Page -12 of 113
PDF/HTML Page 2 of 127
single page version
Page -11 of 113
PDF/HTML Page 3 of 127
single page version
થાય છે. તેમાંથી ૫૦
આવતા આ શાસ્ત્રની કિંમત રૂા ૧૦=૦૦ રાખવામાં આવી છે.
Page -9 of 113
PDF/HTML Page 5 of 127
single page version
વિષયની સૂક્ષ્મતા અને નિરૂપણ મહાન પરમાગમોમાં હોય તેવો વિષય તેમણે
આ ગ્રંથમાં લખ્યો છે. તે સંબંધી ટૂંકામાં ‘‘ભૂમિકા’’માં વર્ણન કરેલ છે; ગ્રંથ
કર્તાની બીજી પણ રચનાઓ, અનુભવ-પ્રકાશ, જ્ઞાનદર્પણ, અધ્યાત્મ પંચ સંગ્રહ,
ભાવદીપિકા વગેરે પણ જિજ્ઞાસુ મુમુક્ષુઓએ સ્વાધ્યાય કરવા યોગ્ય છે.
કરવામાં આવેલ ત્યારબાદ ઘણા સમયથી પ્રાપ્ય નહિ હોવાથી અને મુમુક્ષુઓની
માગણી રહેવાથી બીજી આવૃત્તિરૂપે હાલ પ્રકાશન કરવામાં આવેલ છે.
ભારતમાં તત્ત્વ-પ્રચાર અતિ સુંદર થઈ રહ્યો છે અને આ ટ્રસ્ટમાં પ્રતિવર્ષ લાખો
રૂપિયાનું સાહિત્ય વેચાણ થાય છે; તે ગુરુદેવશ્રીનો મહાન પ્રતાપ છે; સમાજ
ઉપર અનુપમ ઉપકાર છે.
આવે છે.
Page -8 of 113
PDF/HTML Page 6 of 127
single page version
અમો આનંદ અનુભવીએ છીએ. આશા છે કે મુમુક્ષુ સમાજ આ પુસ્તકના
સ્વાધ્યાયથી લાભાન્વિત થશે.
૭૬મી સમ્યક્ત્વજયંતી
ફાગણ વદ ૧૦
વિ. સં. ૨૦૬૪
Page -7 of 113
PDF/HTML Page 7 of 127
single page version
આપવામાં આવેલા વિષયો મુમુક્ષુઓ સરળતાથી સમજી શકે તેથી ગુજરાતી
ભાષામાં તેનો અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
જ્ઞાન કરવાની જરૂરિયાત હોવાથી આ ગ્રંથમાં તેનું સ્વરૂપ અનેક પડખાંઓથી
સમજાવવામાં આવ્યું છે. તેમાંથી ખાસ લક્ષમાં રાખવા લાયક કેટલાક વિષયો
તરફ મુમુક્ષુઓનું ધ્યાન અહીં ખેંચવામાં આવે છે
કાંઈ પુરુષાર્થ રહેતો નથી. વળી તેઓ એમ કહે છે કે પર સંબંધીનું આત્માનું
જ્ઞાન વ્યવહારનયે છે અને વ્યવહાર જૂઠો છે માટે સર્વજ્ઞપણું જૂઠું છે. તેમની
આ માન્યતાઓ તદ્દન મિથ્યા છે. એમ આ ગ્રંથમાં નીચેના શબ્દોમાં કહ્યું
છેઃ
નથી; પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વ પર પ્રકાશકશક્તિ
છે, તે પોતાના સ્વરૂપ પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપ્ય વ્યાપક વડે લીન થયેલો
અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે પરંતુ વ્યાપકરૂપ એકતા નથી તેથી
Page -6 of 113
PDF/HTML Page 8 of 127
single page version
છે, જેમ અરીસામાં, જો ઘટ પટ દેખાય છે. તો નિર્મળ છે અને જો ન
દેખાય તો મલિન છે. તેમ જ જ્ઞાનમાં જો સકળ જ્ઞેય ભાસે તો નિર્મળ
છે, ન ભાસે તો નિર્મળ નથી. જ્ઞાન પોતાના દ્રવ્યપ્રદેશ વડે તો જ્ઞેયમાં
જતું નથી
જ્ઞેયવ્યાપકતા નથી. જ્ઞાનની કોઈ એવી સ્વપરપ્રકાશક શક્તિ છે તે શક્તિના
પર્યાય વડે જ્ઞેયોને જાણે છે.’’ (પ-. ૧૩
માત્ર પોતાને જાણનાર) છે તે સ્વ
આવે તો સ્વનું સ્થાપન પણ સિદ્ધ થતું નથી. માટે સ્વપર પ્રકાશક શક્તિ
માનવાથી સર્વ સિદ્ધિ છે.’’ (પૃ. ૧૬)
નહિ.
