Page 7 of 113
PDF/HTML Page 21 of 127
single page version
‘ગુણસત્તા’માં અનંત ભેદ છે તે ગુણના અનંત ભેદ છે. એક
ગુણો સૂક્ષ્મ જાણવા; સૂક્ષ્મ (ગુણ)ના પર્યાયો છે.
જ્ઞાનમાં છે; અનંત ગુણના ઘાટમાં એકેક ગુણ અનંતરૂપે થઈને પોતાના
જ લક્ષણને ધારે છે, તે કળા છે; એકેક કળા ગુણરૂપ હોવાથી અનંતરૂપને
ધારે છે; એકેક રૂપ જે રૂપે થયું તેની અનંત સત્તા છે; એકેક સત્તા અનંત
ભાવને ધરે છે; એકેક ભાવમાં અનંત રસ છે; એકેક રસમાં અનંત
પ્રભાવ છે.
સપ્તભંગી ઊતરે છે). તેનું કથનઃ
તેથી સપ્તભંગ સાધીએ છીએ. તે આ પ્રમાણેઃ
Page 8 of 113
PDF/HTML Page 22 of 127
single page version
એકસાથે કહી શકાતા નથી માટે સ્યાત્ અવક્તવ્ય છે.] (સ્યાત્
અવક્તવ્ય).
અવક્તવ્ય છે. (સ્યાત્ અસ્તિ અવક્તવ્ય)
અવક્તવ્ય છે. (સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય)
એ જ પ્રમાણે વીર્ય સાથે, પ્રમેયત્વ સાથે, તેમજ અનંત ગુણો સાથે
(સાધવા) ચેતનાની જેમ બધા ગુણો સાથે (સત્તાના સાત ભંગ) સાધીએ
ત્યારે (સત્તામાં) અનંત સાત ભંગ સધાય છે. વળી સત્તાની જગ્યાએ
વસ્તુત્વ મૂકીને, તેની સાથે સત્તાની જેમ સાધીએ ત્યારે અનંત વાર સાત
ભંગ થાય છે. એ જ રીતે વસ્તુત્વ સાથે. એવી જ રીતે એકેક ગુણ સાથે
અનંતવાર જુદા જુદા સાધવા. એ રીતે અનંત ગુણ સિદ્ધ થાય છે.
Page 9 of 113
PDF/HTML Page 23 of 127
single page version
વિવક્ષાવડે સાધીએ ત્યારે બધા ગુણો પર્યંત અનંતાનંત (સાત ભંગ) એક
એક ગુણ સાથે સધાય છે.
Page 10 of 113
PDF/HTML Page 24 of 127
single page version
(જે જ્ઞાન) સ્વજ્ઞેયભેદને જુદા જાણે છે ને પરજ્ઞેયભેદને જુદા
(જે) સ્વજ્ઞેયને આચરે છે ને પરજ્ઞેયના ત્યાગને આચરે છે તેને
ચાર દર્શનનાં; (તેમાં) સમ્યક્ત્વ તો ન લાવ્યા? જો સમ્યક્ત્વ ઉપયોગ
નથી તો પ્રધાન કઈ રીતે સંભવે છે?
અનંત પ્રકારે કહ્યું છે, એમ સમજવું.
Page 11 of 113
PDF/HTML Page 25 of 127
single page version
સર્વ ગુણોનો નિશ્ચય યથાઅવસ્થિતભાવ (આનાથી) છે. નિશ્ચયનું નામ
સમ્યક્ત્વ છે કે જ્યાં વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ
અનુભવ સ્વરૂપ સમ્યક્ છે.
વ્યવહારથી [છે] એમ કહીએ. અસદ્ભૂત ઉપચરિતનયથી [દર્શન] પરને
દેખે છે. તે નિર્વિકલ્પરૂપ જ્ઞાન અને દર્શન સમ્યક્ થયાં તે સમ્યક્ (ત્વ)
ગુણથી સમ્યક્ થયાં એ રીતે અનંત [ગુણો] સમ્યક્ થયા તે સમ્યક્
ગુણની પ્રધાનતાથી થયા.
