Page 47 of 113
PDF/HTML Page 61 of 127
single page version
એકેકના ભેદ કરવા તે સર્વે ભેદભાવ વ્યવહાર નામ પામે.
ચારિત્ર સુખ-વીર્યને અલ્પરૂપ કહીએ; જ્ઞાનને અજ્ઞાન, સમ્યક્ત્વને
મિથ્યાત્વ, સ્થિરને ચપળ, સુખને દુઃખ, ઉપાદેયને હેય, અમૂર્તિકને
મૂર્તિક, પરમ શુદ્ધને અશુદ્ધ, એકપ્રદેશી પુદ્ગલને બહુપ્રદેશી, પુદ્ગલને
કર્મત્વ, એક ચેતનરૂપ જીવને માર્ગણા-ગુણસ્થાનાદિ જેટલી પરિણતિ, વડે
નિરૂપવો (તે વ્યવહાર છે); વળી, એક જીવને પુણ્ય-પાપ, આસ્રવ-સંવર
(
Page 48 of 113
PDF/HTML Page 62 of 127
single page version
निश्चयं व्यवहारेण वचनद्वारेण भणितं वर्णितं
પર્યાયોનું જે કેવળ નિજ જાતિ સ્વરૂપ તે પણ નિશ્ચયનું રૂપ જાણવું. (૩)
એક નિજ દ્રવ્યના અનંત ગુણોને એક કહેવા (તેમ જ) ગુણના અનંત
પર્યાયોને જે એક જ સ્વરૂપથી ભાવવા; (૪) તે જ દ્રવ્યને (આધીન)
પરિણામ પરિણમે, અન્ય પરિણામ ન પરિણમે
કહીએ; તે ગુણ-પુંજને વસ્તુ એવું નામ કહીએ. આ વસ્તુત્વ એવું નામ
ગુણના પુંજ સિવાય બીજા કોને કહીએ? એ ગુણ
Page 49 of 113
PDF/HTML Page 63 of 127
single page version
રૂપે અનાદિ અનંત રહે છે.
(તેણે) ગુણની નાસ્તિ ચિંતવી. એ પ્રમાણે જે પોતપોતાનું રૂપ છે, તે
રૂપને નિજ જાતિ
જ દેખવો, તે શક્તિને જ ન દેખવી; તથા જઘન્ય ઉત્કૃષ્ટ એવા ભેદ ન
દેખવા, તે શક્તિને એકને જ દેખવી-આવું જે અભેદ દર્શન
તે ગુણ
વિકાર ભાવરૂપ સ્વાંગ ધરીને પરિણમે છે. બીજા કોઈ દ્રવ્યના પરિણામ
એ (સ્કંધ
પરિણમે છે; એવો ચેતનવિકારભાવ તો તે ચેતનદ્રવ્યના પરિણામ વિષે
Page 50 of 113
PDF/HTML Page 64 of 127
single page version
આવતો નથી.
પરિણામ આશ્રિત (જ તે વિકાર) હોય છે,
સત્તા વિષે જ વ્યાપ્ય વ્યાપક થઈને અનાદિ અનંત રહે છે.
(૧૦) વળી, એક પ્રકાર આ છે કે એક ગુણના રૂપને મુખ્ય
ગુણરૂપના ભાવ થાય છે.
Page 51 of 113
PDF/HTML Page 65 of 127
single page version
જો કોઈ એમ જ માને કે ‘અન્ય રૂપ નથી, એક જ છે,’ તો ત્યાં
અનર્થ ઊપજે છે. જેમ કે એક જ્ઞાનગુણ છે, તે જ્ઞાન વિષે બીજા
ગુણનું રૂપ નથી
રહ્યો. તેથી અહીં એ વાત સિદ્ધ થઈ કે જે એક એક ગુણનું રૂપ
છે તે સર્વ સ્વરસ છે (અર્થાત્ એક ગુણના રૂપમાં બધા ગુણોનું રૂપ
અભેદપણે આવી જાય છે), આવા સર્વ સ્વરસને પણ નિશ્ચય કહીએ.
કોઈ પર્યાયશક્તિ સાથે ન મળે, આવો જે અમિલનભાવ તેને પણ નિશ્ચય
કહીએ.
સંબંધવાળો હોય તેને નિશ્ચય જાણવો.
Page 52 of 113
PDF/HTML Page 66 of 127
single page version
જે સ્થૂળ પર્યાય થાય તેને સ્થૂળ ૠજુસૂત્ર કહીએ.