આત્માનો અનિર્ણય છે તેથી તેમને પણ જરાય ધર્મ પ્રગટે નહીં.
ભાવ
પ્રમાણે કહ્યું છે
Page -5 of 113
PDF/HTML Page 9 of 127
single page version
સ્વીકાર્યું તેને પરની અને વિકારોની કર્તાબુદ્ધિ છૂટી જાય છે.
(૨) ‘‘પર્યાયનું કાર્ય પર્યાયથી જ થાય છે.’’ (પૃ. ૪૦)
(૩) ‘‘પર્યાયનું કારણ પર્યાય જ છે, ગુણ વિના જ (અર્થાત્ ગુણની
કારણ છે. પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે. પર્યાયનું પ્રદેશત્વ પર્યાયનું
કારણ છે.’’ (પૃ. ૯૫)
કાર્ય થાય અને ન આવે તો ન થાય
છે એમ બતાવવા માટે ઉપાદાનના ક્ષણિક ઉપાદાન અને શાશ્વત ઉપાદાન
એમ બે પ્રકાર કહ્યા છે. (જુઓ પૃ. ૪૬) માટે એ બંને પ્રકારના ઉપાદાન
માની, દરેક દ્રવ્યના પર્યાય સમય સમયે તે તે સમયના ‘ક્ષણિક ઉપાદાન’ના
કારણે થાય છે
Page -4 of 113
PDF/HTML Page 10 of 127
single page version
જ જોઈએ; કેમ કે બે નયોના વિષયનું જ્ઞાન થયા સિવાય, બંને નયો ઉપાદેય
છે કે તેમાંથી એક ઉપાદેય છે?
કરતાં કરતાં નિશ્ચય પ્રગટે; માટે દેવદર્શન, પૂજા, પડિમા, વ્રત, મહાવ્રતરૂપ
વ્યવહાર પ્રથમ અંગીકાર કરવો અને તેમ કરતાં કરતાં નિશ્ચય (શુદ્ધ પર્યાય)
પ્રગટશે.
આત્મસ્વરૂપવિષે અવલંબન કરવું
નિયત હોય છે
લીટી)
Page -3 of 113
PDF/HTML Page 11 of 127
single page version
યથા અવસ્થિતભાવ (આનાથી) છે. નિશ્ચયનું નામ સમ્યક્ત્વ છે કે જ્યાં
વ્યવહાર, ભેદ, વિકલ્પ નથી, અશુદ્ધતા નથી, નિજ અનુભવસ્વરૂપ સમ્યક્
છે.
ભેદો કહ્યા છે; તેમાં સમ્યક્ત્વની છ ભાવનાનું સ્વરૂપ ખાસ લક્ષમાં રાખવા
યોગ્ય હોવાથી નીચે આપ્યું છે
Page -2 of 113
PDF/HTML Page 12 of 127
single page version
માટે વસ્તુસ્વરૂપ યથાર્થપણે સમજીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ.
