73 of 113
PDF/HTML Page 87 of 127
single page version
પર્યાયનો સજાતિ પર્યાયમાં આરોપ છે.
વિજાતિ ગુણમાં ઉપચાર છે. સજાતિ
પોતાના ભાવવડે પોતાને સાધે છે તેથી પોતે કરણ છે. પોતાનો સ્વભાવ
પોતાને સોંપે છે તેથી પોતે સંપ્રદાન છે. પોતાના ભાવમાંથી પોતાને
પોતે સ્થાપે છે તેથી અપાદાન પોતે છે, પોતાનો આધાર પોતે છે તેથી
અધિકરણ પોતે છે. (એ પ્રમાણે) આ જ છ કારકો એકેક ગુણમાં
જુદા જુદા અનંત ગુણ પર્યંત સાધવા.
સૂક્ષ્મ, [તે સૂક્ષ્મત્વ ગુણના પર્યાયો છે]. એક ગુણસૂક્ષ્મની મુખ્યતાનો
ઉત્પાદ બીજા ગુણની ગૌણતારૂપ સૂક્ષ્મનો વ્યય અને સૂક્ષ્મ (ત્વ)
સત્તાવડે ધ્રુવ
Page 74 of 113
PDF/HTML Page 88 of 127
single page version
અસાધારણ સત્તા છે. જ્ઞાન-દર્શનાદિ વિશેષ ગુણોના સત્ત્વથી જીવ
પ્રગટ્યો (અર્થાત્ જણાયો) ત્યારે (જીવના) વસ્તુત્વ વગેરે સર્વે ગુણો
જણાયા. માટે અસાધારણ વડે સાધારણ છે. સાધારણ વડે અસાધારણ
છે. એ સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય પોતાના યથાઅવસ્થિતપણાવડે સ્વચ્છ થયા,
ત્યારે પરના અભાવને લીધે અભાવશક્તિરૂપ થયા. નિજ વસ્તુનો સકળ
ભાવ પરના અભાવ વડે ચિદ્વિલાસથી શોભિત સ્વરસથી ભરેલો,
ત્યાગઉપાદાનશૂન્ય, સકળ કર્મનો અકર્તા, (તથા) અભોક્તા, સર્વકર્મમુક્ત
આત્મપ્રદેશ, સહજ મગ્ન, પરમૂર્તિ રહિત અમૂર્તરૂપ, ષટ્કારકરૂપ દ્રવ્ય-
ક્ષેત્ર-કાળ-ભાવરૂપ, સંજ્ઞા-સંખ્યા-લક્ષણ-પ્રયોજનાદિ રૂપ નિત્યાદિ
સ્વભાવરૂપ, સાધારણાદિ ગુણરૂપ (તથા) અન્યોન્ય ઉપચારાદિ રૂપ
Page 75 of 113
PDF/HTML Page 89 of 127
single page version
(૨) જ્ઞાન દ્રવ્યથી અનાદિ, પર્યાયથી સાંત, (એ રીતે) અનાદિસાંત
(૪) પર્યાયથી જ્ઞાન સાદિ, દ્રવ્યથી અનંત છે, તેથી સાદિ અનંત છે.
(૨) દ્રવ્યે સત્તા અનાદિ, પર્યાયે સત્તા સાંત (એ રીતે સત્તા)
(૪) પર્યાયે સત્તા સાદિ, દ્રવ્યે સત્તા તથા ગુણે સત્તા અનંત. (એ રીતે
ત્યાં, (સત્તાનું) ‘છે’ (એવું) લક્ષણ રહેતું નથી.
અનાદિઅનંતનો કાળ ઘણો છે તેથી પર્યાયમાં તે સંભવતો નથી. પર્યાય
સમયસ્થાયી ન હોય તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ એક સમયમાં સિદ્ધ ન થાય;
તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ વિના સત્તા હોય નહિ, સત્તાનો નાશ થતાં વસ્તુનો
નાશ થાય. માટે પર્યાયની મર્યાદા સમય(પૂરતી) હોવાથી (સત્તાનું)
સાદિસાંતપણું સિદ્ધ થયું, આ સર્વે પરિણામશક્તિના ભેદ છે. આમાં સર્વે
ગર્ભિત છે તેથી તેના જ ભેદ છે.