જેટલા શબ્દ તેટલા નય.
એક શબ્દના અનેક અર્થોમાંથી એક અર્થ મુખ્ય આરૂઢ થાય તેને
અર્થને વિષે તે સમભિરૂઢ છે. તે સમભિરૂઢના અનેક ભેદ છે.
પ્રતિષેધ રૂઢ
(૨) સાદિનિત્ય પર્યાય, જેમ કે સિદ્ધ પર્યાય.
(૩) સત્તાને ગૌણ કરીને ઉત્પાદ-વ્યયગ્રાહકસ્વભાવ
Page 53 of 113
PDF/HTML Page 67 of 127
single page version
આ નયોમાં પહેલા પહેલાનો નય પછીના નયની અપેક્ષાએ વિરૂદ્ધ
મહાવિષયવાળો છે, અને પછી પછીના નય પહેલા નયની અપેક્ષાએ
સૂક્ષ્મ-અલ્પ અનુકૂળ વિષયવાળા છે. [આ સંબંધી ઘણો સુંદર
પ્રમાણેઃ
તેમ નૈગમથી એવંભૂત સુધીના સાત નયમાં પણ સમજવું. નૈગમ નયનો
વિષય સૌથી વધારે છે અને એવંભૂત નયનો વિષય સૌથી અલ્પ છે.
આ અપેક્ષાએ કહ્યું કે પહેલા પહેલા નયનો વિષય મહાન છે અને પછી
પછીના નયનો વિષય સૂક્ષ્મ-અલ્પ છે. વળી, પહેલા નયે જેટલા પદાર્થોનો
Page 54 of 113
PDF/HTML Page 68 of 127
single page version
અપેક્ષાએ પહેલા પહેલાના નયો વિરુદ્ધ મહા વિષયવાળા છે, અને
પછીના નયે જે પદાર્થનો વિષય કર્યો છે તે પદાર્થો પહેલા નયના
વિષયમાં ગર્ભિત છે, તેથી પછી પછીના નયો અલ્પ અનુકૂળ વિષયવાળા
છે. વિશેષ માટે જુઓ, તત્ત્વાર્થરાજવાર્તિક.
કહીએ છીએઃ
સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયનું સર્વસ્વ છે. જેમ સર્વ ઉદ્યમ ફળ વિના વૃથા હોય.
ફળ યુક્ત કાર્યકારી હોય, તેમ સુખ કાર્યકારી વસ્તુ છે.
Page 55 of 113
PDF/HTML Page 69 of 127
single page version
ચૈતન્યમાત્ર ભાવ છે, તે ભાવને ધારણ કરનારી જીવનશક્તિ છે.
જીવનશક્તિ ચિત્પ્રકાશથી શોભાયમાન દ્રવ્ય વિષે છે, ગુણ વિષે છે,
પર્યાય વિષે છે. તેથી તે સર્વે જીવ થયા. (દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે થઈને)
જીવ તો એક છે, જો જીવ ત્રણ ભેદમાં હોય તો તેના ત્રણ પ્રકાર થઈ
જાય. પણ એમ તો નથી. દ્રવ્ય-ગુણ-પર્યાય જીવની અવસ્થા છે અને જીવ
એ ત્રણેરૂપ એક વસ્તુ છે. જેમ (વસ્તુના) અનંત (ગુણોમાં) ગુણ ભેદ
છે તેમ જીવમાં ભેદ નથી, જીવનું સ્વરૂપ અભેદ છે.
કહેવાથી અભેદ સિદ્ધ થાય છે.
ઃ
નથી (પરંતુ) તે સર્વના એક ભાવરૂપ નગર છે. જેમ એક નરનાં અનેક
અંગ છે, (ત્યાં કોઈ) એક અંગમાં નર નથી; સર્વ અંગરૂપ નર છે.
તેમ દ્રવ્યરૂપ ગુણરૂપ, પર્યાયરૂપ જીવ નથી; જીવ વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયનું
Page 56 of 113
PDF/HTML Page 70 of 127
single page version
જીવવસ્તુ છે.