સમ્યગ્દર્શન તે ‘દર્શનસામાયિક’ છે; અને તે મૂળના આધારે પ્રગટતું
વીતરાગી ચારિત્ર તે ‘ચારિત્ર સામાયિક’ છે. તથા સમ્યગ્દર્શન પોતે
‘મિથ્યાત્વનું પ્રતિક્રમણ’ છે અને વીતરાગી ચારિત્ર તે ‘અસંયમનું
પ્રતિક્રમણ’ છે. એ વીતરાગી ચારિત્ર સમ્યગ્દર્શનરૂપ મૂળ વિના હોતું નથી.
સમ્યગ્દર્શન
એ રીતે બધા ગુણોની શુદ્ધતાનું ભાજન સમ્યક્ત્વ છે એમ ભાવના કરવી.
આ સિવાય આ ગ્રંથમાં બીજા ઘણા ઉપયોગી વિષયો લીધા છે. તેની
વિગત અનુક્રમણિકામાં આપી છે.
વીરશાસન જયંતી ૨૪૭૬
સોનગઢ, (સૌરાષ્ટ્ર)
Page -1 of 113
PDF/HTML Page 13 of 127
single page version
ગુણ અધિકાર ------------------------------------------------------------------- ૬
સમ્યક્ત્વની પ્રધાનતા ---------------------------------------------------------- ૧૦
જ્ઞાનગુણનું સ્વરૂપ -------------------------------------------------------------૧૨
દર્શન ગુણનું સ્વરૂપ -----------------------------------------------------------૨૦
ચારિત્રનું સ્વરૂપ --------------------------------------------------------------- ૨૩
ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે ------------------------------------------------- ૨૬
પરિણમનશકિત દ્રવ્યમાં છે ---------------------------------------------------- ૨૯
કારણ
સામાન્ય
વ્યવહાર -----------------------------------------------------------------------૪૩
નિશ્ચય -----------------------------------------------------------------------૪૮
પર્યાયાર્થિક નયના પ્રકારો------------------------------------------------------૫૨
સુખ અધિકાર -----------------------------------------------------------------૫૪
જીવન શકિત ------------------------------------------------------------------૫૫
પ્રભુત્વ શકિત -----------------------------------------------------------------૫૭
ગુણનું પ્રભુત્વ --------------------------------------------------------- ૫૭
પર્યાયનું પ્રભુત્વ -------------------------------------------------------૫૮
વીર્યશકિત -------------------------------------------------------------૫૯
દ્રવ્યવીર્ય --------------------------------------------------------------- ૬૦
ગુણવીર્ય --------------------------------------------------------------- ૬૩
પર્યાયવીર્ય ------------------------------------------------------------- ૬૪
ક્ષેત્રવીર્ય --------------------------------------------------------------- ૬૬
કાળવીર્ય--------------------------------------------------------------- ૬૭
Page 0 of 113
PDF/HTML Page 14 of 127
single page version
પરિણામશકિતના ભેદ--------------------------------------------------------- ૭૪
પ્રદેશત્વશકિત ----------------------------------------------------------------- ૭૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિલાસ ---------------------------------------------------- ૭૯
ભાવભાવશકિત --------------------------------------------------------------- ૮૦
એક સમયનાં કારણ-કાર્યમાં ત્રણ ભેદ ---------------------------------------- ૮૧
ગુણનાં કારણકાર્ય -----------------------------------------------------૮૨
પર્યાયનાં કારણકાર્ય --------------------------------------------------- ૮૩
અનંત સંસાર કેમ મટે? ------------------------------------------------------૯૩
મનની પાંચ ભૂમિકા ---------------------------------------------------------- ૯૭
સમાધિનું વર્ણન --------------------------------------------------------------- ૯૯
૨. પ્રસંજ્ઞાત સમાધિ ---------------------------------------------- ૧૦૩
૩. વિતર્ક
૧૨. ધર્મમેઘ સમાધિ ----------------------------------------------- ૧૧૨
૧૩. અસંપ્રજ્ઞાત સમાધિ ------------------------------------------- ૧૧૨
Page 1 of 113
PDF/HTML Page 15 of 127
single page version
ધ્યાન ધરત શિવ પામીએ, પરમસિદ્ધ ભગવાન.
