Page 27 of 113
PDF/HTML Page 41 of 127
single page version
ગુણનો અનંતમો ભાગ થયો. તે પરિણમનની જે વૃદ્ધિ (ઉત્પાદ) તેને
અનંતભાગવૃદ્ધિ કહીએ.
આવ્યો; ત્યાં અસંખ્યાતમો ભાગ થયો. તે પરિણમનની વૃદ્ધિ તે
અસંખ્યાતભાગવૃદ્ધિ કહીએ.
સંખ્યાતમો ભાગ થયો, (તે પરિણમનની વૃદ્ધિ) તે સંખ્યાતભાગવૃદ્ધિ
છે.
પરિણામ ઊઠે નહિ. દ્રવ્ય, વગર પરિણમે દ્રવ્યરૂપ કઈ રીતે હોય? માટે
Page 28 of 113
PDF/HTML Page 42 of 127
single page version
રીતે પરિણમે? ગુણદ્વારા પરિણતિ છે. જેમ દ્વાર ન હોય તો દ્વારમાં
પ્રવેશ ક્યાંથી હોય? ગુણ ન હોય તો ગુણપરિણામ પણ ન હોય. (જો)
સૂક્ષ્મ ગુણ ન હોય તો સૂક્ષ્મ ગુણનો પર્યાય ક્યાંથી હોય? આ પ્રમાણે
સર્વ ગુણ વિષે જાણો. ગુણપરિણતિ ગુણમય હોય છે.
Page 29 of 113
PDF/HTML Page 43 of 127
single page version
પણ અનંત હોય. અને (જો તે પરિણતિ) દ્રવ્યની હોય તો ગુણપરિણતિ
શા માટે કહો છો?
પરિણમતાં (તેને) ગુણપર્યાય કહીએ. તેથી દ્રવ્યની પરિણતિ, ગુણની
પરિણતિ
છે કે
છે? (જો) દ્રવ્યનું છે તો સૂક્ષ્મ ગુણના અનંત પર્યાય શા માટે કહ્યા? અને
(જો) સૂક્ષ્મગુણનું છે તો (તેને) દ્રવ્યની પરિણતિ શા માટે કહો છો?
Page 30 of 113
PDF/HTML Page 44 of 127
single page version
ગુણલક્ષણરૂપે પરિણમે છે. તેથી ક્રમઅક્રમ સ્વભાવ દ્રવ્યનો કહ્યો છે. તેનું
સમાધાન કરીએ છીએ.
બાબત સિદ્ધાંત પ્રવચનસારજી (ગા. ૯૯)માં કહ્યું છે ત્યાંથી જાણવું.
વિષ્કંભક્રમ ગુણોનો છે; તે ગુણો પહોળાઈરૂપ (
આ ક્રમ ગુણમાં છે તેથી (તેને) વિષ્કંભક્રમ કહીએ; અથવા ગુણક્રમથી
કહીએ (તો) દર્શન, જ્ઞાન ઇત્યાદિ સર્વે વિસ્તારને ધરે છે તેથી (તેને)
વિષ્કંભક્રમ કહીએ. અહીં પ્રવાહક્રમ દ્રવ્યના પરિણામ વડે છે તેથી
ગુણોમાં [તે] નથી, માટે ગુણ (તે) પરિણતિનો પ્રવાહ નથી, ગુણથી (તો)
વિસ્તારક્રમ જ કહ્યો છે.
ને આત્માની (પરિણતિ) જુદી છે. એમ માનવાથી (તે બંનેનું) સત્ત્વ જુદું
ઠરે છે, સત્ત્વ જુદું થતાં વસ્તુ અનેક (થઈને) જુદી જુદી અવસ્થા ધારણ
કરીને વર્તે. એમ થતાં તો વિપર્યય થાય છે, વસ્તુનો અભાવ થાય છે.
માનવાથી તો જ્ઞાન જાણપણારૂપ પરિણમે, દર્શન દેખવારૂપ પરિણમે એમ
કહેવું વૃથા થયું, અભેદમાં ભેદ ઊપજે નહિ, માટે સમાધાન કરો.
Page 31 of 113
PDF/HTML Page 45 of 127
single page version
એક છે. (પરિણામ) દ્રવ્યમય પરિણમતાં ગુણ આવ્યા તેથી ગુણમય
પરિણામ છે. આ પ્રકારે એક વસ્તુના પરિણામ નિર્વિકલ્પ છે. જ્ઞાનરૂપ
આત્મા પરિણમ્યો તો પરિણામ જાણપણામાં આવ્યા. તેથી જ્ઞાન
જાણપણારૂપ પરિણમે છે એવી વિવક્ષા છે તે જાણવી.