Page 76 of 113
PDF/HTML Page 90 of 127
single page version
સંસાર અવસ્થામાં અનાદિ સંસારથી પ્રદેશ
છે. અભેદવિવક્ષામાં ‘પ્રદેશત્વ’, ભેદવિવક્ષામાં ‘અસંખ્ય’, (તથા)
વ્યવહારમાં ‘દેહપ્રમાણ’ કહીએ. તેમજ અવસ્થાન વિવક્ષાથી લોકાગ્ર
અવસ્થાનરૂપ થઈને નિવાસ કરે છે. એકેક પ્રદેશની ગણતરી કરતાં
અસંખ્ય (પ્રદેશો) છે.
કે ઓછા આવ્યા?
Page 77 of 113
PDF/HTML Page 91 of 127
single page version
જુદો જુદો થઈ જાય, એ રીતે વિપરીત થાય છે; માટે વસ્તુમાં
અંશકલ્પના નથી (તેમ જ) ગુણમાં પણ (અંશકલ્પના) નથી. પરંતુ
પરમાણુમાત્ર ગજથી વસ્તુના પ્રદેશ ગણીએ ત્યારે એટલા (
નથી, વસ્તુના અંગ જ એવા ભેદને ધારણ કરે છે. પણ અંગમાં ક્રમભેદ
છે, વસ્તુમાં નથી. જેમ નરના અંગમાં ક્રમભેદ છે (પણ) નરમાં નથી;
એ પ્રકારે જાણવું. જેમ અરીસામાં પ્રકાશ છે, (ત્યાં) આખા અરીસામાં
(જેવો પ્રકાશ) છે તેવો જ અરીસાના એક પ્રદેશમાં છે. તે પ્રદેશ
અરીસામાં જુદો તો નથી પણ (જ્યારે) પરમાણુમાત્ર પ્રદેશને કલ્પીએ
ત્યારે તે પ્રદેશમાં જાતિશક્તિ તો તેવી (અરીસા જેવી) જ છે, પરંતુ
સંપૂર્ણ વસ્તુ બધા પ્રદેશોનું નામ પામે છે. એ પ્રકારે જાતિ
છે; એક પ્રદેશ લોકાલોકને જાણે તે જ સર્વ પ્રદેશો જાણે, પરંતુ સર્વ
પ્રદેશોનો એકત્વભાવ તે વસ્તુ છે.
Page 78 of 113
PDF/HTML Page 92 of 127
single page version
જુદો જુદો વ્યાપક કહેવામાં આવે તો સૂક્ષ્મ[ત્વ ગુણ] અનંત થઈ જાય.
એક ન રહે; એમ થતાં દ્રવ્ય અનંત થઈ જાય. [પરંતુ] ગુણદ્રવ્ય એક
છે તેથી સર્વ પ્રદેશરૂપ વસ્તુ છે તેમ જ ગુણ [પણ સર્વપ્રદેશરૂપ] છે.
[જેમ] એક ગુણ તો સર્વે ગુણોમાં પોતાનું રૂપ ધરે છે (અને) વ્યાપક
છે તેમ એક પ્રદેશ સર્વે પ્રદેશોમાં વ્યાપક નથી. એક પ્રદેશનું અસ્તિત્વ
એક પ્રદેશમાં છે ને બીજાનું બીજામાં છે. પરંતુ ચેતનાના અભિન્નપણાને
લીધે સર્વે પ્રદેશો અભિન્નસત્તારૂપ છે. એક વસ્તુના પ્રદેશ પરસ્પર
અસ્તિત્વને ધારણ કરે છે. તેનામાં સંપૂર્ણતા છે (એટલે) સર્વે ગુણોને
સંપૂર્ણ સૂક્ષ્મ કર્યા, વસ્તુમાં જેટલા પ્રદેશો કહ્યા તેમાં તે એકેક પ્રદેશનો
સૂક્ષ્મત્વગુણ જુદો ન કહીએ, (કેમ કે) એ પ્રમાણે સૂક્ષ્મ(ત્વ) ગુણ જુદો
કહેતાં તો ગુણખંડ થઈ જાય. માટે (સર્વ પ્રદેશોમાં) અભેદ પ્રકાશ છે.
