PDF/HTML Page 21 of 29
single page version
પરિણતિમાં વિકારનુંય અકર્તાપણું થયું.
ત્યારે દુઃખને અનુભવે છે. ભાઈ, જગતના અનંતા પદાર્થો સૌ પોતપોતાના કાર્યરૂપ
પરિણમી જ રહ્યા છે, શું તે પરિણમન વગરના છે કે તું તેના કાર્યને કરે? તેનું કાર્ય
તો તે કરી રહ્યા જ છે, પછી તેમાં તેં શું કર્યું? તું તારા જ્ઞાનરૂપ પરિણમન કર, એ
તારું કાર્ય છે. તારા જ્ઞાનમાં પરનું કર્તાપણું નથી.
વળશે. –એમાં સમ્યગ્દર્શન છે, એમાં સમ્યગ્જ્ઞાન છે, ને એમાં જ આનંદનો અનુભવ
છે. જ્ઞાયકતરફની પરિણતિમાં મોક્ષમાર્ગ સમાઈ જાય છે.
વગર જાણે છે. આવી ભેદજ્ઞાન પરિણતિમાં કર્મનું અકર્તાપણું જ છે. તે જ્ઞાનમાં કર્મ
બંધાતું નથી.
અજીવના
PDF/HTML Page 22 of 29
single page version
PDF/HTML Page 23 of 29
single page version
PDF/HTML Page 24 of 29
single page version
ખંડિત નથી થઈ. –એને પ્રતીતમાં લેતાં પરિભ્રમણ ટળે છે.
PDF/HTML Page 25 of 29
single page version
આજ્ઞા તો પરમ વૈરાગ્યની જ છે એટલે સ્વ. તરફ ઢળીને વીતરાગભાવ થાય તે જ
જિનશાસનમાં ભગવાનની આજ્ઞા છે; ને તે જ મોક્ષનો માર્ગ છે.
માર્ગપ્રભાવના–અર્થે મેં આ સૂત્ર કહ્યું છે.
અભિપ્રાયમાં પણ વીતરાગ ભાવનું જ તાત્પર્ય હોય; અંશ માત્ર પણ રાગના પોષણનો
અભિપ્રાય ન હોય, –આવો જિનમાર્ગ છે. આથી વિરુદ્ધ માર્ગ માને, રાગને માર્ગ માને,
તો તે જીવ વીતરાગજિનમાર્ગની પ્રભાવના કેમ કરી શકે? તેને માર્ગની ખબર નથી,
તેને ભગવાનની આજ્ઞાની ખબર નથી; પરમવૈરાગ્ય પરિણતિ તેને હોતી નથી. માર્ગના
નિર્ણયમાં જ જ્યાં ભૂલ હોય ત્યાં માર્ગનો ઉદ્યોત ક્યાંથી કરે? પહેલાંં સમ્યક્માર્ગનો
નિર્ણય કરવો જોઈએ.
PDF/HTML Page 26 of 29
single page version
તેઓશ્રી કહે છે કે શુદ્ધરત્નત્રયરૂપ જે નિયમ છે તે માર્ગ છે, અને તે માર્ગ પરથી અત્યંત
નિરપેક્ષ છે, –પરનો જરાય આશ્રય તેમાં નથી, એકલા સ્વાશ્રયે જ રત્નત્રયમાર્ગ છે, ને
તે જ નિયમથી કર્તવ્ય છે. વચ્ચે રાગ આવી પડે છે, પણ રાગ એ કાંઈ મુમુક્ષુનું કર્તવ્ય
નથી. રાગ એ કાંઈ પરમ વૈરાગ્ય પરિણતિ નથી, એ તો પર તરફ ઢળતી પરિણતિ છે.
અરે, આવો સુંદર ચોખ્ખો માર્ગ! એનો એકવાર નિર્ણય તો કરો.
તે જ માર્ગ છે. આવા માર્ગનો ઉદ્યોત થાય એટલે કે પોતાની પર્યાયમાં તે પ્રગટે ને
જગતમાં પણ તેની પ્રસિદ્ધ થાય–તેનું નામ માર્ગપ્રભાવના છે. આવી માર્ગપ્રભાવનાના
વારંવાર ઘોલનથીઆ શાસ્ત્ર રચાયું છે; બહારમાં આ સૂત્રો રચાયાં છે ને અંતરમાં
વીતરાગભાવ રચાયો છે. આવા વીતરાગભાવની રચના તે કાર્ય છે. આચાર્યદેવ વિકલ્પ
તોડી, સ્વરૂપમાં સ્થિર થયા ત્યાં વીતરાગભાવરૂપ પરમ નૈષ્કર્મ્ય દશા થઈ એટલે
કૃતકૃત્યતા થઈ કરવા યોગ્ય એવું જે વીતરાગભાવરૂપ કાર્ય તે તેમણે કરી લીધું. અહા,
આ વીતરાગભાવ તે પરમ શાંતિરૂપ વિશ્રાંતભાવ છે, રાગમાં તો જરા કલેશ હતો, તેમાં
પરિણતિને વિશ્રાંતિ નહોતી. તે રાગ તોડીને સ્વરૂપમાં ઠર્યા ત્યાં પરિણતિ વિશ્રાંતિને
પામી. ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે કે ‘અહો! કુંદકુંદાચાર્યદેવ આવી દશાને
પામ્યા. એમ અમે શ્રદ્ધા કરીએ છીએ’ જુઓ, આ નિર્ણયની શક્તિ. ૧૦૦૦ વર્ષ પહેલાં
થઈ ગયેલા કુંદકુંદાચાર્ય–તેમની દશાની ઓળખાણ કરીને અમે પ્રતીત કરીએ છીએ કે
તેઓ સ્વરૂપમાં વિશ્રાંત થયા હતા, શુદ્ધોપયોગમાં તેઓ ઠર્યા હતા ને કૃતકૃત્ય થયા હતા.
PDF/HTML Page 27 of 29
single page version
આ ભગવાન ચૈતન્યસમુદ્રમાંથી અનંતગુણની પ્રભુતાનું પૂર વહે છે. જેમ આકાશ
PDF/HTML Page 28 of 29
single page version
PDF/HTML Page 29 of 29
single page version