આલાપ. પદ્ધતિ પૃ. ૯૬.
Page 2 of 113
PDF/HTML Page 16 of 127
single page version
કહેવામાં) અનંત ગુણની સિદ્ધિ થતી નથી. (૨) વળી ‘ગુણ સમુદાય (તે
દ્રવ્ય છે)’ એમ કહેતાં
કરો તો અમે કહીએ છીએ કે દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે
કરીને કહીએ ત્યારે સત્તાને દ્રવ્યનું લક્ષણ કહેવામાં આવે છે. કેમકે સત્તા
‘છે’ એવા લક્ષણવાળી છે, તેથી ‘છે’ એવા લક્ષણમાં ‘ગુણોનો સમુદાય’,
‘ગુણ-પર્યાય’ અને ‘દ્રવ્યત્વ એ બધું આવી જાય છે, માટે સત્તાને દ્રવ્યનું
લક્ષણ કહેવામાં કોઈ દોષ કે વિરોધ નથી. (૨) ‘ગુણસમુદાય’ કહેતાં
તેમાં અગુરુલઘુ આવ્યો. અગુરુલઘુ ગુણમાં ષટ્ ગુણ વૃદ્ધિ-હાનિ (રૂપ)
પર્યાય આવી ગયો, તેથી ‘ગુણસમુદાય’માં પર્યાયની સિદ્ધિ થઈ; તેમાં જ
ગુણોમાં દ્રવ્યત્વ ગુણ પણ આવી ગયો. માટે
૨. પંચાધ્યાયી ગા. ૭૩.
૩. તત્ત્વાર્થ સૂત્ર ૫
Page 3 of 113
PDF/HTML Page 17 of 127
single page version
દ્રવીને ગુણ-પર્યાયમાં વ્યાપીને તેને પ્રગટ કરે છે તેથી ગુણ-પર્યાયનું પ્રગટ
કરવાપણું દ્રવ્યત્વગુણથી છે. માટે દ્રવ્યત્વની વિવક્ષાથી
સ્વતઃસિદ્ધ છે’ એ પણ પ્રમાણ છે; કેમકે એ ચારેય દ્રવ્યનો સ્વતઃસ્વભાવ
છે, પોતાના સ્વભાવરૂપે દ્રવ્ય સ્વતઃ પરિણમે છે, તેથી સ્વતઃસિદ્ધ કહેવાય
છે. [આ રીતે ‘સત્તા’, ‘ગુણોનો સમુદાય’, ‘ગુણપર્યાયવાળું’, ને ‘દ્રવ્યત્વનો
સંબંધ’ એ ચારે લક્ષણો પ્રમાણ છે. તેમાંથી કોઈ એકને જ્યારે મુખ્ય
કરીને કહેવામાં આવે ત્યારે બાકીના ત્રણે લક્ષણો પણ તેમાં ગર્ભિતરૂપે
આવી જ જાય છે
છે તેના અનેક ભેદ છે.
શુદ્ધ દ્રવ્યાર્થિકનય દ્રવ્યને શુદ્ધ બતાવે છે; અન્વયદ્રવ્યાર્થિકનય દ્રવ્યને
ગુણાદિ સ્વભાવરૂપ બતાવે છે; સત્તા-સાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને)
સત્તારૂપ બતાવે છે; અનંત જ્ઞાનસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) જ્ઞાનસ્વરૂપ
બતાવે છે; દર્શનસાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) દર્શનરૂપ બતાવે છે;
અનંતગુણ સાપેક્ષ દ્રવ્યાર્થિકનય (દ્રવ્યને) અનંતગુણરૂપ બતાવે છે
વિશેષણો-લક્ષણો છે, અને તે બધાના વિશેષ્યરૂપ લક્ષ્યરૂપ દ્રવ્ય છે.]