[તે ગુણો] અશુદ્ધ રહ્યા. [સ્વ પર્યાયના પુરુષાર્થરૂપ] કાળલબ્ધિ *પામીને
તેથી પ્રથમ સમ્યક્ત્વ ગુણ થયો, પછી બીજા ગુણો થયા; સિદ્ધ
ભગવાનના ગુણોમાં પણ પ્રથમ સમ્યક્ત્વ જ કહ્યું; તેથી સમ્યક્ત્વ પ્રધાન
છે. ઉપયોગ તો દર્શન અને જ્ઞાન છે, જ્યાં ‘સમ્યગ્દર્શન’ કહ્યું હોય ત્યાં
‘સમ્યક્ત્વ’ સમજવું અને જ્યાં ‘દર્શન’ કહ્યું હોય ત્યાં ‘દેખવારૂપ દર્શન’
સમજવું. વસ્તુના નિશ્ચયરૂપ, અનુભવરૂપ સમ્યક્ત્વ છે તે પ્રધાન છે.
Page 12 of 113
PDF/HTML Page 26 of 127
single page version
નિશ્ચયથી જાણે તો જ્ઞાન જડ થાય
જો ઉપચારમાત્ર તો જૂઠો છે તો સર્વજ્ઞ[પણું] જૂઠું થાય, તે ન બને.
દેખે છે તે તો જૂઠું નથી; પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં
સ્વ
એકમેક થતું નથી], તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુશક્તિ ઉપચાર નથી
Page 13 of 113
PDF/HTML Page 27 of 127
single page version
જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ છે
સકળ જ્ઞેય ભાસે તો નિર્મળ છે, ન ભાસે તો નિર્મળ નથી. જ્ઞાન પોતાના
દ્રવ્ય
જાય.
[૧] એક તો પ્રશ્ન એ કે જ્ઞાન જ્ઞેયના અવલંબને છે કે પોતાના
[૩] ત્રીજો પ્રશ્ન એવો છે કે જ્ઞાન અસ્તિરૂપ છે કે નાસ્તિરૂપ
૨. સમયસાર કલશ. ૨૫૫
Page 14 of 113
PDF/HTML Page 28 of 127
single page version
જ્ઞાનનો પર્યાય છે, તેથી જ્ઞાનનો પર્યાય કહેતાં જ્ઞાન જ્ઞેયના અવલંબને
છે એમ કહેવામાં આવે છે.] અને વસ્તુમાત્ર [કહેતાં] પોતાના અવલંબને
છે.
સ્વભાવપણે અસ્તિ [છે], [તે] પરદ્રવ્યપણે નાસ્તિ, પરક્ષેત્રપણે નાસ્તિ,
પરકાળપણે નાસ્તિ ને પરભાવપણે નાસ્તિ [છે]. જ્ઞાનનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-
ભાવ જ્ઞેયમાં નથી. જ્ઞેયનાં [ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ] જ્ઞાનમાં નથી. જ્ઞાનના
પોતાના નિજ લક્ષણની અપેક્ષાવડે [અને] અન્ય ગુણ લક્ષણ નિરપેક્ષતા
વડે જ્ઞાનની સંજ્ઞા
Page 15 of 113
PDF/HTML Page 29 of 127
single page version
જીવ જાણે છે, તેથી [તેનું] ‘જ્ઞાન’ નામ છે.