વેદનમાં સર્વસ્વ પરિણામ તે વેદકતા છે. ગુણ પરિણામથી ગુણના
આસ્વાદનો લાભ થાય છે; દ્રવ્ય પરિણામથી દ્રવ્યના આસ્વાદનો લાભ
થાય છે, કહેવામાં તો લક્ષ્ય
અભેદ નિશ્ચયમાં
એક જ છે. સામાન્યતાથી નિર્વિકલ્પ છે; વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ
કરવામાં આવે ત્યારે જેમ જેમ શિષ્ય, ગુરુના પ્રતિબોધવાથી ગુણનું
સ્વરૂપ જાણી જાણીને વિશેષ ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને
આનંદના તરંગ ઊઠે, તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. આ
કારણે ગુણ-ગુણીનો વિચાર યોગ્ય છે. ગુણનાં વિશેષને (પરિણામ) કહ્યા
છે; આ પરિણામથી જ ઉત્પાદ-વ્યયવડે વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ
છીએ.
Page 32 of 113
PDF/HTML Page 46 of 127
single page version
જાણી જાણીને થયા છે. ત્રણે કાળે જે પરમાત્માને ધ્યાવવાથી મુક્ત થયા
તેના (
દ્રવ્ય છે તે કાર્યભાવ (રૂપ) પરિણમેલું છે. કેમ કે પૂર્વ પરિણામ ઉત્તર
પરિણામનું કારણ છે, પૂર્વ પરિણામનો વ્યય તે ઉત્તર (પરિણામ)ના
ઉત્પાદનું કારણ છે. જેમ માટીના પિંડનો વ્યય ઘટ કાર્યનું કારણ છે.
Page 33 of 113
PDF/HTML Page 47 of 127
single page version
તેથી
૫૮ની ‘અષ્ટસહસ્ત્રી’ ટીકામાં પૂર્વવર્તી આચાર્યના જે ઉપરોક્ત બે શ્લોક
મુક્યા છે જેનો એક અન્ય અર્થ નીચે મુજબ પણ છે.
હોવાથી, પૂર્વ અર્થાત્ મૂળરૂપથી વર્તે છે તે (દ્રવ્ય-પર્યાયાત્મક) દ્રવ્ય અર્થાત્
પદાર્થ જ ત્રણે કાળમાં ઉપાદાનકારણ છે
કારણ નથી; જેમ કે (સાંખ્ય અથવા વેદાન્ત સમ્મત સર્વથા અપરિણામી)
શાશ્વત તથા (બૌદ્ધસમ્મત સર્વથા પરિણામી) ક્ષણિક પદાર્થ કાર્યનું
ઉપાદાનકારણ થઈ શકે નહીં.
Page 34 of 113
PDF/HTML Page 48 of 127
single page version
ત્રિલક્ષણપણું ન હોય, જો ભેદરૂપ સધાય છે તો સત્તાભેદ થતાં સત્તા
ઘણી થઈ, ત્યાં વિપરીતતા થાય છે.
ઉત્પાદ
નથી, તથા જેને ગોરસનો નિયમ છે કે હું ગોરસ નહિ લઉં, તે ગોરસને
ગ્રહણ કરતો નથી. માટે તત્ત્વ છે તે ત્રણે થઈને છે. દૂધ છે તે ગોરસનો
પર્યાય છે અને દહીં (પણ ગોરસનો) પર્યાય છે, એક પર્યાયમાત્રને ગ્રહણ
કરવાથી ગોરસની સિદ્ધિ થતી નથી, ગોરસ સર્વ (આખું) (તેમાં) આવી
જતું નથી. તેમ એક ઉત્પાદમાં અથવા વ્યયમાં અથવા ધ્રુવમાં વસ્તુની
સિદ્ધિ થતી નથી, (પણ) વસ્તુ ત્રણે વડે સિદ્ધ છે. જેમ કોઈ પંચરંગી
ચિત્ર છે, (તેમાંથી) એક જ રંગને ગ્રહવાથી ચિત્રનું ગ્રહણ થતું નથી;
તેમ ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ત્રણેમય વસ્તુ છે, (ઉત્પાદાદિ કોઈ) એક જ
વડે તેનું ગ્રહણ થતું નથી.
Page 35 of 113
PDF/HTML Page 49 of 127
single page version
અર્થક્રિયા વગર વસ્તુની સિદ્ધિ ન થાય (વસ્તુમાં) ષટ્ ગુણી વૃદ્ધિ-હાનિ
ન થાય; એમ થતાં (વસ્તુ) અગુરુલઘુ ન રહે ને વસ્તુ હલકી
અભાવ થાય. બીજો દોષ એ
નાશ થઈ જાય.