Page 4 of 113
PDF/HTML Page 18 of 127
single page version
તે દ્રવ્ય, જેમ ‘આકાશનું ફૂલ’ કહેવા માત્ર જ છે તેમ દ્રવ્યનું સ્વરૂપ
પણ કહેવા માત્ર જ છે (
ન હોય, સોનું ન હોય તો પીળાશ
‘વીશ ઔષધિનો એક રસ’ કહેવાય છે. જો કે વીશેય ઔષધિ જુદા
રસ છે તે ગુટિકા ભાવ વિષે રહેલા છે. તે વીશ ઔષધિરસનો એક
પુંજ તે જ ગોળી છે
ભાવ એક ગોળી છે. તેમ ગુણો પોતપોતાના સ્વભાવને લીધે જુદા જુદા
છે, કોઈ ગુણનો ભાવ બીજા કોઈ ગુણ સાથે મળી જતો નથી, જ્ઞાનનો
ભાવ, દર્શન સાથે ન મળે, દર્શનનો ભાવ જ્ઞાન સાથે ન મળે, એ પ્રમાણે
અનંતગુણો છે તેમાંથી કોઈ ગુણ બીજા કોઈ ગુણ સાથે મળતો નથી.
બધા ગુણોનો એકાંત ભાવ ચેતનાનો પુંજ દ્રવ્ય છે. જો (દ્રવ્ય વગર)
Page 5 of 113
PDF/HTML Page 19 of 127
single page version
જ ઠરે. ગુણી વગર ગુણ કઈ રીતે હોય?
ત્યારે જ્ઞાન વસ્તુ ઠરી. એ રીતે અનંત ગુણો અનંત વસ્તુ થઈ જાય,
એમ થતાં વિપરીતતા થાય છે, એમ તો નથી. બધા ગુણોનો આધાર
એક વસ્તુ છે, તેને દ્રવ્ય કહેવાય છે.
અવસ્થા ‘દ્રવ્ય’રૂપ થઈ, તે વસ્તુ જ છે; વિશેષણથી વિશેષ સંજ્ઞા હોય
છે. સ્યાદ્વાદમાં વિરોધ નથી; અપેક્ષા સહિત નયથી વસ્તુની સિદ્ધિ છે.
કહ્યું છે કેઃ
છે તે વસ્તુસ્વરૂપ છે ને પ્રયોજન સિદ્ધ કરે છે. જે મિથ્યાનયોનો સમૂહ
છે તે તો મિથ્યા છે. વળી અમારા (સ્યાદ્વાદીના) મતમાં જે નયોનો
સમૂહ છે તે મિથ્યા નથી.
Page 6 of 113
PDF/HTML Page 20 of 127
single page version
જીવ જણાય છે. એક ‘અસ્તિત્વ’ ગુણ છે, (તે) સાધારણ છે. (તે
અસ્તિત્વ ગુણ) મહાસત્તાની વિવક્ષાથી બધા (દ્રવ્યો)માં રહેલો છે; (અને)
અવાન્તર સત્તા (ની વિવક્ષાથી) બધા (દ્રવ્ય) ને પોતપોતાનું અસ્તિત્વ
છે’ તેને ગુણ સત્તા કહીએ. ગુણો અનંત છે. સામાન્ય વિવક્ષામાં અનંત
જ પ્રધાન છે. વિશેષ વિવક્ષામાં જે ગુણને પ્રધાન કરીએ તે મુખ્ય છે, (ને)
બીજા ગૌણ છે, તેથી મુખ્યતા
પ્રમાણ વિવક્ષા (તે) યુક્તિ છે. યુક્તિ પ્રધાન છે, યુક્તિ વડે વસ્તુને
સાધીએ. (આ સંબંધી) ‘નયચક્ર’ ગ્રંથમાં કહ્યું છે કેઃ
જરૂર નથી.
૨. પ્રવચનસાર ગા. ૯૬.
૩. પ્રવચનસાર ગા. ૧૦૭.