સ્વસંવેદજ [અર્થાત્ માત્ર પોતાને જ જાણનાર] છે, તે સ્વ
સ્થાપનાની અપેક્ષા દૂર કરવામાં આવે તો સ્વનું સ્થાપન પણ સિદ્ધ થતું
નથી. માટે સ્વ
જ્ઞાન છે? [૧] [માત્ર દર્શનને જાણનારા જ્ઞાનને] જો સર્વદેશ કહો તો
તે સર્વદેશ સંભવતું નથી [કારણ કે] તે માત્ર દર્શનને જ જાણનારું ન
રહ્યું પણ બધાને જાણનારું ઠર્યું. [૨] [અને જો તે જ્ઞાનને] એકદેશ
અંશકલ્પના છે, [એમ કહો તો] તે કેવળજ્ઞાનમાં સંભવતી નથી.
જ નિરાવરણ જાણવાથી સર્વ ગુણો નિરાવરણ જાણ્યા. જેમ એક
આત્માના અસંખ્ય પ્રદેશ, પ્રદેશ
Page 16 of 113
PDF/HTML Page 30 of 127
single page version
નિરાવરણ થયા; એકને જાણે તે સર્વને જાણે, સર્વને જાણે તે એકને
જાણે,
(જ્ઞાન) જાણે છે. (તેથી દર્શનને જાણનારું જ્ઞાન નિરાકાર નથી)
સર્વને જાણતાં દર્શન પણ આવ્યું; બધા ગુણોનું જાણપણું મુખ્ય થયું તેમાં
દર્શન પણ આવી ગયું, પણ તે જ્ઞાન તે રૂપ (થયું)
જતું નથી) જ્ઞાનની શક્તિ યુગપત્
એવો રસ કોઈએ ચાખ્યો, ત્યાં એમ કહેવાનું બનતું નથી કે આ પુરુષે
મધુર રસ ચાખ્યો. તેમ દર્શન અનંત ગુણોમાં આવી ગયું, એક (જુદા
દર્શન-ગુણ)ની કલ્પના કરવાનું બનતું નથી
અગુરુલઘુત્વથી અગુરુલઘુરૂપ છે
Page 17 of 113
PDF/HTML Page 31 of 127
single page version
કઈ રીતે રહ્યું?
થયા તેથી સુખ છે; પરિણામ એક સમય જ રહે છે તેથી સમયમાત્ર
પરિણામનું સુખ છે, જ્ઞાનનું સુખ યુગપત્ છે. પરિણામનું (સુખ) સમય
માત્રનું છે (તેથી) સમય સમયના પરિણામ જ્યારે આવે ત્યારે વ્યક્ત
સુખ થાય. ભવિષ્યકાળના પરિણામ જ્ઞાનમાં આવ્યા, પણ થયા નથી,
તેથી પરિણામનું સુખ ક્રમવર્તી છે, તે તો સમયે સમયે નવું નવું થાય
છે. જ્ઞાનનો ઉપયોગ યુગપત્ છે, તે ઉપયોગ પોત પોતાના લક્ષણને
ધારણ કરે છે તેથી પરિણામનું સુખ નવું કહીએ (અને) જ્ઞાનનું સુખ
યુગપત્ છે. જ્ઞાનની અન્વય અને યુગપત્રૂપ શક્તિ છે, તેના પર્યાયની
વ્યતિરેકરૂપ શક્તિ (છે, તે) વ્યાપકરૂપ થઈને અન્વયરૂપ થાય છે*.
પરિણમેલું જ્ઞન કહે છે, અથવા જ્ઞાનરૂપે જ્ઞાન પરિણમે છે ત્યારે વ્યતિરેક
શક્તિરૂપ જ્ઞાન થાય છે. અન્વય-વ્યતિરેક પરસ્પર એક-બીજારૂપ થાય
છે (અર્થાત્ તે બંને અવિનાભાવીરૂપ છે,) તેથી (જ્ઞાનનું) પરમ લક્ષણ
જે વેદકતા, તેમાં (તે બંને) છે. વેદકતા (જાણવાપણું) પરિણામથી (છે);
પરિણામ, દ્રવ્યત્વગુણના પ્રભાવથી દ્રવ્યગુણના આકારે થાય છે (અને)
દ્રવ્ય-ગુણો પર્યાયના આકારે થાય છે. આ પ્રમાણે જ્ઞાનના ઘણા ભેદો
સધાય છે. (અહીં) જ્ઞાનનું લક્ષણ જાણપણું છે તે નિશ્ચિત થયું. તેનો
બીજો વિસ્તાર છે.