Page 36 of 113
PDF/HTML Page 50 of 127
single page version
ક્રમવર્તી પર્યાયથી વ્યાપ્ત હોવા છતાં પણ, દ્રવ્યાર્થિકનયથી પોતાની
વસ્તુના સત્વડે જેવા છે તેવા ઊપજે છે. પર્યાયની અપેક્ષાએ ઊપજવું
એવું છે, પરંતુ અન્વયશક્તિમાં તો જેવા ને તેવા છે, તોપણ લેવામાં
આવ્યા છે. પર્યાયશક્તિમાં અસત્ ઉત્પાદ બતાવ્યો છે; કેમકે પર્યાય
નવા નવા ઉપજે છે તેથી (તેને અસત્ ઉત્પાદ) કહ્યો છે; પરંતુ તે
અન્વયશક્તિથી વ્યાપ્ત છે. (અસત્ ઉત્પાદ) પર્યાયાર્થિક નયથી છે.
જ્ઞાનવિષે ન આવ્યા. જ્ઞેયના ઊપજવાથી (જ્ઞાનને) ઊપજ્યું કહો છો કે
જ્ઞાનના પર્યાય અપેક્ષાએ તેને ઊપજ્યું કહો છે?
અને જ્ઞાન જ્ઞેયમાં; તેથી વસ્તુત્વથી સત્ ઉત્પાદ છે, પર્યાય વડે અસત્
ઉત્પાદ છે.
ઉત્પાદ વડે સત્ ઉત્પાદ સિદ્ધ થયો! (તેમ જ) દ્રવ્યથી પર્યાય થાય છે
Page 37 of 113
PDF/HTML Page 51 of 127
single page version
અસત્ઉત્પાદ(રૂપ) કાર્ય થાય છે (અને) દ્રવ્યથી સત્ઉત્પાદ (રૂપ)
વિશ્રામ છે; આચરણ છે, વેદકતા છે, સુખનો આસ્વાદ છે, ઉત્પાદ
પ્રગટ કરે છે. ગુણ-ગુણીના વિલાસનો રસ નિર્વિકલ્પદશામાં આવ્યો છે.
એક વસ્તુ અનંત ગુણનો પુંજ છે, વસ્તુમાં ગુણ આવ્યા; વસ્તુ પરિણામ
વેદે ત્યારે અનંતગુણ પણ વેદે, તેથી ગુણ-ગુણી બંને વેદે. સામાન્યમાં
વિશેષ છે, વિશેષમાં સામાન્ય છે. કહ્યું
જ છે.
Page 38 of 113
PDF/HTML Page 52 of 127
single page version
તે સામાન્ય સત્ છે, અને (પરથી) નાસ્તિ અભાવ (રૂપ) સત્ એમ
કહેવું તે વિશેષ સત્ છે. દેખવામાત્ર દર્શન
જ્ઞાન સામાન્ય (જ્ઞાન) છે, સ્વ-પર સકલ જ્ઞેયોને જાણે તે જ્ઞાનને
વિશેષ કહીએ. આ પ્રમાણે સર્વે ગુણોમાં સામાન્ય-વિશેષ છે. સામાન્ય
વિશેષ વડે વસ્તુ પ્રગટે છે; તે કહીએ છીએઃ
નહિ. ગુણ વિના વસ્તુ ન જણાય; માટે સામાન્યને વિશેષ પ્રગટ કરે
છે, સામાન્ય ન હોય તો વિશેષ ક્યાંથી હોય? વિશેષને સામાન્ય
પ્રગટ કરે છે; તેથી સામાન્ય
ભાવમાં જે દશા છે તે જ છે, (તે) નિર્વિકલ્પ અબાધિત છે.
Page 39 of 113
PDF/HTML Page 53 of 127
single page version
છે. આ વસ્તુની લક્ષણ-શક્તિનાં સામાન્ય
આ અર્થ
રીતે) દ્રવ્ય-ગુણ-પર્યાય આવી જતાં (તેમાં) સર્વ આવી ગયું. તેથી
સ્યાદ્વાદની સિદ્ધિ સામાન્ય વિશેષ વિના થતી નથી. (જો વસ્તુને)
અભેદરૂપ માનો તો, ભેદ વિના ગુણને ન પામે (
માનવાથી વસ્તુની સિદ્ધિ છે. અવક્તવ્યતામાં કાંઈ કહી શકાતું નથી,
વચનથી અગોચર છે, જ્ઞાનગમ્યમાં પ્રગટે છે. આજ સામાન્ય-
વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નયો સાધી શકાય છે. તેનું થોડુંક
વિશેષણ (
Page 40 of 113
PDF/HTML Page 54 of 127
single page version
સામાન્ય-વિશેષનયથી સામાન્ય-વિશેષ બંને ભેદ સાધવા.