તેમાં ભેદ અંશકલ્પના (હોવા) છતાં અભેદ છે; પ્રદેશો
૨
Page 79 of 113
PDF/HTML Page 93 of 127
single page version
વિલાસનો અસ્તિભાવ સત્તા વડે છે, તેથી સત્તા જ (તેનો વિલાસ)
કરે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ જ્ઞાનમાં આવ્યો; જ્ઞાનના
વેદનપણાને લીધે જ્ઞાન જ એ ત્રણેનો વિલાસ કરે છે. એ જ પ્રમાણે
દર્શનમાં પણ (તે વિલાસ) આવ્યો, (તેથી) દર્શન સર્વ દ્રવ્ય-ગુણ-
પર્યાયના રૂપનો વિલાસ કરે છે. પરિણામ સર્વને વેદીને રસાસ્વાદ લે
છે, તેથી પર્યાય સર્વનો વિલાસ કરે છે. આ પ્રમાણે, અનંત ગુણો
છે. એકેક ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેનો વિલાસ કરે છે.
Page 80 of 113
PDF/HTML Page 94 of 127
single page version
તે જ શક્તિ ભવિષ્યમાં રહે છે, તેથી જ્ઞાનમાં ભાવભાવશક્તિ છે.
આ પ્રમાણે દર્શનમાં જે ભાવ પૂર્વે હતો તે જ ભવિષ્યમાં રહે છે
તેથી ભાવભાવશક્તિ દર્શનમાં પણ છે. જ્ઞાનમાં, દર્શનમાં એ પ્રમાણે
અનંત ગુણોમાં ભાવભાવશક્તિ છે. સર્વે ગુણનો ભાવ એક એક
ગુણમાં છે તેથી એક પોતાના ભાવથી સર્વે ગુણનો ભાવ છે અને
સર્વે ગુણોના ભાવથી એક ગુણનો ભાવ છે, માટે ભાવભાવશક્તિ
ગુણોમાં છે. એક ગુણમાં દ્રવ્ય-પર્યાયનો ભાવ છે અને દ્રવ્ય-પર્યાયના
ભાવમાં ગુણનો ભાવ છે તેથી ભાવભાવશક્તિ સર્વે કહીએ. એકેક
ભાવમાં અનંતભાવ છે અને અનંતભાવમાં એક ભાવ છે. વસ્તુનો
સદ્ભાવ પ્રગટવો તે ભાવ છે; એક ભાવમાં અનંત રસનો વિલાસ
છે. વિલાસના પ્રભાવને પ્રગટપણે (વસ્તુ) ધારણ કરે છે, વસ્તુમાં
જ અનેક અંગનું વર્ણન જિનદેવ બતાવે છે.
સુખરસ છે. એ સુખરસના પીવાથી ચિદાનંદ અજર અમર થઈને
નિવાસ કરે છે.
Page 81 of 113
PDF/HTML Page 95 of 127
single page version
પરિણામ(રૂપ) કાર્યને કરે છે. તે એક જ કારણકાર્યમાં ત્રણ ભેદ
સધાય છે, તે કહીએ છીએ. જેમ ષટ્ગુણી વૃદ્ધિ
ત્રણ ભેદ સાધીએ છીએ. (તે આ પ્રમાણે
છીએઃ
(૫)
Page 82 of 113
PDF/HTML Page 96 of 127
single page version
દ્રવ્યમાં જો કારણકાર્ય ન હોય તો દ્રવ્યપણું કેવી રીતે રહે? માટે
સંસારમાં જેટલા પદાર્થો છે તે તે સર્વે પોતપોતાનાં કારણ-કાર્યને કરે
છે. તેથી જીવદ્રવ્યનાં કારણકાર્યવડે જીવનું સર્વસ્વ પ્રગટે છે. જે કાંઈ
છે તે કારણ-કાર્ય જ છે (અર્થાત્ કારણ કાર્યમાં બધું આવી જાય છે).
(૨) કેવળ દ્રવ્ય-પર્યાય (ગુણનું) કારણ છે એટલું જ નહિ પરંતુ
ગુણોનું કારણ છે અને સર્વે ગુણો (તેનું) કાર્ય છે. એક સૂક્ષ્મ(ત્વ) ગુણ
સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે. એક અગુરુલઘુ ગુણ
સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે એક પ્રદેશત્વગુણ સર્વે
ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે, આ જ પ્રકારે એકેક ગુણ
સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે.