તેનું સમાધાન
ચિદ્શક્તિ હોય તો જીવનશક્તિ રહે, ચેતનાના અભાવથી જીવનો
અભાવ છે. ચેતના પ્રકાશરૂપ છે. અનંત ગુણ
તત્ત્વ, પર્યાય તત્ત્વ અને દ્રવ્ય તત્ત્વ એ ત્રણે મય જીવતત્ત્વને જીવનશક્તિ
પ્રકાશે છે. તે ચેતના-લક્ષણનો પ્રકાશ સદા પ્રકાશિત રહે તો જીવત્વ નામ
પામે. માટે ચેતનાલક્ષણ જીવવસ્તુનું છે; અને ચિદ્શક્તિ જુદી કહી, તે
ચૈતન્યશક્તિ પોતાના અનંત પ્રકાશરૂપ મહિમાને ધારણ કરે છે તે
બતાવવા માટે (તેને) જુદી કહી, પણ (અભેદપણે)) દેખીએ તો તે લક્ષણ
જીવનશક્તિનું જ છે. જેમ
ચેતનાથી વિશેષ ચેતના જુદી નથી; વિશેષ ચેતના વિના ચેતનાનું સ્વરૂપ
જાણવામાં ન આવે. તેમ
આવે. આ જીવનશક્તિ અનાદિનિધન અનંત મહિમાને ધારણ કરે છે
અને સર્વ શક્તિઓમાં તે સાર છે, તથા તે સર્વનો જીવ છે, (અર્થાત્
જીવનશક્તિ બધી શક્તિઓનો આત્મા છે). આવી જીવનશક્તિને
જાણવાથી જીવ જગત્પૂજ્ય પદને પામે છે, માટે જીવનશક્તિને જાણો.
Page 57 of 113
PDF/HTML Page 71 of 127
single page version
પ્રભુત્વ જુદું છે અને પર્યાયનું પ્રભુત્વ જુદું છે. દ્રવ્યના પ્રભુત્વથી ગુણ-
પર્યાયનું પ્રભુત્વ છે અને ગુણ-પર્યાયના પ્રભુત્વથી દ્રવ્યનું પ્રભુત્વ છે;
કેમકે દ્રવ્ય વડે ગુણ-પર્યાય છે, ગુણ-પર્યાય વડે
છે, (હવે) વિશેષ પ્રભુત્વ કહીએ છીએ.
પર્યાયના સ્વભાવને ધારણ કરીને દ્રવ્યના અનંત મહિમારૂપ પ્રભુત્વને
દ્રવ્યમાં પ્રકટ કરે છે. તે એક અચલ દ્રવ્યનું પ્રભુત્વ અનેક સ્વભાવ
ગુણનું પ્રભુત્વ કહીએ છીએ.
વિશેષ પ્રભુત્વ સહિત છે તે સત્તાનું સામાન્ય પ્રભુત્વ કહીએ છીએ
Page 58 of 113
PDF/HTML Page 72 of 127
single page version
તેમાં દ્રવ્યસત્ત્વ, પર્યાયસત્ત્વ, ગુણસત્ત્વના વિશેષ કહેવા ન પડે તે સામાન્ય
સત્ત્વનું પ્રભુત્વ છે. દ્રવ્યસત્ત્વનું પ્રભુત્વ તો પૂર્વે દ્રવ્યનું વિશેષણ (વર્ણન)
કર્યું તેમાં જાણવું.
કહીએ. એકેક પ્રદેશમાં અનંતગુણ પોતાના મહિમા સહિત બિરાજે છે.
એકેક ગુણમાં અનંત શક્તિ
પ્રદેશો પોતાના અખંડિત પ્રભુત્વ સહિત પોતાની પ્રદેશ
ઇન્દ્રિય-ગ્રાહ્ય હોય. એમ થતાં (તે) પોતાના અનંત મહિમાને ધારે નહિ.
માટે સૂક્ષ્મ (ગુણની) સત્તાના પ્રભુત્વને લીધે સર્વે ગુણો પોતાના અનંત
મહિમા સહિત છે. જ્ઞાનનું સત્ત્વ સૂક્ષ્મ છે તેથી તે ઇન્દ્રિય
સહિત છે. માટે અનંતગુણની સત્તાનું પ્રભુત્વ એક સૂક્ષ્મ (ત્વ ગુણની)
સત્તાના પ્રભુત્વથી છે. તેથી એ પ્રમાણે સર્વે ગુણોનું પ્રભુત્વ જુદું જુદું
જાણો. બહુ વિસ્તાર થઈ જાય તેથી અહીં લખ્યું નથી.
Page 59 of 113
PDF/HTML Page 73 of 127
single page version
રાખવાનું જે સામર્થ્ય તે તો સામાન્ય વીર્યશક્તિ છે. વિશેષ વીર્યશક્તિના
ત્રણ ભેદ છે
વિશેષો લખીએ છીએ. પ્રથમ જ દ્રવ્યવીર્ય લખીએ છીએ.