છે.)
Page 18 of 113
PDF/HTML Page 32 of 127
single page version
અપેક્ષાએ જ્ઞાનનો કાળ એક સમય છે.)
‘દર્શનનું જ્ઞાન’ (એવું) નામ પામે, સત્તાને જાણે તે ‘સત્તાનું જ્ઞાન’ (એવું)
નામ પામે; તેથી કલ્પના કરતાં ભેદ સંખ્યા છે. નિર્વિકલ્પ અવસ્થામાં
એક છે. આ સંખ્યા જો પ્રદેશમાં ગણીએ તો જ્ઞાનના અસંખ્યાત પ્રદેશો
છે.
કહીએ. (જે જ્ઞાન,) દર્શનને જાણે તે દર્શનને જાણવાનું સ્થાનસ્વરૂપ
દર્શનનું જ્ઞાન છે
ગુણ હોય નહિ, માટે (જ્ઞાનનું) નિર્વિકલ્પ નિજલક્ષણ ફળ છે. જેમ પોતે
પોતાને સંપ્રદાન કરે તેમ (જ્ઞાનનું) પોતાનું ફળ સ્વભાવપ્રકાશ છે. બીજું,
જ્ઞાનનું ફળ
Page 19 of 113
PDF/HTML Page 33 of 127
single page version
તેથી જ્ઞાનની સાથે આનંદ છે તે જ્ઞાનનું ફળ છે.
તે સાતે ભેદ જાણો.
Page 20 of 113
PDF/HTML Page 34 of 127
single page version
છે અને જ્ઞાનનો વિષય સાકાર છે.) જો દર્શન ગુણ ન હોય તો વસ્તુ
અદ્રશ્ય થતાં સર્વ વસ્તુઓનું જ્ઞાન જ ન થાય અને એમ થતાં જ્ઞેયોનો
અભાવ ઠરે, માટે દર્શન પ્રધાન ગુણ છે.
છે તેણે તથા બીજાએ પણ એમ કહ્યું છે કે સામાન્ય શબ્દનો અર્થ આત્મા
કહ્યો છે, [તેથી] આત્માનું અવલોકન તે દર્શન છે અને સ્વ
જે દર્શન આત્મ-અવલોકનમાં હતું તે જ પરઅવલોકનમાં આવ્યું;
આવરણ બે ન હોય. પરંતુ આ કથન તો નિઃસંદેહ છે કે જ્ઞાનાવરણ
અને દર્શનાવરણ એ બે જતાં સિદ્ધ ભગવાનને (કેવળજ્ઞાન અને
કેવળદર્શન) એવા બે ગુણો પ્રગટે છે.
Page 21 of 113
PDF/HTML Page 35 of 127
single page version
સિદ્ધાંતનું એવું વચન છે કે
એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ] આમ સમયસારના ઉપન્યાસ
[
पश्यति दृश्यते अनेन दर्शनमात्र वा दर्शनं’’
કથનમાં, બન્ને સિદ્ધ થયા. નિરાકાર તો વિકલ્પરહિત સ્વરૂપમાત્રના
ગ્રહણમાં સિદ્ધ થયું. સર્વદર્શી(ત્વ) સર્વ પદાર્થના ગ્રહણમાં સિદ્ધ થયું;
તેથી આ કથન પ્રમાણ છે.
કહેતાં નિર્વિકલ્પ સ્વરૂપથી બીજો ભેદ તે જ વિશેષ થયું આવું સામાન્ય
Page 22 of 113
PDF/HTML Page 36 of 127
single page version
વિશેષાત્મક) વસ્તુના નિર્વિકલ્પ સ્વરૂપ માત્રનું અવભાસન (તેને) દર્શન
કહીએ.