હોવાપણારૂપ લક્ષણવાળી છે, તેથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ કે જે સત્તાનું
લક્ષણ છે તે
અગુરુલઘુત્વગુણનો વિકાર (પરિણમન) ષટ્ગુણી વૃદ્ધિ-હાનિ છે; એ
વૃદ્ધિ-હાનિવડે જ અગુરુલઘુકાર્ય નીપજ્યું છે, તેથી અગુરુલઘુ પોતે
પોતાનું જ કારણ છે. આ પ્રમાણે સર્વે ગુણો પોતપોતાનું કારણ છે
અને પોતાના કાર્યને પોતે જ કરે છે. ‘અન્ય ગુણનિમિત્તકારણગ્રાહક
Page 83 of 113
PDF/HTML Page 97 of 127
single page version
‘અન્યગુણગ્રાહક-નિરપેક્ષ, કેવળ ‘નિજગુણગ્રાહકનય’ની વિવક્ષાથી નિજ
ગુણ પોતે જ નિજનાં કારણકાર્યને કરે છે.
ગુણ કાર્ય છે. એ પ્રમાણે ગુણકારણકાર્યના અનેક ભેદ છે.
ઉઠે છે. (આલાપપદ્ધત્તિમાંના પર્યાય અધિકારમાં) કહ્યું છે કે
નષ્ટ થાય છે.) આ પ્રમાણે પર્યાયનું કારણ દ્રવ્ય છે.
પર્યાય ન હોય,
ગુણપરિણતિ (એવું) નામ પામે છે, માટે ગુણ કારણ છે અને પર્યાય
કાર્ય છે.
Page 84 of 113
PDF/HTML Page 98 of 127
single page version
સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે, પર્યાયનું
પ્રદેશત્વ પર્યાયનું કારણ છે. અથવા,
અને પર્યાય (તેનું) કાર્ય છે.
પરમાત્માને અનંત ગુણો છે, અનંત શક્તિ છે, અનંત ગુણોના
અનંતાઅનંત પર્યાયો છે, અનંત ચેતના-ચિહ્નમાં અનંત, અનંતાઅનંત
સપ્ત ભંગ સધાય છે. આ વગેરે પ્રકારે વસ્તુનો અનંત મહિમા છે.
તે (મહિમાને) કોઈ ક્યાં સુધી કહે? માટે જેઓ સંત છે તેઓ
સ્વરૂપના અનુભવ(રૂપી) અમૃતરસ પીને અમર થાઓ.
Page 85 of 113
PDF/HTML Page 99 of 127
single page version
નિમિત્તે હવે કથન કરીએ છીએ. (જીવ) અંતરાત્મા થઈને પરમાત્માને
ધ્યાવે છે.
અને ચોથો, કુદ્રષ્ટિપરિત્યાગ ૪. એ ચાર ભેદમાંથી પહેલો ભેદ કહીએ
છીએ.
છે, તો પણ (મારો) જ્ઞાન ઉપયોગ મારા સ્વરૂપમાં જ્ઞેયાકાર થાય છે, પર
જ્ઞેયરૂપ થતો નથી; (મારી) જ્ઞાનશક્તિ અવિકારરૂપ અખંડિત રહે છે.
જ્ઞેયોનું અવલંબન કરે છે, (પણ) નિશ્ચયથી પર જ્ઞેયોને સ્પર્શતું નથી;
(ઉપયોગ) પરને દેખતો (હોવા) છતાં અણદેખતો છે, પરાચરણ કરવા
છતાં અકર્તા છે
Page 86 of 113
PDF/HTML Page 100 of 127
single page version
કરીને સ્વરૂપની શ્રદ્ધા થઈ, તેનું નામ પરમાર્થસંસ્તવ કહીએ.
છે, તે (જિનાગમ) પ્રત્યે પ્રીતિ કરે. એવી પ્રીતિ કરે કે જેમ દરિદ્રીને
કોઈએ ચિંતામણિ દેખાડ્યો ત્યારે તે વડે ચિંતામણિ પામ્યો. તે વખતે તે
દેખાડનાર પ્રત્યે જેમ તે દરિદ્રી પ્રીતિ કરે, તેવી પ્રીતિ શ્રી જિનસૂત્ર પ્રત્યે
(સમ્યગ્દ્રષ્ટિ) કરે, તેને જિનાગમશુશ્રૂષા કહી છે.
અનુરાગ બીજું ચિહ્ન છે.
સમ્યક્ત્વ;