PDF/HTML Page 21 of 38
single page version

પૂજ્ય ભગવતી બેન શ્રી ચંપાબેન તથા પૂજ્ય ભગવતી બેન શાંતાબેન પૂજ્ય સદ્ગુરુદેવના
PDF/HTML Page 22 of 38
single page version

ચૌદ કુમારી બેનોએ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધા પછી સૌએ આશ્રમમાં જઈને પૂજ્ય ભગવતી બેનોનો
PDF/HTML Page 23 of 38
single page version

PDF/HTML Page 24 of 38
single page version

(ભાદરવા સુદ પંચમીને દિને ૧૪ કુમારિકા બેનોએ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી, ત્યાર બાદ છઠ્ઠને સોમવારે
મહા ભાગ્ય ખીલ્યાં આજ મારે નાથ આવ્યા આંગણે.
અમે બાળના આધાર ગુરુજી, તરણ તારણ આપ છો,
મુજ હૃદય ઊછળી જાય હું કઈ વિધ પૂજું નાથને?
તુજ ગુણ અપરંપાર પ્રભુજી બાળકો કેમ વર્ણવે?
આનંદ હૃદયે ઊછળે પ્રભુ! આપનાં દર્શન થકી.
નાચું બજાવું ભક્તિથી ગુણ ગાન ગાઉં પ્રેમથી,
આ બાળ વિનવે નાથ પ્રભુજી! ચાહું સેવા ચરણની.
સત્ પંથના પ્રેરક પ્રભુ! જય જય થજો તુજ જગતમાં.
કલ્યાણકારી નાથ! મારાં વંદન હો તુજ ચરણમાં.
ચૈતન્ય તણી વૃદ્ધિ કરી રહું આત્મશક્તિમાં સદા,
પ્રેર્યા કરો એ બોધ મુજને, ગુરુ કહાન ઉર વસિયા સદા.
શુદ્ધાત્મની શક્તિ પ્રકાશી, સ્વરૂપગુપ્ત બનાવજો,
મુજને તમારી સાથ રાખી બ્રહ્મપદમાં સ્થાપજો.
શાશ્વત તીર્થમાં સાથ રાખી, દર્શન અનંત ભગવંતનાં
આ દાસને પંથ સ્થાપી, રાખો તમારાં ચરણમાં.
PDF/HTML Page 25 of 38
single page version

બ્રહ્મચારી એટલે આત્માનો રંગી અને વિષયોનો ત્યાગી..
વિષયોનો ત્યાગી કોણ થઈ શકે?
જે વિષયોમાં સુખ ન માનતો હોય તે.
વિષયોમાં સુખ કોણ ન માને?
જેને વિષયોથી રહિત આત્માના સુખનું ભાન અને રુચિ થઈ હોય તે.
જેમ એક સ્પર્શેન્દ્રિયના વિષયમાં સુખ નથી તેમ પાંચ ઈન્દ્રિયો સંબંધી કોઈપણ વિષયોમાં
PDF/HTML Page 26 of 38
single page version

તેમ, સ્ત્રી આદિની આકૃતિને કારણે વિકાર થવાનું માને અને ભગવાનની મૂર્તિ વગેરેના કારણે
PDF/HTML Page 27 of 38
single page version

PDF/HTML Page 28 of 38
single page version

PDF/HTML Page 29 of 38
single page version

મતિમાન એમ સંબોધન કર્યું છે. એટલે રાગ રહિત આત્માના લક્ષે જે બ્રહ્મચર્ય પાળે છે તે
PDF/HTML Page 30 of 38
single page version

PDF/HTML Page 31 of 38
single page version

આચાર્યદેવ પુણ્ય અને પવિત્રતાને જુદાં પાડીને સમજાવે છે. આ સંસારમાં જેને સ્ત્રીઓ ચાહે તેવું
PDF/HTML Page 32 of 38
single page version