Page 60 of 113
PDF/HTML Page 74 of 127
single page version
તેમ દેહ વિષે આત્મા બંધવ્યાપક છે; ધનાદિક વિષે અબંધવ્યાપક છે.
(
ભેદ છે
ક્રમવર્તી વ્યાપક છે; કેમકે સર્વે ગુણપર્યાયનું એક દ્રવ્ય નિપજેલું છે;
તેથી સર્વ (વ્યાપક અને) ક્રમવ્યાપક અભિન્નતા ગુણ-પર્યાયથી થઈ.
એટલે વ્યાપકપણામાં, ગુણ-પર્યાયનો સમુદાય આવ્યો; માટે વ્યાપકતા
અને ‘ગુણ-પર્યાય(નો સમુદાય)’ (એ તો) કહેવા માત્ર ભેદ છે, (
(તથા) સત્તાથી અભેદવડે સિદ્ધ છે. દ્રવ્યનું વિશેષ (
Page 61 of 113
PDF/HTML Page 75 of 127
single page version
(૨) અસ્તિ છે કે નાસ્તિ છે?
(૩) નિત્ય છે કે અનિત્ય છે?
(૪) એક છે કે અનેક છે?
(૫) કારણ છે કે કાર્ય છે?
(૬) સામાન્ય છે કે વિશેષ છે?
તેનું સમાધાન કરીએ છીએઃ
છે તેથી આ વિવક્ષામાં ભેદ આવ્યો, પરંતુ અભેદને સાધવાનું નિમિત્ત
આ ભેદ છે. ભેદ વિના અભેદ હોય નહિ; તેથી (દ્રવ્યવીર્યને) ભેદ-
અભેદ કહીએ.
છે તેને પર્યાયવીર્ય સાધે છે, તેથી અનિત્ય તે નિત્યનું સાધન છે. તે
(દ્રવ્યવીર્ય)નો નિત્યાનિત્યાત્મક સ્વભાવ છે. (એ રીતે તે) અનેક
ધર્માત્મક છે. નયચક્ર ગ્રંથમાં કહ્યું છે કે
Page 62 of 113
PDF/HTML Page 76 of 127
single page version
કે
(અનિત્ય પર્યાયનો) ઉપચાર કરીને (દ્રવ્યને અનિત્ય) કહીએ છીએ.
અનિત્ય દ્રવ્ય મૂળભૂત વસ્તુ નથી
એક સ્વભાવ સાધવાનું નિમિત્ત અનેકપણું એમ ઉપચારથી સાધ્યું છે.
દોષ નથી. પૂર્વ પરિણામ ગ્રાહકનય (અને) ઉત્તર પરિણામ ગ્રાહકનય
વડે (કારણ
૪. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા. ગા. ૨૨૨, ૨૩૦.
Page 63 of 113
PDF/HTML Page 77 of 127
single page version
(ટકાવી) રાખવાનું જે સામર્થ્ય છે તે જ્ઞાનગુણવીર્ય છે; દર્શનમાં
દેખવાની શક્તિ છે તેને (ટકાવી) રાખવાનું જે સામર્થ્ય છે તે દર્શન
(ગુણ)
પર્યાય
ઇત્યાદિ સર્વે ગુણોમાં વીર્યસત્તા (
પ્રભાવને ધારણ કરે છે, વિસ્તાર (થઈ જાય તે) માટે (અહીં) લખ્યું
નથી.
છે તેથી સત્તા પ્રધાન છે.
Page 64 of 113
PDF/HTML Page 78 of 127
single page version
(અને) ચેતનાવડે ચેતનની સત્તા છે, માટે ચેતન સત્તાને રાખવાનું
કારણ જ્ઞાન ચેતના છે. જ્ઞાન વડે સર્વજ્ઞશક્તિ છે, (તે) સર્વેમાં પ્રધાન
છે, પૂજ્ય છે. તે જ્ઞાન હોય તો સર્વે ગુણો હોય. જેમ નિગોદિયાને
જ્ઞાન હીન છે, તેથી સર્વે ગુણો દબાયેલા છે, જ્ઞાન વધ્યું ત્યારે ગુણો
વધતા ગયા. જેમ જેમ સ્વસંવેદન
વિના અનંત સુખ (એવું) નામ ન પામ્યું, માટે જ્ઞાનગુણ સર્વ
ચેતનામાં પ્રધાન છે. તેનાથી જ ચેતના સત્તા છે. સાધારણ સત્તા હતી
તેને ચેતનાસત્તા એવું નામ મળ્યું તે ચેતનાને લીધે મળ્યું છે. ચેતનામાં
જ્ઞાન પ્રધાન છે. સાધારણ સત્તા અપ્રધાન હતી તેને અસાધારણ
ચેતનતારૂપ જ્ઞાનની પ્રધાનતાથી ‘અસાધારણ ચેતનસત્તા’ એવું પ્રધાન
નામ મળ્યું. સત્તા જ્ઞાનમાં આવો મહિમા સત્તાજ્ઞાનના વીર્યથી છે, તેથી
વીર્યગુણ પ્રધાન છે.