એકગુણના અનંત પર્યાયો (છે તે) સર્વે લેવા.
તીર્થંકરજીને વર્તમાન તરીકે માનવા (તેને) ભાવિનૈગમ કહીએ. વર્તમાન
દ્રવ્ય નૈગમના બે ભેદ છે
પર્યાય નૈગમના ત્રણ ભેદ છે
૨. આલાપપદ્ધતિ પૃ. ૬૪.
Page 41 of 113
PDF/HTML Page 55 of 127
single page version
નૈગમ, (૫) શબ્દએવંભૂતવ્યંજનપર્યાયનૈગમ, (૬) સમભિરૂઢએવંભૂત-
વ્યંજનપર્યાયનૈગમ.
(૧) શબ્દ
ભેદો જાણવા).
Page 42 of 113
PDF/HTML Page 56 of 127
single page version
છે તે સર્વે અવિભાગી પરમાણુની માફક શુદ્ધ છે.
(૯) અન્વય દ્રવ્યાર્થિકનયથી ગુણપર્યાયસ્વભાવવાળું દ્રવ્ય છે.
(૧૦) પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિક થી મૂર્તિક જડસ્વભાવી પુદ્ગલ છે.
Page 43 of 113
PDF/HTML Page 57 of 127
single page version
કહીએ. વ્યવહારના અનેક ભેદ છે.
આત્મસ્વરૂપ વિષે અવલંબન કરવું;
છે. તે આ પ્રમાણેઃ
૨. આલાપપદ્ધતિ પૃ. ૬૮;
૩. આલાપપદ્ધતિ પૃ. ૮૧;
૪. આલાપપદ્ધતિ પૃ. ૧૨૭.
Page 44 of 113
PDF/HTML Page 58 of 127
single page version
(૨) જેટલા એકના અનેક ભેદ કરવામાં આવે તે સર્વે વ્યવહાર
અનુસાર છે; [અને એ વર્ણન આત્મઅવલોકનમાં પણ અક્ષરશઃ છે].
કાળ દ્રવ્યના પરિણામ ઉપજાવવા; જ્ઞાન વિષે જ્ઞેય, જ્ઞેય વિષે જ્ઞાન, જ્ઞાન
દર્શનની એક એક શક્તિ એક એક સ્વ-પર જ્ઞેય ભેદ પ્રત્યે જ
લગાવવી,
સ્વભાવ ઊપજ્યો ને વિકાર નાશ થયો;
જીવ ઊપજ્યો, જીવ મર્યો;
આ પુદ્ગલ સ્કંધરૂપ થયા અથવા કર્મરૂપ થયા (અથવા)
Page 45 of 113
PDF/HTML Page 59 of 127
single page version
સંસાર પરિણતિ નાશ થઈ, સિદ્ધ પરિણતિ ઊપજી;
આવરણ
અશુદ્ધતા ગઈ, શુદ્ધતા થઈ;
પુદ્ગલવડે જીવ બંધાયો, જીવનું નિમિત્ત પામીને પુદ્ગલો
કર્મરૂપ થયા, જીવે કર્મોનો નાશ કર્યો, આ વણસ્યું, આ
ઊપજ્યું,
કાળની વર્તનાના અતીત, અનાગત અને વર્તમાન (એવા) ભેદ
કરવા,
એક જીવ વસ્તુના બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા (એવા ભેદ
કરવા);
૨. આ વાક્ય હિંદી ચિદ્વિલાસમાં બે વાર છે.
Page 46 of 113
PDF/HTML Page 60 of 127
single page version
એક દ્રવ્યના, એક પર્યાયના અનંત પરિણામ વડે ભેદ કરવા,
એક દ્રવ્ય
એક વસ્તુના દ્રવ્ય, સત્ત્વ, (
વીર્યવાન, દર્શની, ચિદાનંદ, ચૈતન્ય, સિદ્ધ, ચિત્, દર્શન-જ્ઞાન-
ચારિત્ર, કેવળી, સર્વજ્ઞ, સર્વદર્શી, સુખી, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની વડે
(નામ) ભેદ કરવા; જ્ઞાન, બોધ, જ્ઞપ્તિ
સમ્યક્ત્વ, આસ્તિકાય, શ્રદ્ધાન, નિયત્, પ્રતીતિ, યત્ તત્ (જે છે
તે), એતત્ (આ) (
એકાંતમગ્ન, સ્થગિત, અનુભવન, પ્રવર્તન
સુખ, આનંદ, રસ