સંબંધી જેને વિકલ્પ નથી અર્થાત્ આત્મભાનપૂર્વક સ્ત્રી આદિનો રાગ છોડીને જેઓ વીતરાગી મુનિ
થયા છે તે પુરુષો જ આ જગતમાં ધન્ય છે. જેને સ્ત્રીઓ ચાહે છે એવા ઈન્દ્રો અને ચક્રવર્તી વગેરે મોટા
પુરુષો પણ, જેના હૃદયમાંથી સ્ત્રી ટળી ગઈ છે એવા પવિત્ર પુરુષોને નમસ્કાર કરે છે–સ્તવે છે.
સ્ત્રીઓ પુણ્યવંતને ચાહે છે અને પુણ્યવંતો ધર્માત્મા સંતને નમે છે, માટે પુણ્ય કરતાં પવિત્રતાનો–
ધર્મનો પુરુષાર્થ ઊંચો છે.
પુરુષો પણ મુનિરાજ વગેરે પવિત્ર પુરુષોને નમી પડે છે, માટે પવિત્રતા જ શ્રેષ્ઠ છે. પવિત્રતા ઈચ્છવા
યોગ્ય છે, પુણ્ય ઈચ્છવા યોગ્ય નથી.
કર્યો છે તે જ શ્રેષ્ઠ છે, પુણ્ય કરીને સ્ત્રી આદિને પ્રિય થાય તેમાં કાંઈ આત્માની શ્રેષ્ઠતા નથી, તે
આદરણીય નથી. પૂર્વે પુણ્ય કરીને તેના ફળમાં સ્ત્રી આદિ મળી તેના રાગમાં અટકવું તે સારું નથી,
પણ પુણ્યને તરણાં તુલ્ય જાણીને અને સ્ત્રી પ્રત્યેના રાગને છોડીને સ્વભાવના આશ્રયે વીતરાગતા
પ્રગટ કરવી તે જ શ્રેષ્ઠ છે. માટે હે જીવ! તું સ્ત્રી આદિ સંયોગની તેમ જ પુણ્યની પ્રશંસા છોડીને
સ્વભાવનાં શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતાનો પુરુષાર્થ કર, તે ધર્મ છે.
ગયો છે, તેનું જ નામ ઉત્તમ બ્રહ્મચર્ય છે. પર લક્ષે બ્રહ્મચર્યનો શુભરાગ તે તો પુણ્યબંધનું કારણ છે, તે
ઉત્તમ બ્રહ્મચર્યધર્મ નથી.
નથી. બ્રહ્માનંદ આત્માના જ્ઞાનસ્વરૂપનો આનંદ–તેનું સેવન કરીને મુનિઓ મોક્ષ રૂપી સ્ત્રીને સાધે છે.
પુણ્યવંતને તો જેટલો કાળ પુણ્ય હોય તેટલો કાળ તે સ્ત્રીના હૃદયમાં પ્રિય લાગશે. પણ ચૈતન્યના
આશ્રયે જેણે બ્રહ્મચર્ય પ્રગટ કર્યું છે. તેને મોક્ષરૂપી સ્ત્રીની સદા કાળ પ્રાપ્તિ રહે છે અને ઈન્દ્ર વગેરે
સર્વે ઉત્તમ જીવો પણ તેને નમસ્કાર કરે છે. માટે તે જ ભવ્ય જીવોએ આદરણીય છે. પહેલાં જ,
આત્મસ્વભાવમાં સુખ છે ને સ્ત્રી આદિ કોઈ વિષયોમાં સુખ નથી એમ સાચી શ્રદ્ધા તથા સાચું જ્ઞાન
કરવું તે ધર્મ છે.
PDF/HTML Page 33 of 38
single page version

PDF/HTML Page 34 of 38
single page version

વઢવાણવાળા શ્રી ધરમશી હરજીવન મણીઆર તરફથી
PDF/HTML Page 35 of 38
single page version

PDF/HTML Page 36 of 38
single page version

PDF/HTML Page 37 of 38
single page version

શેઠ વછરાજજી તથા શેઠાણી મનફુલાબેન પાંચ વરસ પહેલાં, પ્રથમ સોનગઢ આવેલાં, ત્યારે માત્ર
PDF/HTML Page 38 of 38
single page version

શ્રાવિકા બ્રહ્મચર્યાશ્રમનું ઉદ્ઘાટન વીર સંવત ૨૦૦૮ ના માહ, સુદ પ ના રોજ થયું છે, એટલે આજે