પ્રમાણ છે.
Page 23 of 113
PDF/HTML Page 37 of 127
single page version
આચરીએ તે ચારિત્ર (છે). ચરણ માત્ર ચારિત્ર છે, આ નિર્વિકલ્પ છે;
નિજાચરણ જ છે, પરનો ત્યાગ છે એ પણ ચારિત્રનો ભેદ છે. દ્રવ્ય
વિષે સ્થિરતા-વિશ્રામ-આચરણને દ્રવ્યાચરણ કહીએ; ગુણ વિષે સ્થિરતા-
વિશ્રામ-આચરણને ગુણાચરણ કહીએ તેનું વિશેષ કથન કહીએ છીએઃ
(સ્થિરપણું) કઈ રીતે બને?
થતાં જ્ઞાન-દર્શનની સ્થિતિ સ્વરૂપમાં થાય છે. પરિણામ વસ્તુને વેદીને
સ્વરૂપમાં ઊઠે છે ત્યાં સ્વરૂપનો લાભ થાય છે, પછી તે જ (પરિણામ)
વસ્તુમાં લીન થાય છે, ઉત્તર
સ્થિતિનો નિવાસ વસ્તુ થઈ. તે પણ પરિણામની લીનતામાં જણાઈ ગયું.
Page 24 of 113
PDF/HTML Page 38 of 127
single page version
ભવ્યના પરિણામ શુદ્ધ થાય છે તેથી તેના દર્શન-જ્ઞાન પણ શુદ્ધ થાય
છે. આ ન્યાયે પરિણામની નિજવૃત્તિ થતાં સ્વભાવગુણરૂપ વસ્તુમાં
ઉપયોગની સ્થિરતા તે ચારિત્ર છે.
ત્યારે ગુણદ્વારા પરિણતિ થઈ (અને) તે વખતે ગુણ પોતાના લક્ષણથી
પ્રકાશરૂપ થયો. (પરિણામ દ્રવ્યમાં દ્રવીને વ્યાપે ત્યારે) દ્રવ્યરૂપ પરિણતિ
થઈ (અને) તે વખતે દ્રવ્યનું લક્ષણ પ્રગટ થયું; માટે પરિણામ વિના
દ્રવતા (
પર્યાયની) અન્યોન્ય સિદ્ધિ થાય નહિ, માટે અન્યોન્ય સિદ્ધિનું નિમિત્ત
પરિણામ સર્વસ્વ છે.
સ્થિરતાભાવ ચારિત્રે કર્યા.
Page 25 of 113
PDF/HTML Page 39 of 127
single page version
સ્થિરતામાં આવી, તેથી સર્વચારિત્ર આવ્યું. એ જ પ્રમાણે દર્શનનું ચારિત્ર
તેમ જ સર્વ ગુણના ચારિત્રના ભેદ જાણો.
Page 26 of 113
PDF/HTML Page 40 of 127
single page version
પર્યાય છે. પર્યાય વિના ગુણ હોય નહિ અને ગુણ વિના પર્યાય હોય
નહિ, પર્યાયવડે ગુણ છે, અવિનાભાવી છે.
સમાધાન
(ગુણોમાં) જાણો. અગુરુલઘુગુણનો વિકાર (પરિણમન) તે ષટ્ગુણી
વૃદ્ધિ
જ્ઞાનસૂક્ષ્મ, દર્શનસૂક્ષ્મ તે સૂક્ષ્મ(ગુણ)ના પર્યાય છે. તેથી પર્યાય સાધક
છે, ગુણ સિદ્ધિ (સાધ્ય) છે.
આગમગમ્ય છે, વચન અગોચર છે. જુઓ, આલાપપદ્ધતિ પૃ. ૮૯