પર્યાયવીર્ય કહીએ. (પરિણામ વડે) વસ્તુને વેદે, ગુણને વેદે ત્યારે વસ્તુ
પ્રગટે, વસ્તુનું અને ગુણનું સ્વરૂપ પર્યાય દ્વારા પ્રગટ થાય છે.
વસ્તુરૂપ ન પરિણમે તો અવસ્તુ થઈ જાય, ગુણરૂપ ન પરિણમે તો
ગુણનું સ્વરૂપ ન રહે; જો જ્ઞાનરૂપ ન પરિણમે તો જ્ઞાન ન રહે.
તેથી સર્વ ગુણો ન પરિણમે. તો સર્વ ગુણો કઈ રીતે હોય? સર્વનું
મૂળ કારણ પર્યાય છે. પર્યાય અનિત્ય છે, (તે) નિત્યનું કારણ છે,
નિત્ય-અનિત્ય વસ્તુ છે. પર્યાય(રૂપી) ચંચળ તરંગો દ્રવ્ય (રૂપી) ધ્રુવ
સમુદ્રને દર્શાવે છે.
Page 65 of 113
PDF/HTML Page 79 of 127
single page version
પર્યાય જ વસ્તુ છે, અવસ્તુ હોય તો તે નાશરૂપ હોય (અર્થાત્ તે
અભાવરૂપ હોય) માટે તેનો વિરોધ આવે છે.
સત્તા અભેદ છે તેથી વસ્તુ સંજ્ઞા પરિણામ સ્વરૂપને પરિણામ
અપેક્ષાએ કહીએ, દ્રવ્ય અપેક્ષાએ પરિણામને વસ્તુ ન કહીએ. જો
આ
પર્યાય (રૂપ) વસ્તુ છે; (તે) અનંત ગુણથી ધ્રુવરૂપ વસ્તુના કારણ
(રૂપ) વસ્તુ છે. (પણ પોતે) ધ્રુવરૂપ કાર્ય નથી (અર્થાત્ પર્યાય તે
ધ્રુવ દ્રવ્યગુણનું કારણ છે પણ પોતે જ ધ્રુવ દ્રવ્યગુણરૂપ નથી) (અહીં)
આ એક જુદી વિવક્ષા છે. ઘણે ઠેકાણે તો દ્રવ્ય
અહીં
છે. નાના (
કથન સિદ્ધ થયું.
Page 66 of 113
PDF/HTML Page 80 of 127
single page version
લીધે ક્ષેત્ર છે, ક્ષેત્રમાં અનંતગુણનો નિવાસ છે, એકેક ગુણમાં અનંત
શક્તિ છે, અનંત પર્યાય છે. એકેક ગુણના રૂપમાં સર્વે ગુણોનું રૂપ
સધાય છે. સત્તાગુણના રૂપમાં સર્વે ગુણોનું રૂપ સધાય છે. સત્તાથી
સર્વે ગુણો ‘છે’ લક્ષણવાળા છે, સત્તા સર્વેમાં વ્યાપક છે. જ્ઞાન ‘છે,’
દર્શન ‘છે,’ દ્રવ્ય ‘છે,’
પર્યાયનો વિલાસ છે. દ્રવ્ય
ઉત્પન્ન કરવાનું કારણ છે, કોઈ દેવાદિક નારકીનાં દુઃખને મટાડી શકે
નહિ, એવો તે ક્ષેત્રનો પ્રભાવ છે. અને સ્વર્ગભૂમિમાં સહજપણે
શીતાદિ વેદના નથી (એવો તે) ક્ષેત્રનો પ્રભાવ છે. તે પ્રમાણે
આત્મપ્રદેશના ક્ષેત્રનો એવો પ્રભાવ છે કે અનંત ચેતના દ્રવ્ય-ગુણ-
પર્યાયના વિલાસને પ્રગટ કરે છે. (અહીં) એટલું વિશેષ છે કે